તમામ મુસાફરો વિમાનમાંથી ઉતરી જાય ત્યાર પછી વિમાનમાં શું કામ કરે છે ફ્લાઇટ એટેન્ડેન્ટ? એર હોસ્ટેસે જણાવી હકીકત

તમામ મુસાફરો વિમાનમાંથી ઉતરી જાય ત્યાર પછી વિમાનમાં શું કામ કરે છે ફ્લાઇટ એટેન્ડેન્ટ? એર હોસ્ટેસે જણાવી હકીકત

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 11:48 PM IST જ્યારે વિમાનમાંથી તમામ મુસાફરો ઉતરી જાય, ત્યાર પછી એર હોસ્ટેસ શું કરે છે, શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? ઉડાન પૂરી થયા પછી પણ તેઓનું કામ બાકી રહે છે. એવામાં આવો જાણીએ કે, જ્યારે તમામ મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી જાય તો ફ્લાઇટ […]

વાંચન ચાલુ રાખો
અરબ સાગરમાં તણાવ વધ્યો: અમેરિકી ફાઈટર જેટે ઈરાનનો ડ્રોન તોડી પાડ્યો

અરબ સાગરમાં તણાવ વધ્યો: અમેરિકી ફાઈટર જેટે ઈરાનનો ડ્રોન તોડી પાડ્યો

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 11:45 PM IST રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે યૂએસએસ અબ્રાહમ લિંકન અરબ સાગરમાં પોતાની નિયમિત પેટ્રોલિંગ અને પરિચાલન ગતિવિધિઓ પર હતું. News18 અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હવે ખતરનાક વળાંક લઈ રહ્યો છે. તાજેતરમાં અમેરિકી નેવીએ પોતાના વિમાનવાહન જહાજની સુરક્ષા માટે એક ઈરાની ડ્રોનને હવામાં જ ખતમ કરી […]

વાંચન ચાલુ રાખો
અંડર 19 વર્લ્ડ કપ: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યું, હવે ભારત-અફઘાનિસ્તાન પર સૌની નજર

અંડર 19 વર્લ્ડ કપ: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યું, હવે ભારત-અફઘાનિસ્તાન પર સૌની નજર

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 11:27 PM IST ઇંગ્લેન્ડના સ્કોરના જવાબમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમે 47.3 ઓવરમાં 250 રન બનાવીને સમેટાઈ ગઈ. News18 નવી દિલ્હી: આઈસીસી અંડર-19 વિશ્વ કપની પ્રથમ રોમાંચક સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફાઇનલમાં […]

વાંચન ચાલુ રાખો
સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? આવી રીતે કરો ચેક

સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? આવી રીતે કરો ચેક

Spread the love

Spread the love Pretend Sabudana : મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. 15 ફેબ્રુઆરીએ આ તહેવાર ઉજવવામાં આવશે. શિવરાત્રીના દિવસે લોકો ઉપવાસ કરે છે. જે લોકો ઉપવાસ કરે છે તે આ દિવસોમાં ફળોની સાથે સાબુદાણાની ખીચડી પણ ખાય છે. જોકે ક્યાંક નકલી સાબુદાણા પણ હોય છે. સાબુદાણાને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો […]

વાંચન ચાલુ રાખો
મુંબઈ એરપોર્ટમાં મોટી દુર્ઘટના ટળી: રન વે પર બે વિમાન એકબીજા સાથે અથડાયા, ઉડાન સ્થગિત કરી

મુંબઈ એરપોર્ટમાં મોટી દુર્ઘટના ટળી: રન વે પર બે વિમાન એકબીજા સાથે અથડાયા, ઉડાન સ્થગિત કરી

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 10:46 PM IST દેશની બે મુખ્ય એરલાઈન્સ એર ઈંડિયા અને ઈન્ડિગોના વિમાન એકબીજા સાથે અથડાયા હતા. સારી વાત એ છે કે આ ટ્કકરમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પણ સુરક્ષાની દ્રષ્ટિથી બંને વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરી દીધા છે. એટલે કે ઉડાન ભરતા રોકવામાં આવી છે. News18 […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

