સાઉદી અરેબિયામાં અરામકો કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ, 14 નાગરિકોના કરુણ મોત

સાઉદી અરેબિયામાં અરામકો કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ, 14 નાગરિકોના કરુણ મોત

Helicopter Crashed in Saudi Arabia: સાઉદી અરેબિયાના રાસ તનુરા શહેરમાં અરામકોનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. તેમાં સવાર તમામ સાઉદી નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે લગભગ ચાર મહિના સુધી સ્થગિત રહ્યા બાદ શુક્રવારે અરામકોએ તેના રાસ તનુરા ટર્મિનલ પર ક્રૂડ ઓઇલ […]

વાંચન ચાલુ રાખો
કરાચી હુમલાના આરોપો પર ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ…’

કરાચી હુમલાના આરોપો પર ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ…’

કરાચીમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાનના આરોપો પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આતંકવાદને પોષતો દેશ ભારત પર આંગળી ચીંધી શકે નહીં. કરાચીમાં સિંધ રેન્જર્સ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેનાની મીડિયા શાખાએ આ ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. ભારતે આરોપોને નકારી કાઢ્યા પાકિસ્તાનના આરોપો અંગે […]

વાંચન ચાલુ રાખો
કોંગ્રેસે તમિલનાડુની કમાન મણિકમ ટાગોરને કેમ સોંપી, રાહુલ ગાંધીની નજીકના નેતા

કોંગ્રેસે તમિલનાડુની કમાન મણિકમ ટાગોરને કેમ સોંપી, રાહુલ ગાંધીની નજીકના નેતા

Tamil Nadu TVK Congress Alliance : કોંગ્રેસ નેતૃત્વએ શનિવારે લોકસભાના વ્હીપ બી મણિક્કમ ટાગોરને તામિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ સેલ્વાપેરુન્થગાઈના અનુગામી બન્યા છે.આ પરિવર્તન માત્ર નેતૃત્વનું પરિવર્તન નથી, પરંતુ વિધાનસભાની ચૂંટણી પછી તમિલનાડુની બદલાયેલી રાજનીતિ વચ્ચે કોંગ્રેસની નવી રાજકીય વિચારસરણીનું પ્રતિબિંબ છે. તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મણિક્કમ ટાગોરની નિમણૂક એવા સમયે થઈ […]

વાંચન ચાલુ રાખો
At present Information Dwell: અમેરિકાએ ઈરાની લશ્કરી સ્થળો પર નવો હુમલો કર્યો, IRGCએ વળતો જવાબ આપ્યો

At present Information Dwell: અમેરિકાએ ઈરાની લશ્કરી સ્થળો પર નવો હુમલો કર્યો, IRGCએ વળતો જવાબ આપ્યો

At present Newest information dwell replace 27 June 2026 saturday: શુક્રવારે મોડી રાત્રે યુએસ સેનાએ ઈરાની લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ આપી કે તેણે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસના ઈરાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ગુરુવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. […]

વાંચન ચાલુ રાખો
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, પાકિસ્તાન, જમ્મુ-કશ્મીર અને દિલ્હી-NCR માં આંચકા અનુભવાયા

અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, પાકિસ્તાન, જમ્મુ-કશ્મીર અને દિલ્હી-NCR માં આંચકા અનુભવાયા

Afghanistan earthquake : અફઘાનિસ્તાનના હિન્દુ કુશ વિસ્તારમાં 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જ્યારે તેના આંચકા પાકિસ્તાન, જમ્મુ-કશ્મીર અને દિલ્હી-NCR માં પણ અનુભવાયા હતા. આ દરમિયાન, નેટીઝન્સે ભૂકંપની તીવ્રતા અને અનુભવો શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ 215 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. રોઇટર્સના અહેવાલ […]

વાંચન ચાલુ રાખો
રામ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યું નિવેદન, કહ્યું – ભક્તો દ્વારા આપવામાં આવેલા ઘરેણાં, ચાંદીની ઇંટો સુરક્ષિત

રામ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યું નિવેદન, કહ્યું – ભક્તો દ્વારા આપવામાં આવેલા ઘરેણાં, ચાંદીની ઇંટો સુરક્ષિત

Ayodhya Ram Mandir Donation Row : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું છે કે ભક્તો દ્વારા આપવામાં આવેલા તમામ ઘરેણાં, ચાંદીની ઇંટો વગેરે સુરક્ષિત છે. સાથે ટ્રસ્ટે તાજેતરની ઘટનાઓ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને ભક્તોને નિષ્પક્ષ તપાસની ખાતરી પણ આપી હતી. તાજેતરમાં સિંધી સમુદાયે ચાંદીની ઈંટો […]

