વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ
Spread the love Final Up to date:Mar 10, 2026 11:46 PM IST ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની પછી કિર્તી આઝાદે ટ્રોફીને મંદીરમાં લઈ જવાના મુદ્દે ઉઠાવેલા સવાલ બાદ ઉહાપો મચ્યો હતો, જોકે, આ અંગે જ્યારે ઈશાન કિશનને પૂછવામાં આવ્યું તો તેણે જે જવાબ આપ્યો તે વાયરલ થઈ રહ્યો છે. ઈશાન કિશને મંદિરમાં ટ્રોફી લઈ જવા […]
વાંચન ચાલુ રાખો