Spread the love

Spread the love સોમવારે જોરદાર પવન સાથે એવું માવઠું ત્રાટક્યું કે ખેડૂતોની રવિ સિઝનનો સોથ વળી ગયો. ઘઉં, બાજરી, જુવાર, મકાઈનો પાક પવન અને કમોસમી વરસાદના કારણે જમીન દોસ્ત થઈ ગયો. શિયાળુ પાક હવે ટૂંક સમયમાં જ તૈયાર થવાનો હતો પરંતુ જેમ ખરીફ સિઝનમાં મેઘરાજાએ વિશ્વાસઘાત કર્યો હતો કંઈક એવી જ રીતે અહીંના ખેડૂતોના મોઢેથી […]

વાંચન ચાલુ રાખો
સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન

Spread the love

Spread the love સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જીલ્લા પંચાયતથી લઈ બસ સ્ટેન્ડ સુધી ભોગાવો રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. જે બન્યા બાદ ઘણા સમયથી જીલ્લા પંચાયત થી આર્ટસ કોલેજ સુધી રિવરફ્રન્ટ રોડ પર નાના મોટા વાહનો સહિત એસ.ટી.બસો પસાર થાય […]

વાંચન ચાલુ રાખો
મ્યાનમારમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, કોલકાતામાં પણ આંચકા અનુભવાયા

મ્યાનમારમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, કોલકાતામાં પણ આંચકા અનુભવાયા

Spread the love

Spread the love મ્યાનમારમાં અત્યારથી થોડા સમય પહેલા 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મેગવે ક્ષેત્રમાં યેનાંગ્યાંગથી લગભગ 95 કિમી પશ્ચિમમાં હતું, જેની ઊંડાઈ આશરે 10-57 કિમી હતી. ભૂકંપના આંચકા વિશાળ વિસ્તારમાં અનુભવાયા હતા. કોલકાતામાં પણ આંચકા અનુભવાયા હતા. આ પહેલા સોમવારે વહેલી સવારે કાશ્મીર ખીણમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, […]

વાંચન ચાલુ રાખો
ફાયદાની ખેતી: 30,000 છોડ, 4 લાખનો ખર્ચો આવ્યો, 3-4 મહિનામાં ડબલ નફો થયો

ફાયદાની ખેતી: 30,000 છોડ, 4 લાખનો ખર્ચો આવ્યો, 3-4 મહિનામાં ડબલ નફો થયો

Spread the love

Spread the love મઉ: ખાલી નોકરીમાંથી જ સારી કમાણી કરી શકાય એવું નથી, ખેતીમાં પણ સારો નફો કમાઈ શકો છો. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે મઉ તાલુકાના પકડી ખુર્દ ગામના પ્રગતિશીલ ખેડૂત રામલેશ મૌર્ય. રામલેશ આજે સ્ટ્રોબેરીની ખેતી કરી ન ફક્ત આત્મનિર્ભર બન્યા, પણ વિસ્તારના બીજા ખેડૂતો માટે પણ એક મિસાલ રજૂ કરી છે. Source […]

વાંચન ચાલુ રાખો
તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

Spread the love

Spread the love સુરતના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, ટાંકી બનાવવા માટે જે કોંક્રિટ વાપરવામાં આવ્યું હતું, તેની સ્ટ્રેન્થ 25થી 30 n/mm2ની જગ્યાએ માત્ર 8થી 18 n/mm2 જ હતી. એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વાપરવું જોઇતું હતું તેના કરતા અડધું જ વપરાયું, જેટલી કપચી […]

વાંચન ચાલુ રાખો
હનુમાનજીના મંદિરમાં ઘૂસી ગઈ કાર

હનુમાનજીના મંદિરમાં ઘૂસી ગઈ કાર

Spread the love

Spread the love અમરેલીના ચલાલા રોડ પર કારને નડ્યો અકસ્માત હતો. દેવરાજિયા ગામ પાસે બેકાબૂ કાર મંદિરમાં ઘુસી ગઈ. કાર નાના મંદિર સાથે અથડાતા મંદિર ધરાશાયી થયું હતુ. નીચે કાર અને કાર પર મંદિરનો કાટમાળ પડ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા પડી હતા. કાર કેવી રીતે મંદિર સાથે અથડાઇ તેને લઇ અનેક તર્ક […]

વાંચન ચાલુ રાખો
ભાઈ ભાઈ: લગ્નમાં 71 લાખ રોકડા અને 21 તોલા સોનું દાનમાં મળ્યું, જાણો કોણ છે આ વરરાજો