વાંચન ચાલુ રાખો
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં, ડોનાલ્ડ ટ્રમ્પ 2027ની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં, ડોનાલ્ડ ટ્રમ્પ 2027ની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે

India-US commerce deal : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2027ની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. આ અંગેની માહિતી ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે  IANS ને આપેલા ઇન્ટરવ્યૂમાં આપી હતી. ટ્રમ્પની આ મુલાકાત એવા સમયે થવાની છે જ્યારે બંને દેશો લાંબા સમયથી રાહ જોવાતા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અને ઉર્જા, રક્ષા અને તકનીકી ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવાનો […]

વાંચન ચાલુ રાખો
કેન્દ્રીય મંત્રી ભાગીરથ ચૌધરીને મળી 99 લાખની સબસિડી, પોતાના જ મંત્રાલયમાંથી યોજનાનો લાભ મળવા પર ઉઠ્યા સવાલ

કેન્દ્રીય મંત્રી ભાગીરથ ચૌધરીને મળી 99 લાખની સબસિડી, પોતાના જ મંત્રાલયમાંથી યોજનાનો લાભ મળવા પર ઉઠ્યા સવાલ

Bhagirath Choudhary 99 lakh subsidy: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીને કાકડીની ખેતી માટે ₹9.9 મિલિયન (આશરે $1.9 મિલિયન) ની સરકારી સબસિડી મળી હતી. તેઓ અજમેરના સંસદ સભ્ય છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે કેન્દ્રીય મંત્રીને આ સબસિડી ત્રણ મહિના પહેલા તેમના મંત્રાલય હેઠળની એક સરકારી […]

વાંચન ચાલુ રાખો
Aaj nu havaman: દેશમાં ચોમસું સક્રિય, 10 કલાકમાં 16 રાજ્યોમાં જોરદાર વરસાદની ચેતવણી, હવામાન વિભાગની નવી આગાહી

Aaj nu havaman: દેશમાં ચોમસું સક્રિય, 10 કલાકમાં 16 રાજ્યોમાં જોરદાર વરસાદની ચેતવણી, હવામાન વિભાગની નવી આગાહી

At this time Climate forecast: વરસાદની રાહ જોઈ રહેલા ઘણા ઉત્તર ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી થોડી રાહત મળવાની છે. હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ગુજરાત સહિત 16 રાજ્યો માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી કરી છે.  આ સમયગાળા દરમિયાન, 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 10 કલાકમાં […]

વાંચન ચાલુ રાખો
‘હવે ભાજપની ‘લંકા’ અને ‘લંકાધિપતિ’ નો અંત થશે’, રામ મંદિર વિવાદ પર યોગી અને મોદી પર અખિલેશ યાદવનો આકરો પ્રહાર

‘હવે ભાજપની ‘લંકા’ અને ‘લંકાધિપતિ’ નો અંત થશે’, રામ મંદિર વિવાદ પર યોગી અને મોદી પર અખિલેશ યાદવનો આકરો પ્રહાર

શુક્રવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સપા વડા અખિલેશ યાદવે રામ મંદિરમાં દાન ચોરી અંગે ભાજપ અને યુપી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમના સત્તાવાર X હેન્ડલ પર લખીને તેમણે લખ્યું છે કે ભાજપના સામ્રાજ્યનો અંત નજીક છે. રામ મંદિર દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ સપા વડાએ આ પોસ્ટ […]

વાંચન ચાલુ રાખો
સોલિસિટર જનરલ તુષાર મહેતા મોદી સરકાર માટે કેમ ખાસ છે? મળ્યું ચોથી વાર એક્સટેન્શન!

સોલિસિટર જનરલ તુષાર મહેતા મોદી સરકાર માટે કેમ ખાસ છે? મળ્યું ચોથી વાર એક્સટેન્શન!

Tushar Mehta Solicitor Basic: કોર્ટરુમમાં કેન્દ્ર સરકાર માટે ઢાલ બની ઉભા રહેતા સોલિસિટર જનરલ તુષાર મહેતા મોદી સરકાર માટે ખાસ છે. કાશ્મીરથી લઈને રામ મંદિર, નાગરિકત્વના મુદ્દાઓથી લઈને ઇલેક્ટોરલ ફંડિંગ જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર અદાલતમાં સરકારના મુખ્ય બચાવકર્તા રહેલા 61 વર્ષીય તુષાર મહેતાને મોદી સરકારમાં ચોથી વાર એક્સટેન્શન મળ્યું છે. જે એમની કાબેલિયત અને […]

વાંચન ચાલુ રાખો
ઉજ્જૈન જમીન વિવાદ: મુખ્યમંત્રી મોહન યાદવ સામે કોંગ્રેસ આક્રમક, ભાજપ આવ્યું બચાવમાં!

