અભિનેત્રી નિમ્રત કૌરે ગુજરાતની નજીક આવેલા ‘પંચ શિવલિંગ’ ની કરી પૂજા, જાણો મંદિરનો ઈતિહાસ અને પૌરાણિક કથા
Spread the love બોલીવુડની જાણીતી અભિનેત્રી નિમ્રત કૌરે શ્રાવણ શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાત નજીક આવેલા દીવના પૌરાણિક શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરંપરાગત શ્વેત પોશાકમાં શિવલિંગની પૂજા-અર્ચના કરતા તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે. તસવીરો શેર કરતા નિમ્રત કૌરે લખ્યું, “મહાદેવના દિવ્ય આશીર્વાદ આપણી તમામ […]
વાંચન ચાલુ રાખો