ફેટી લીવરથી છુટકારો મેળવવા આ જાદુઈ પાનનો કરો ઉપયોગ, થશે ચમત્કારિક  ફાયદા

ફેટી લીવરથી છુટકારો મેળવવા આ જાદુઈ પાનનો કરો ઉપયોગ, થશે ચમત્કારિક ફાયદા

Spread the love

Spread the love મોરિંગા (Moringa) આપણા આંગણામાં જોવા મળતા ‘ચમત્કારિક વૃક્ષો’માંથી એક છે. ભલે આપણે મોરિંગાના ફળના ફાયદાઓ વિશે જાણીએ છીએ, પરંતુ ઘણા લોકો જાણતા નથી કે મોરિંગાના પાંદડા લીવરના સ્વાસ્થ્ય (liver well being) ને સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે મોરિંગાના પાંદડા ખાસ કરીને ફેટી લીવરને રોકવા માટે સારા […]

વાંચન ચાલુ રાખો
બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 11:57 PM IST સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાણીપુરીની લારી પર એક વ્યક્તિ બંદૂક વાળી પિચકારીથી લોકોને પાણીપુરી ખવડાવી રહ્યો છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Picture: Instagram@victual_diaries And instamart સોશિયલ મીડિયા પર અમુક વખત એવા […]

વાંચન ચાલુ રાખો
એક હાથમાં ઈઝરાયેલી મેડલ તો બીજામાં ફિલિસ્તીનનું સન્માન: PM મોદીએ કૂટનીતિનો ચમત્કાર બતાવ્યો

એક હાથમાં ઈઝરાયેલી મેડલ તો બીજામાં ફિલિસ્તીનનું સન્માન: PM મોદીએ કૂટનીતિનો ચમત્કાર બતાવ્યો

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 11:54 PM IST પીએમ મોદીને મળેલા આ બંને સન્માન ભારતની ડી-હાઈફનેશન નીતિની એક શાનદાર સફળતા દર્શાવે છે. દાયકાઓથી ભારતની વિદેશ નીતિ ઇઝરાયેલ અને ફિલિસ્તીનના ચશ્માથી એકબીજાને જોતી હતી પણ મોદી સરકારે આ ધારણાને બદલી નાખી. News18 યરુશલમમાં આજે કૂટનીતિનો એ ચમત્કાર થયો, જેની કલ્પના પણ આધુનિક […]

વાંચન ચાલુ રાખો
16 માર્ચે બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે, થઈ જશે માલામાલ!

16 માર્ચે બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે, થઈ જશે માલામાલ!

Spread the love

Spread the love પંચાંગ અનુસાર 16 માર્ચ 2026ના રોજ એક ખાસ જ્યોતિષીય સંયોગ બનવા જઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી રાજયોગ કહેવામાં આવે છે. આ યોગ મંગળ અને ચંદ્ર એક સાથે આવવાથી બનશે. Source link

વાંચન ચાલુ રાખો
જાનવર જેવા પતિથી પત્ની કંટાળી, 80 લાખના દાગીના આપ્યા છતાં વધુ દહેજ માગતા: પોલીસમાં ફરિયાદ નોંધાઈ

જાનવર જેવા પતિથી પત્ની કંટાળી, 80 લાખના દાગીના આપ્યા છતાં વધુ દહેજ માગતા: પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Spread the love

Spread the love CNN title, emblem and all related components ® and © 2026 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN title and/or emblem on or as a part […]

વાંચન ચાલુ રાખો
મલ્ટીગ્રેન લોટ ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો, પોષક તત્તોનો છે ભંડાર

મલ્ટીગ્રેન લોટ ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો, પોષક તત્તોનો છે ભંડાર

Spread the love

Spread the love Multigrain Chapati Flour : શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે લોકો વિવિધ પ્રકારના લોટની રોટલી ખાય છે. મોટા ભાગના ઘરોમાં લોકો ઘઉં, મકાઈ કે બાજરીના લોટમાંથી બનેલી રોટલી બનાવીને ખાવામાં આવે છે. જો કે આ બધા લોટને એક સાથે મિક્સ કરશો તો તે મલ્ટીગ્રેનનો લોટ બની જશે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ […]

વાંચન ચાલુ રાખો
41 વર્ષની એ એક્ટ્રેસ, જે લગ્ન વગર માતા બનશે, પોતાના એગ ફ્રીઝ કરાવ્યા, સુંદરતામાં આજે પણ રૂપ રૂપનો અંબાર

41 વર્ષની એ એક્ટ્રેસ, જે લગ્ન વગર માતા બનશે, પોતાના એગ ફ્રીઝ કરાવ્યા, સુંદરતામાં આજે પણ રૂપ રૂપનો અંબાર

Spread the love

Spread the love બોલિવૂડની 41 વર્ષની એ એક્ટ્રેસ જે પોતાના એગ ફ્રીઝ કરાવી ચૂકી છે. જેથી આ એક્ટ્રેસ લગ્ન વગર માતા બનશે. પોતાની પર્સનલ લાઈફ અને સુંદરતાને લઈને આ એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે કોણ છે આ એક્ટ્રેસ જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:55 PM IST ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટ પર 107 રનમાં સમેટાઈ ગઈ. News18 નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે સુપર 8ની બીજી મેચમાં શ્રીલંકાને 61 રન હરાવી ટી20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે. ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 […]