ઉજ્જૈન જમીન વિવાદ: મુખ્યમંત્રી મોહન યાદવ સામે કોંગ્રેસ આક્રમક, ભાજપ આવ્યું બચાવમાં!

Ujjain Land Controversy CM Mohan Yadav: મધ્ય પ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર સામેનો જમીન વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક્સક્લુઝિવ અહેવાલ બાદ કોંગ્રેસ દ્વારા આ મામલે સીએમના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રહારો થઇ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ મુખ્યમંત્રીના બચાવમાં મેદાને ઉતર્યું છે. જોકે મુખ્યમંત્રી દ્વારા આ મામલે મૌન સેવાઇ […]

વાંચન ચાલુ રાખો
વેનેઝુએલામાં ભારે વિનાશ: 235 લોકોના મોત, હજારો ગુમ; રાહત અને બચાવ કામગીરી ચાલુ

વેનેઝુએલામાં ભારે વિનાશ: 235 લોકોના મોત, હજારો ગુમ; રાહત અને બચાવ કામગીરી ચાલુ

Venezuela earthquake 2026: વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 235 પર પહોંચી ગયો છે, જેમાં ઓછામાં ઓછા 4,300 લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ હજારો લોકો ગુમ થયાના અહેવાલ છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે સાંજે વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5 ની તીવ્રતાના ભૂકંપને એક સદીથી વધુ સમયમાં […]

વાંચન ચાલુ રાખો
સાવધાન! ઇન્સ્ટાગ્રામ પર સમસ્યાઓ ઉકેલવાના નામે ચાલે છે મોટું કૌભાંડ, દિલ્હી પોલીસે 2 ઠગની કરી ધરપકડ

સાવધાન! ઇન્સ્ટાગ્રામ પર સમસ્યાઓ ઉકેલવાના નામે ચાલે છે મોટું કૌભાંડ, દિલ્હી પોલીસે 2 ઠગની કરી ધરપકડ

Instagram Cyber Fraud Case: ઇન્સ્ટાગ્રામ પર ‘ઓલ પ્રોબ્લેમ સોલ્વ’ નામનું ફેઇથ હીલિંગ પેજ બનાવીને લોકોની આસ્થા અને લાચારીનો ફાયદો ઉઠાવતા એક મોટા સાયબર સ્કેમનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. પંજાબના મોહાલીથી ઝડપાયેલા ગણેશ અને મનદીપ સિંહ નામના બે નકલી આધ્યાત્મિક ગુરુઓએ “અનવર અલી મૌલાના જી” ના નામે દેશભરના અંદાજે 2,000 લોકો સાથે છેતરપિંડી કરી છે. […]

વાંચન ચાલુ રાખો
Defined: શું પાસપોર્ટથી ભારતીય નાગરિકતા સાબિત થતી નથી? સમજો કાનૂન અને નિયમ

Defined: શું પાસપોર્ટથી ભારતીય નાગરિકતા સાબિત થતી નથી? સમજો કાનૂન અને નિયમ

Passport proof of citizenship : વિદેશ મંત્રાલયે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય પાસપોર્ટ મુખ્યત્વે યાત્રા દસ્તાવેજ છે અને તેને નાગરિકતાના પ્રમાણ તરીકે જોવું જોઈએ નહીં. આ નિવેદનથી મૂંઝવણ ઊભી થઈ છે કારણ કે મોટાભાગના ભારતીયો માટે પાસપોર્ટ એ ભારત દ્વારા જારી કરાયેલ સૌથી પ્રમાણિક દસ્તાવેજ છે, જેના પર દેશનું નામ હોય છે, જે વિશ્વભરમાં […]

વાંચન ચાલુ રાખો
કાશ્મીરમાં આર્મીના જવાનોનો પોલીસ સ્ટેશન પર હુમલો, કર્નલ અને મેજર સહિત 40 જવાનો સામે FIR

કાશ્મીરમાં આર્મીના જવાનોનો પોલીસ સ્ટેશન પર હુમલો, કર્નલ અને મેજર સહિત 40 જવાનો સામે FIR

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ કર્મચારીઓ પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર કમાન્ડિંગ ઓફિસર સહિત અનેક સૈન્ય કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સેનાએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એફઆઈઆરમાં કર્નલ એન. અરુણ ગાંધી (17 રાષ્ટ્રીય રાઈફલ્સના […]

વાંચન ચાલુ રાખો
4400 કોલ્સ અને 6 ખુલાસો, કેતન હત્યાકાંડમાં સિયાને લઇને શું માહિતી સામે આવી?

