આજના સમાચાર ગુજરાતીમાં, નેપાળમાં ભારતે ચોથી વખત રાહત સામગ્રી મોકલી
Spread the love At present Information : નેપાળમાં પુર બાદ બચાવ કામગીરી માટે ભારતે ચોથી વખત રાહત સામગ્રી મોકલી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કર્યું, “ભારતથી 11 ટન રાહત સામગ્રી લઈને ચોથી ફ્લાઇટ રવાના થઈ ગઈ છે… આ ઉપરાંત, 230 ફૂટ લાંબા સિંગલ-લેન મોડ્યુલર સ્ટીલ બ્રિજ માટે સામગ્રી લઈને 16 ટ્રક નેપાળ […]
વાંચન ચાલુ રાખો