વાંચન ચાલુ રાખો
પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:40 PM IST 60 વર્ષીય હકીમ બાબર, જે એક પ્રસિદ્ધ હકીમ છે અને અલ નૂર હોસ્પિટલના માલિક હોવાનું પણ કહેવાય છે. તેમણે એક યુવતી સાથે નિકાહ કર્યા છે. News18 પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાંથી એક એવા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદીને મળવા એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા, જુઓ દિગ્ગજ નેતાઓની હળવાશની ક્ષણ

પીએમ મોદીને મળવા એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા, જુઓ દિગ્ગજ નેતાઓની હળવાશની ક્ષણ

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:29 PM IST પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત ખૂબ જ રસપ્રદ અને યાદગાર ક્ષણ સાથે શરૂ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જ્યારે પીએમ મોદી તેલ અવીવ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂ ભગવા રંગનો ડ્રેસ પહેરીને […]

વાંચન ચાલુ રાખો
‘ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ,’ ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા?

‘ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ,’ ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા?

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:25 PM IST પીએમ મોદી હાલ ઇઝરાયલના પ્રવાસે ગયા છે. જ્યાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ દ્વારા ભારતના એ શૂરવીરોને યાદ કર્યા જેમણે તેમના દેશ માટે લડાઈ લડી હતી. જાણો તેમણે શું કહ્યું. ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા? નવી દિલ્હી: ઇઝરાયલ અને ભારતની મિત્રતા ઘણી જૂની […]

વાંચન ચાલુ રાખો
ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

Spread the love

Spread the love ઈઝરાયેલી સંસદમાં પીએમ મોદીનું સ્વાગત સ્પીકરે નમસ્તે ઈન્ડિયા બોલીને કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. તેમણે ભારતમાં યહૂદીઓને આપવામાં આવતા સન્માનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે યહૂદીઓને ઘર આપ્યું. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચતા મોદી-મોદીના નારા લાગ્યા હતા. ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂએ સંસદમાં કહ્યું કે, પીએમ […]

વાંચન ચાલુ રાખો
પંજાબ નેશનલ બેન્કે FDના વ્યાજદરોમાં કર્યો ફેરફાર, જાણો હવે 1 લાખ જમા કરાવવા પર કેટલું મળશે ફિક્સ વ્યાજ

પંજાબ નેશનલ બેન્કે FDના વ્યાજદરોમાં કર્યો ફેરફાર, જાણો હવે 1 લાખ જમા કરાવવા પર કેટલું મળશે ફિક્સ વ્યાજ

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 10:16 PM IST જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રૂપિયા મૂકવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. દેશની મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે (PNB) 3 કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. PNBના વ્યાજદરમાં ફેરફાર અમદાવાદ: જો તમે ફિક્સ્ડ […]

વાંચન ચાલુ રાખો
34 વર્ષીય યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું, સમાજને પ્રેરણા આપી

34 વર્ષીય યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું, સમાજને પ્રેરણા આપી

Spread the love

Spread the love Gujarat Information : નાડોદા રાજપૂત સમાજના યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે. બોપલ અમદાવાદમાં રહેતા 34 વર્ષીય વિપુલસિંહ પરબતભાઇ જાદવનું બીમારીના કારણે નિધન થયું હતું. આ પછી તેમના પરિવારે યુવકના બંને ચક્ષુઓનું દાન કરીને સમાજમાં ચક્ષુદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદકાના […]

વાંચન ચાલુ રાખો
શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

Spread the love

Spread the love સફદરજંગ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડૉ. દીપક સુમન સમજાવે છે કે કેળામાં વિટામિન B6 અને સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તબીબી વિજ્ઞાન પાસે એવા કોઈ પુરાવા નથી કે કેળા ખાવાથી શરદી થાય છે અથવા તે વધુ ખરાબ થાય છે. એ વાત સાચી છે કે જો કોઈને […]

વાંચન ચાલુ રાખો
GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

Spread the love

Spread the love દેશના મોટાભાગના રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને જે હજુ સુધી શરૂ થઈ નથી તે પણ હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં શરૂ થઈ રહી છે. આ જ રીતે ગુજરાતમાં ગુરુવાર (26 ફેબ્રુઆરી, 2026) થી 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ […]

વાંચન ચાલુ રાખો
કાળી દ્રાક્ષ ખાવી કે લીલી દ્રાક્ષ ખાવી, હેલ્થ માટે કઈ વધારે સારી? જાણો બંન્ને વચ્ચેનું અંતર 

કાળી દ્રાક્ષ ખાવી કે લીલી દ્રાક્ષ ખાવી, હેલ્થ માટે કઈ વધારે સારી? જાણો બંન્ને વચ્ચેનું અંતર 

