બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 11:57 PM IST સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાણીપુરીની લારી પર એક વ્યક્તિ બંદૂક વાળી પિચકારીથી લોકોને પાણીપુરી ખવડાવી રહ્યો છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Picture: Instagram@victual_diaries And instamart સોશિયલ મીડિયા પર અમુક વખત એવા […]

વાંચન ચાલુ રાખો
એક હાથમાં ઈઝરાયેલી મેડલ તો બીજામાં ફિલિસ્તીનનું સન્માન: PM મોદીએ કૂટનીતિનો ચમત્કાર બતાવ્યો

એક હાથમાં ઈઝરાયેલી મેડલ તો બીજામાં ફિલિસ્તીનનું સન્માન: PM મોદીએ કૂટનીતિનો ચમત્કાર બતાવ્યો

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 11:54 PM IST પીએમ મોદીને મળેલા આ બંને સન્માન ભારતની ડી-હાઈફનેશન નીતિની એક શાનદાર સફળતા દર્શાવે છે. દાયકાઓથી ભારતની વિદેશ નીતિ ઇઝરાયેલ અને ફિલિસ્તીનના ચશ્માથી એકબીજાને જોતી હતી પણ મોદી સરકારે આ ધારણાને બદલી નાખી. News18 યરુશલમમાં આજે કૂટનીતિનો એ ચમત્કાર થયો, જેની કલ્પના પણ આધુનિક […]

વાંચન ચાલુ રાખો
16 માર્ચે બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે, થઈ જશે માલામાલ!

16 માર્ચે બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે, થઈ જશે માલામાલ!

Spread the love

Spread the love પંચાંગ અનુસાર 16 માર્ચ 2026ના રોજ એક ખાસ જ્યોતિષીય સંયોગ બનવા જઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી રાજયોગ કહેવામાં આવે છે. આ યોગ મંગળ અને ચંદ્ર એક સાથે આવવાથી બનશે. Source link

વાંચન ચાલુ રાખો
જાનવર જેવા પતિથી પત્ની કંટાળી, 80 લાખના દાગીના આપ્યા છતાં વધુ દહેજ માગતા: પોલીસમાં ફરિયાદ નોંધાઈ

જાનવર જેવા પતિથી પત્ની કંટાળી, 80 લાખના દાગીના આપ્યા છતાં વધુ દહેજ માગતા: પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Spread the love

Spread the love CNN title, emblem and all related components ® and © 2026 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN title and/or emblem on or as a part […]

વાંચન ચાલુ રાખો
મલ્ટીગ્રેન લોટ ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો, પોષક તત્તોનો છે ભંડાર

મલ્ટીગ્રેન લોટ ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો, પોષક તત્તોનો છે ભંડાર

Spread the love

Spread the love Multigrain Chapati Flour : શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે લોકો વિવિધ પ્રકારના લોટની રોટલી ખાય છે. મોટા ભાગના ઘરોમાં લોકો ઘઉં, મકાઈ કે બાજરીના લોટમાંથી બનેલી રોટલી બનાવીને ખાવામાં આવે છે. જો કે આ બધા લોટને એક સાથે મિક્સ કરશો તો તે મલ્ટીગ્રેનનો લોટ બની જશે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ […]

વાંચન ચાલુ રાખો
41 વર્ષની એ એક્ટ્રેસ, જે લગ્ન વગર માતા બનશે, પોતાના એગ ફ્રીઝ કરાવ્યા, સુંદરતામાં આજે પણ રૂપ રૂપનો અંબાર

41 વર્ષની એ એક્ટ્રેસ, જે લગ્ન વગર માતા બનશે, પોતાના એગ ફ્રીઝ કરાવ્યા, સુંદરતામાં આજે પણ રૂપ રૂપનો અંબાર

Spread the love

Spread the love બોલિવૂડની 41 વર્ષની એ એક્ટ્રેસ જે પોતાના એગ ફ્રીઝ કરાવી ચૂકી છે. જેથી આ એક્ટ્રેસ લગ્ન વગર માતા બનશે. પોતાની પર્સનલ લાઈફ અને સુંદરતાને લઈને આ એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે કોણ છે આ એક્ટ્રેસ જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:55 PM IST ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટ પર 107 રનમાં સમેટાઈ ગઈ. News18 નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે સુપર 8ની બીજી મેચમાં શ્રીલંકાને 61 રન હરાવી ટી20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે. ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 […]