ભાઈ ભાઈ: લગ્નમાં 71 લાખ રોકડા અને 21 તોલા સોનું દાનમાં મળ્યું, જાણો કોણ છે આ વરરાજો

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 9:59 PM IST અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ 30 જાન્યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્નીનું નામ ડો. તિથિ છે. News18 ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં રહેવાસી ઓટોમોબાઈલ યુટ્યુબર અરુણ પંવાર પોતાની એક રસમનો વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આજે એટલે […]

વાંચન ચાલુ રાખો
અઠવાડિયાના કયા દિવસે નખ કાપવા જોઈએ નહીં? આ દિવસો દરમિયાન નેલ કટરનો ઉપયોગ કરવાથી શું થાય?

અઠવાડિયાના કયા દિવસે નખ કાપવા જોઈએ નહીં? આ દિવસો દરમિયાન નેલ કટરનો ઉપયોગ કરવાથી શું થાય?

Spread the love

Spread the love હિન્દુ ધર્મમાં દૈનિક જીવનશૈલી સંબંધિત ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં નખ કાપવાનો દિવસ પણ સામેલ છે. માન્યતાઓ અનુસાર અઠવાડિયાના કેટલાક ખાસ દિવસ પર નખ કાપવા જોઈએ નહીં. Source link

વાંચન ચાલુ રાખો
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને કરવું પડશે આત્મસમર્પણ, કોર્ટે આપ્યો આદેશ

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને કરવું પડશે આત્મસમર્પણ, કોર્ટે આપ્યો આદેશ

Spread the love

Spread the love બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને 4 ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી. આ […]

વાંચન ચાલુ રાખો
ગેસ અને કબજિયાતથી પરેશાન થઇ ગયા છો, સવારે લીંબુ પાણી સાથે આ વસ્તુ મિક્સ કરીને પીવો

ગેસ અને કબજિયાતથી પરેશાન થઇ ગયા છો, સવારે લીંબુ પાણી સાથે આ વસ્તુ મિક્સ કરીને પીવો

Spread the love

Spread the love Well being Information Gujarati : વજન ઘટાડવા અને પોતાને ફિટ રાખવાના પ્રયાસમાં લોકો ઘણા ઘરેલું ઉપાય અપનાવે છે. આમાંથી એક છે સવારે ખાલી પેટે લીંબુનું શરબત પીવું. પરંતુ જો તમે તેને વધુ ફાયદાકારક બનાવવા માંગતા હો તો તમે તેમાં એક ચમચી ચિયા સીડ ઉમેરી શકો છો અને તેને પી શકો છો. આ […]

વાંચન ચાલુ રાખો
Brandy For Cough : શું બ્રાન્ડી પીવાથી ખરેખર શરદી અને ખાંસી મટે છે ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ – Gujarati Information | Brandy for Chilly and Cough: Delusion vs Physician Recommendation on Alcohol Treatments – Brandy for Chilly and Cough: Delusion vs Physician Recommendation on Alcohol Treatments

Brandy For Cough : શું બ્રાન્ડી પીવાથી ખરેખર શરદી અને ખાંસી મટે છે ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ – Gujarati Information | Brandy for Chilly and Cough: Delusion vs Physician Recommendation on Alcohol Treatments – Brandy for Chilly and Cough: Delusion vs Physician Recommendation on Alcohol Treatments

Spread the love

Spread the love ઘણા લોકો શિયાળાની ઋતુમાં જ્યારે ગળામાં દુખાવો, ઉધરસ અથવા શરદી થાય ત્યારે ગરમ બ્રાન્ડી કે રમ પીવાનું કહે છે. તેઓ માને છે કે તે ગળાને સાફ કરે છે અને લક્ષણોમાં રાહત આપે છે. તેમ છતાં, ડોકટરો આ ઘરેલું ઉપાયને સંપૂર્ણપણે યોગ્ય માને તે નથી. નિષ્ણાતો કહે છે કે કોઈપણ પ્રકારનો આલ્કોહોલ […]

વાંચન ચાલુ રાખો
મિત્રએ જ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો! રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો

મિત્રએ જ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો! રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો

Spread the love

Spread the love રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક 43 વર્ષીય નિલેશ ટોકિયાની તેના મિત્ર મહેશ જેઠવા દ્વારા છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ સંદેહ છે. આરોપી પોલીસ મથકે હાજર થયો, તપાસ ચાલુ. Source link