Spread the love

Spread the love દ્રાક્ષ ખાવાના શોખીનો મોટા ભાગે કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ બંન્ને ખાતા હોય છે. જોકે આજે અમે તમને જણાવીશું કે બંન્ને દ્રાક્ષ ખાવાથી તમને શું ફાયદા થતા હોય છે અને બંન્ને શું અંતર છે તેના વિશે વિગતવાર માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

Spread the love

Spread the love વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામે ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જી.બી. […]

વાંચન ચાલુ રાખો
કાચું નારિયેળ ખાવાના સ્વાસ્થ્ય લાભો, જાણો કેટલું ખાવું અને ખાવાની યોગ્ય રીત

કાચું નારિયેળ ખાવાના સ્વાસ્થ્ય લાભો, જાણો કેટલું ખાવું અને ખાવાની યોગ્ય રીત

Spread the love

Spread the love Uncooked Coconut Well being Advantages: પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતું કાચું નારિયેળ ઘણા ખરા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે. કાચા નારિયેળનું યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકાય છે. ચાલો જાણીએ કાચા નારિયેળ ખાવાના કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે. કાચું નારિયેળ રોગપ્રતિકારક શક્તિ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
30 હજારની લાંચમાં પકડાયેલા કર્મચારી પાસેથી કરોડો રૂપિયા મળ્યા

30 હજારની લાંચમાં પકડાયેલા કર્મચારી પાસેથી કરોડો રૂપિયા મળ્યા

Spread the love

Spread the love 30 હજાર રૂપિયાની લાંચ માગતા અધિકારીને ત્યાંથી કરોડો રૂપિયા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી વિગત પ્રમાણે ઓડિશાના ભુવનેશ્વરમાં સ્ટેટ વિજિલન્સની ટીમને કોલસાની ખાણનું લાઈસન્સ ધરાવતા એક વેપારીની ફરિયાદ મળી હતી કે, કટક સર્કલના ખાણ વિભાગમાં ફરજ બજાવતા દેવબ્રત મોહંતી નામના સરકારી અધિકારી તેમની પાસે લાંચ માંગી રહ્યા છે. જે ફરિયાદને […]

વાંચન ચાલુ રાખો
અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, દર્શને જવાના હોય તો જાણો નવો સમય

અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, દર્શને જવાના હોય તો જાણો નવો સમય

Spread the love

Spread the love આ વખતે હોળીના દિવસે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં અંબાજી ખાતે હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઇ અંબાજી મંદિર પણ બંધ રહેશે. પૂનમના દિવસે દર્શનન આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી માર્ચે સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, CCTV: પૂરપાટ આવેલી કારે ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પણ પાડી દીધી

અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, CCTV: પૂરપાટ આવેલી કારે ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પણ પાડી દીધી

Spread the love

Spread the love Final Up to date:Feb 25, 2026 8:18 PM IST અમદાવાદના કે.કે.નગરમાં હોન્ડા સિટી કાર પૂરપાટ ગતિએ અકસ્માત સર્જતા ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પાડી, ટુ-વ્હીલર પણ નુકસાન કર્યું છે. CCTVમાં કેદ થયેલી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. News18 અમદાવાદ: શહેરમાં બેફામ ગતિએ વાહન ચલાવવાનો જીવલેણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો […]

વાંચન ચાલુ રાખો
70percentથી વધુ ચાર્જ ન કરતા, નહીં તો થશે ભડકો! દિગ્ગજ કંપનીએ 40 હજાર ગાડીઓ પાછી મંગાવી, બેટરીમાં મોટી ખામી હોવાનું સ્વીકાર્યું

70percentથી વધુ ચાર્જ ન કરતા, નહીં તો થશે ભડકો! દિગ્ગજ કંપનીએ 40 હજાર ગાડીઓ પાછી મંગાવી, બેટરીમાં મોટી ખામી હોવાનું સ્વીકાર્યું

Spread the love

Spread the love રોયટર્સના અહેવાલ અનુસાર, આ રિકોલમાં Volvo EX30 ઇલેક્ટ્રિક એસયુવીના કુલ 40,323 યુનિટ સામેલ છે. તેમાં સિંગલ મોટર એક્સટેન્ડેડ રેન્જ અને ટ્વિન મોટર પરફોર્મન્સ વેરિયન્ટનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, હાઈ વોલ્ટેજ બેટરી પેકના વધુ ગરમ થવાનો ખતરો છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. Source link

વાંચન ચાલુ રાખો
આધ્યાત્મના માર્ગ પર પૂનમ પાંડે, વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત

આધ્યાત્મના માર્ગ પર પૂનમ પાંડે, વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત

Spread the love

Spread the love રિયાલિટી શો “લોક અપ” માં નજર આવ્યા પછી પૂનમ પાંડેની છબી નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે, અને તેનું ફેન ફોલોઇંગ પણ વધી રહ્યું છે. તાજેતરમાં પૂનમ પાંડે વૃંદાવન પહોંચી હતી, જેથી એ પણ જાણવા મળે છે કે તે આધ્યાત્મના માર્ગ પર નીકળી પડી છે. તે પ્રેમાનંદ મહારાજને પણ મળી હતી, જેના ફોટા […]

વાંચન ચાલુ રાખો