વાંચન ચાલુ રાખો
પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:40 PM IST 60 વર્ષીય હકીમ બાબર, જે એક પ્રસિદ્ધ હકીમ છે અને અલ નૂર હોસ્પિટલના માલિક હોવાનું પણ કહેવાય છે. તેમણે એક યુવતી સાથે નિકાહ કર્યા છે. News18 પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાંથી એક એવા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદીને મળવા એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા, જુઓ દિગ્ગજ નેતાઓની હળવાશની ક્ષણ

પીએમ મોદીને મળવા એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા, જુઓ દિગ્ગજ નેતાઓની હળવાશની ક્ષણ

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:29 PM IST પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત ખૂબ જ રસપ્રદ અને યાદગાર ક્ષણ સાથે શરૂ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જ્યારે પીએમ મોદી તેલ અવીવ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂ ભગવા રંગનો ડ્રેસ પહેરીને […]

વાંચન ચાલુ રાખો
‘ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ,’ ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા?

‘ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ,’ ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા?

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:25 PM IST પીએમ મોદી હાલ ઇઝરાયલના પ્રવાસે ગયા છે. જ્યાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ દ્વારા ભારતના એ શૂરવીરોને યાદ કર્યા જેમણે તેમના દેશ માટે લડાઈ લડી હતી. જાણો તેમણે શું કહ્યું. ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા? નવી દિલ્હી: ઇઝરાયલ અને ભારતની મિત્રતા ઘણી જૂની […]

વાંચન ચાલુ રાખો
ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

Spread the love

Spread the love ઈઝરાયેલી સંસદમાં પીએમ મોદીનું સ્વાગત સ્પીકરે નમસ્તે ઈન્ડિયા બોલીને કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. તેમણે ભારતમાં યહૂદીઓને આપવામાં આવતા સન્માનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે યહૂદીઓને ઘર આપ્યું. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચતા મોદી-મોદીના નારા લાગ્યા હતા. ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂએ સંસદમાં કહ્યું કે, પીએમ […]

વાંચન ચાલુ રાખો
34 વર્ષીય યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું, સમાજને પ્રેરણા આપી

34 વર્ષીય યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું, સમાજને પ્રેરણા આપી

Spread the love

Spread the love Gujarat Information : નાડોદા રાજપૂત સમાજના યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે. બોપલ અમદાવાદમાં રહેતા 34 વર્ષીય વિપુલસિંહ પરબતભાઇ જાદવનું બીમારીના કારણે નિધન થયું હતું. આ પછી તેમના પરિવારે યુવકના બંને ચક્ષુઓનું દાન કરીને સમાજમાં ચક્ષુદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદકાના […]

વાંચન ચાલુ રાખો
GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

Spread the love

Spread the love દેશના મોટાભાગના રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને જે હજુ સુધી શરૂ થઈ નથી તે પણ હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં શરૂ થઈ રહી છે. આ જ રીતે ગુજરાતમાં ગુરુવાર (26 ફેબ્રુઆરી, 2026) થી 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ […]

વાંચન ચાલુ રાખો
કાળી દ્રાક્ષ ખાવી કે લીલી દ્રાક્ષ ખાવી, હેલ્થ માટે કઈ વધારે સારી? જાણો બંન્ને વચ્ચેનું અંતર 

કાળી દ્રાક્ષ ખાવી કે લીલી દ્રાક્ષ ખાવી, હેલ્થ માટે કઈ વધારે સારી? જાણો બંન્ને વચ્ચેનું અંતર 

Spread the love

Spread the love દ્રાક્ષ ખાવાના શોખીનો મોટા ભાગે કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ બંન્ને ખાતા હોય છે. જોકે આજે અમે તમને જણાવીશું કે બંન્ને દ્રાક્ષ ખાવાથી તમને શું ફાયદા થતા હોય છે અને બંન્ને શું અંતર છે તેના વિશે વિગતવાર માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
કાચું નારિયેળ ખાવાના સ્વાસ્થ્ય લાભો, જાણો કેટલું ખાવું અને ખાવાની યોગ્ય રીત