વાંચન ચાલુ રાખો
રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી, હાઈકોર્ટે જેલમાં સરેન્ડર કરવાના આદેશ આપ્યા, જાણો શું છે આખો કેસ

રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી, હાઈકોર્ટે જેલમાં સરેન્ડર કરવાના આદેશ આપ્યા, જાણો શું છે આખો કેસ

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 8:54 PM IST જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ મામલામાં રાજપાલના વ્યવહારની ટીકા કરતા કહ્યું કે, તેમણે ફરિયાદકર્તા, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને કરવામાં આવેલા પેમેન્ટનો વાયદો પૂરો નથી કર્યો, જ્યારે તેમને કેટલીય વાર અવસર મળ્યા અને ખૂબ જ વધારે સહનશીલતા દેખાડી. News18 નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રાજપાલ […]

વાંચન ચાલુ રાખો
WPL 2026 GG vs DC LIVE : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાતને ચોથો ફટકો

WPL 2026 GG vs DC LIVE : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાતને ચોથો ફટકો

Spread the love

Spread the love WPL 2026 Eliminator, Gujarat Giants vs Delhi Capitals LIVE Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026 ની એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત જાયન્ટ્સે 12 ઓવરમાં 4 વિકેટે 80 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમાહ રોડ્રિગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી […]

વાંચન ચાલુ રાખો
ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ 2 દિવસ રહેશે બંધ

ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ 2 દિવસ રહેશે બંધ

Spread the love

Spread the love ​જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બે દિવસ […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો!

ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો!

Spread the love

Spread the love ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો છે. પ્રમુખ ડૉ. આશિષ દવે અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ટીમની પ્રથમ બેઠકમાં પદાધિકારીઓને સંગઠન મજબૂત કરવા, પ્રજાલક્ષી યોજનાઓ અને વિકાસકાર્યોને ગ્રાઉન્ડ લેવલે પહોંચાડવા માર્ગદર્શન આપ્યું. Source link

વાંચન ચાલુ રાખો
અટલ ટનલ નહીં! આ છે ભારતની સૌથી લાંબી સુરંગ, મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

અટલ ટનલ નહીં! આ છે ભારતની સૌથી લાંબી સુરંગ, મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 7:34 PM IST આપણે ક્યારેક ને ક્યારેક કોઈ વાહન કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સુરંગમાંથી પસાર થયા હશું. ભારતમાં ઘણી સુરંગો આવેલી છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતની સૌથી લાંબી સુરંગ કઈ છે? ભારતની સૌથી લાંબી સુરંગ India’s Longest Tunnel: આપણે ક્યારેક ને ક્યારેક […]

વાંચન ચાલુ રાખો
યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી હશે, એક વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટશે

યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી હશે, એક વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટશે

Spread the love

Spread the love Final Up to date:Feb 03, 2026 7:32 PM IST મણિપુરથી ભાજપના ધારાસભ્યોની બેઠક આજે સાંજે પાંચ વાગ્યે ભાજપ હેડક્વાર્ટરમાં થઈ. મણિપુરમાં લગભગ એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે અને મુખ્યમંત્રીનું પદ ખાલી છે. મણિપુરના નવા મુખ્યમંત્રી નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ ખેમચંદ સિંહને દિલ્હીમાં થયેલી મણિપુર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં […]

વાંચન ચાલુ રાખો
ભારત-અમેરિકા ટ્રેડ ડિલ : પીયૂષ ગોયલે કહ્યું – પશુપાલન, કૃષિ અને ડેરી  સેક્ટરના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું

ભારત-અમેરિકા ટ્રેડ ડિલ : પીયૂષ ગોયલે કહ્યું – પશુપાલન, કૃષિ અને ડેરી સેક્ટરના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું

Spread the love

Spread the love India America Commerce Deal : ભારતના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે મંગળવારે કહ્યું કે અમેરિકા સાથેના ટ્રેડ ડીલમાં પશુપાલન, કૃષિ અને ડેરી સેક્ટરના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ટ્રેડ ડીલ્સથી ગરીબો, માછીમારો, ખેડૂતો અને યુવાનો માટે મોટી તકોનું સર્જન કરશે. પીયૂષ ગોયલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે […]

વાંચન ચાલુ રાખો