4400 કોલ્સ અને 6 ખુલાસો, કેતન હત્યાકાંડમાં સિયાને લઇને શું માહિતી સામે આવી?

Ketan Agrawal Homicide Case : પૂણેમાં કેતન હત્યા કેસમાં ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. ફિયાન્સી સિયા ગોયલથી લઈને તેના કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી પર ગંભીર આરોપો લાગ્યા છે. હાલ સિયા અને ચેતન બંને પોલીસની કસ્ટડીમાં છે. બંનેની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ ઘણા પ્રશ્નોના જવાબ બાકી છે. 18 જૂને કેતનને કથિત રીતે […]

વાંચન ચાલુ રાખો
તમારી પાસે પાસપોર્ટ છે? તો વિદેશ મંત્રાલયની આ વાત ખાસ ધ્યાનમાં રાખજો

તમારી પાસે પાસપોર્ટ છે? તો વિદેશ મંત્રાલયની આ વાત ખાસ ધ્યાનમાં રાખજો

ministry of exterior affairs Indian passport : અત્યારે મોટાભાગના લોકો પાસપોર્ટ ધરાવે છે. જોકે, લોકોમાં માન્યતા છે કે પાસપોર્ટ એટલે ભારતીય નાગરિક હોવાનો પુરાવો છે. જોકે, MEA અધિકારીઓએ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે પાસપોર્ટ ફક્ત મુસાફરી અને ઓળખ દસ્તાવેજ છે, ભારતીય નાગરિકતાનો પુરાવો નથી. એક પ્રશ્નના જવાબમાં અધિકારીઓએ કહ્યું કે પાસપોર્ટ વિદેશમાં ભારતીયોની રાષ્ટ્રીયતા પ્રમાણિત […]

વાંચન ચાલુ રાખો
મદ્રાસ હાઈકોર્ટનો આદેશ: લગ્ન વિવાદમાં માનસિક બીમારીના આક્ષેપ હોય તો દંપતીની ઓળખ ગુપ્ત રહેશે, ‘X, Y’ નામનો ઉપયોગ કરવો ફરજિયાત

મદ્રાસ હાઈકોર્ટનો આદેશ: લગ્ન વિવાદમાં માનસિક બીમારીના આક્ષેપ હોય તો દંપતીની ઓળખ ગુપ્ત રહેશે, ‘X, Y’ નામનો ઉપયોગ કરવો ફરજિયાત

વૈવાહિક વિવાદોમાં માનસિક બીમારીના આક્ષેપોનો સામનો કરી રહેલી વ્યક્તિઓની ગરિમાના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં, મદ્રાસ હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પક્ષકારોના નામ, સરનામાં કે તેમની ઓળખ છતી કરી શકે તેવી અન્ય કોઈ પણ વિગતો જાહેર કર્યા વિના તેમને અનામી રાખવા જોઈએ અને “X” અને “Y” અથવા તેના જેવા જ અનામી શબ્દોથી સંબોધવા જોઈએ. […]

વાંચન ચાલુ રાખો
ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ખામેનેઇના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું

ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ખામેનેઇના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું

Iran president invitations PM Modi : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. પીએમ મોદીને આગામી મહિને  અયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. ખામેનેઈ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા હતા. આ અંતિમ સંસ્કાર જુલાઈ મહિનામાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી […]

વાંચન ચાલુ રાખો
Unique: રામ મંદિર ટ્રસ્ટ ફંડમાં ₹3,500 કરોડ રોકડા છતાં કોઈ SOP નહીં! 2020ના ઓડિટ રિપોર્ટમાં પણ ગેરરીતિની શંકા વ્યક્ત કરાઇ હતી!

Unique: રામ મંદિર ટ્રસ્ટ ફંડમાં ₹3,500 કરોડ રોકડા છતાં કોઈ SOP નહીં! 2020ના ઓડિટ રિપોર્ટમાં પણ ગેરરીતિની શંકા વ્યક્ત કરાઇ હતી!

ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં અબજો રૂપિયાનું દાન આવી ચૂક્યું છે. પરંતુ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય સંચાલન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ મુજબ, ટ્રસ્ટની સ્થાપનાના ગણતરીના મહિનાઓમાં જ એક પ્રતિષ્ઠિત ઓડિટ ફર્મે તેના મેનેજમેન્ટને “અત્યંત બિનવ્યાવસાયિક” ગણાવ્યું હતું. આમ છતાં […]

વાંચન ચાલુ રાખો
At the moment Information Dwell: પાકિસ્તાનમાં ગર્જ્યા ઈરાની રાષ્ટ્રપતિ, મિસાઈન કાર્યક્રમ વિશ્વે સ્પષ્ટપણે બોલ્યા

At the moment Information Dwell: પાકિસ્તાનમાં ગર્જ્યા ઈરાની રાષ્ટ્રપતિ, મિસાઈન કાર્યક્રમ વિશ્વે સ્પષ્ટપણે બોલ્યા

At the moment Newest information reside replace 24 June 2026 wednesday: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે ઈરાન તેની મિસાઈલ ક્ષમતાઓ અંગે કોઈની સાથે વાટાઘાટો કરશે નહીં. પાકિસ્તાનની મુલાકાતે આવેલા પેઝેશ્કિયાને ઈરાનના મિસાઈલ કાર્યક્રમને દેશના સંરક્ષણ માટે આવશ્યક ગણાવ્યો છે.  ઈસ્લામાબાદમાં તેમણે કહ્યું કે જો ઈરાન પાસે મિસાઈલ કાર્યક્રમ ન હોત, તો અમેરિકા અને […]

વાંચન ચાલુ રાખો
Aaj nu havaman: દેશમાં ચોમાસું જામ્યું, આજે 19 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી, 90 kmની ઝડપે ફૂંકાશે પવન

Aaj nu havaman: દેશમાં ચોમાસું જામ્યું, આજે 19 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી, 90 kmની ઝડપે ફૂંકાશે પવન

At the moment Climate forecast: દેશભરના ઘણા રાજ્યોમાં હવામાન ફરી એકવાર બગડવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ અનુસાર આજે બુધવારે 24 જૂને ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. 90 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે વિનાશ સર્જી શકે છે.  આ સમયગાળા દરમિયાન ખેડૂતો, માછીમારો અને નદી કિનારે […]

વાંચન ચાલુ રાખો
મધ્યપ્રદેશમાં મોટો રાજકીય ભૂકંપ: ઉજ્જૈન જમીન સોદા મામલે ઘેરાયા CM મોહન યાદવ, કોંગ્રેસ આક્રમક

મધ્યપ્રદેશમાં મોટો રાજકીય ભૂકંપ: ઉજ્જૈન જમીન સોદા મામલે ઘેરાયા CM મોહન યાદવ, કોંગ્રેસ આક્રમક

ઉજ્જૈન જમીન વિવાદ ઉગ્ર બની રહ્યો છે. સીએમના પરિવાર દ્વારા ખરીદાયેલી જમીન વિવાદમાં કોંગ્રેસે CM મોહન યાદવનું રાજીનામું અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના તપાસ અહેવાલનો હવાલો આપીને સોમવારે કોંગ્રેસે મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર અને તેમની સાથે જોડાયેલી રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી જમીનની ખરીદી અંગે વળતો પ્રહાર કર્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
પૂણેમાં  ‘સોનમ જેવો કાંડ’, પ્રેમી માટે ફિયાન્સને ઉંડી ખીણમાં ધકેલી મારી નાખ્યો, ત્રીજા પ્રયાસમાં હત્યા માટે સફળ થયા

પૂણેમાં ‘સોનમ જેવો કાંડ’, પ્રેમી માટે ફિયાન્સને ઉંડી ખીણમાં ધકેલી મારી નાખ્યો, ત્રીજા પ્રયાસમાં હત્યા માટે સફળ થયા

Lohagad Fort demise : ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે તમને સોનમ રઘુવંશીનું નામ યાદ જ હશે. આ તે જ સોનમ જેના પર તેના પતિને ધક્કો મારીને મારી નાખવાનો આરોપ હતો. આવો જ મામલો હવે પૂણેમાંથી સામે આવ્યો છે. જોકે ભૂમિકાઓ બદલાઈ ગઈ છે. સોનમે લગ્ન પછી આ કૃત્ય કર્યું હતું, પરંતુ આ ઘટના લગ્ન પહેલા […]

વાંચન ચાલુ રાખો