કાચું નારિયેળ ખાવાના સ્વાસ્થ્ય લાભો, જાણો કેટલું ખાવું અને ખાવાની યોગ્ય રીત

Spread the love

Spread the love Uncooked Coconut Well being Advantages: પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતું કાચું નારિયેળ ઘણા ખરા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે. કાચા નારિયેળનું યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકાય છે. ચાલો જાણીએ કાચા નારિયેળ ખાવાના કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે. કાચું નારિયેળ રોગપ્રતિકારક શક્તિ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
આધ્યાત્મના માર્ગ પર પૂનમ પાંડે, વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત

આધ્યાત્મના માર્ગ પર પૂનમ પાંડે, વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત

Spread the love

Spread the love રિયાલિટી શો “લોક અપ” માં નજર આવ્યા પછી પૂનમ પાંડેની છબી નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે, અને તેનું ફેન ફોલોઇંગ પણ વધી રહ્યું છે. તાજેતરમાં પૂનમ પાંડે વૃંદાવન પહોંચી હતી, જેથી એ પણ જાણવા મળે છે કે તે આધ્યાત્મના માર્ગ પર નીકળી પડી છે. તે પ્રેમાનંદ મહારાજને પણ મળી હતી, જેના ફોટા […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આવેલા ભારતના ‘જુરાસિક પાર્ક’નો રૂ. 144 લાખના ખર્ચે વિકાસ! 5D થિયેટર, VR અને હોલોગ્રામનો અનુભવ મળશે

ગુજરાતમાં આવેલા ભારતના ‘જુરાસિક પાર્ક’નો રૂ. 144 લાખના ખર્ચે વિકાસ! 5D થિયેટર, VR અને હોલોગ્રામનો અનુભવ મળશે

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 7:50 PM IST રાજ્ય સરકારે રૈયાલી ડાયનાસોર પાર્કમાં 5D થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રામ, 3D પ્રોજેક્શન, મૂડ લાઈટિંગ જેવી આધુનિક સુવિધાઓ માટે રૂ. 144.46 લાખ ખર્ચ કર્યો છે. આ પાર્કને ભારતના જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાત પોલીસ ભરતી 2025-26 અંગે મોટું અપડેટ: આ તારીખે યોજાશે PSI-LRDની લેખિત પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી 2025-26 અંગે મોટું અપડેટ: આ તારીખે યોજાશે PSI-LRDની લેખિત પરીક્ષા

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 7:30 PM IST ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને લોકરક્ષક માટે GPRB/2025261 હેઠળ 1,10,665 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ કર્યા છે, જેમાં 74,591 પુરુષ, 36,074 મહિલા અને 709 એક્સ સર્વિસમેનનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષા સંભવિત રીતે 19.04.2026ના રોજ યોજાશે. Source link

વાંચન ચાલુ રાખો
પરણ્યાં પહેલાં રશ્મિકા મંદાનાના ચહેરા પર જોવા મળ્યો નેચરલ ગ્લો, બ્રાઇડ બનતાં પહેલાં તમે પણ ટ્રાય કરો આ અસરકારક નુસખો

પરણ્યાં પહેલાં રશ્મિકા મંદાનાના ચહેરા પર જોવા મળ્યો નેચરલ ગ્લો, બ્રાઇડ બનતાં પહેલાં તમે પણ ટ્રાય કરો આ અસરકારક નુસખો

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 7:12 PM IST લગ્નનો દિવસ દરેક છોકરી માટે ખાસ હોય છે. આમ, લેટેસ્ટમાં વાત કરવામાં આવે તો રશ્મિકા મંદાનાનાં બ્રાઇડલ લુકે દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જો કે એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો છે. આમ, તમે પણ લગ્ન પહેલાં ચહેરા પર નેચરલ […]

વાંચન ચાલુ રાખો
શાકભાજી ન ભાવતી હોય તો કંઈ નહીં, આ 7 ફુડમાં મળશે ઢગલાબંધ ફાઈબર, ખાવાનું શરુ કરી દો

શાકભાજી ન ભાવતી હોય તો કંઈ નહીં, આ 7 ફુડમાં મળશે ઢગલાબંધ ફાઈબર, ખાવાનું શરુ કરી દો

