Right this moment Information: અટલ બિહારી વાજપાયીની પુણ્યતિથિ પર PM મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી
Right this moment Newest Information Replace In Gujarati : ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપ નેતા અટલ બિહારી વાજયાપીની આજે 8મી પુણ્યતિથિ છે. વર્ષ 2018માં 16 ઓગસ્ટના રોજ દિલ્હીમાં તેમનું નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત દેશના ઘણા લોકોએ શ્રદ્ધાંજલી આપી છે. સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં પીએમ […]
વાંચન ચાલુ રાખો