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 6:54 PM IST જો તમને પણ લીલા શાકભાજી જોઈને ભૂખ મરી જાય છે તો તમે એકલા નથી. પણ શરીરને સ્વસ્થ રાખવા અને પાચનને વ્યવસ્થિત રાખવા માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. ફાઈબર ન ફક્ત પેટ સાફ કરે છે, પણ વજન ઘટાડવા અને શુગર લેવલ કંટ્રોલ કરવામાં […]

વાંચન ચાલુ રાખો
લાંબા સમય સુધી ઈયરબડ્સ પહેરી રાખો છો તો સાવધાન! જાણી લો ’60:60 નિયમ’, બહેરા થતા બચી જશો

લાંબા સમય સુધી ઈયરબડ્સ પહેરી રાખો છો તો સાવધાન! જાણી લો ’60:60 નિયમ’, બહેરા થતા બચી જશો

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 6:37 PM IST Headphones results: લાંબા સમય સુધી હેડફોન્સ પહેરવાથી સાંભળવાની ક્ષમતા નબળી થઈ શકે છે, માથાનો દુખાવો અને કાનમાં ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ કેન્સરનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. 60/60 નિયમ અપનાવીને અને અવાજ ઓછો રાખીને નુકસાનથી બચી શકાય છે. Source link

વાંચન ચાલુ રાખો
As we speak Information Stay: ચાર્ટર પ્લેન ક્રેશ બાદ સરકારે કડક વલણ અપનાવ્યું, ચાર્ટર ઓપરેટરો માટે કડક નિયમો લાદ્યા

As we speak Information Stay: ચાર્ટર પ્લેન ક્રેશ બાદ સરકારે કડક વલણ અપનાવ્યું, ચાર્ટર ઓપરેટરો માટે કડક નિયમો લાદ્યા

Spread the love

Spread the love As we speak Newest information stay replace 25 February 2026:  એક મહિનામાં બે ક્રેશ અને 12 મૃત્યુ પછી, ભારત સરકાર ચાર્ટર ઓપરેટરો માટે સલામતી રેન્કિંગ પર વિચાર કરી રહી છે. ભવિષ્યમાં કડક નિયમો લાગુ કરવામાં આવશે. આ અકસ્માતોથી સતર્ક થઈને, ભારત હવે નોન-શિડ્યુલ્ડ ઓપરેટર પરમિટ (NSOP) અથવા ચાર્ટર અને ખાનગી જેટ ઓપરેટરોને […]

વાંચન ચાલુ રાખો
90 વર્ષના દાદીએ રસ્તા પર ધનાધન કાર ભગાવી, ડ્રાઇવિંગ જોઈને આંખો પહોળી થઈ જશે

90 વર્ષના દાદીએ રસ્તા પર ધનાધન કાર ભગાવી, ડ્રાઇવિંગ જોઈને આંખો પહોળી થઈ જશે

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 5:59 PM IST સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક 90 વર્ષના દાદી રસ્તા પર કાર ચલાવી રહ્યા હતા. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Picture: Instagram@vishal__riderz_jk14 રસ્તા પર જ્યારે આપણે કાર ચલાવીએ ત્યારે ખાસ સાવધાની રાખવી પડતી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ શહેરના નગરદેવી ભ્રદ્રકાળીની બીજી નગરયાત્રા આવતીકાલે નીકળશે, જાણો રૂટ અને મુખ્ય આકર્ષણ

અમદાવાદ શહેરના નગરદેવી ભ્રદ્રકાળીની બીજી નગરયાત્રા આવતીકાલે નીકળશે, જાણો રૂટ અને મુખ્ય આકર્ષણ

Spread the love

Spread the love અમદાવાદમાં ગરૂવાર 26 ફેબ્રુઆરીના રોજ 615 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવશે. જોકે આ પહેલા આજે બુધવારના રોજ બપોરે 12.39 વાગ્યે નગરદેવી ભદ્રકાળી માતાજીની પાલખીની પૂજા કરવામાં આવી હતી અને પૂજા બાદ પાલખીને માતાજીના ચોકમાં લાવવામાં આવી હતી.  નગરદેવી […]

વાંચન ચાલુ રાખો