બિહાર: લખીસરાયમાં અશોકધામ મંદિરમાં ભાગદોડમાં 7 લોકોના મોત, અનેક ઘાયલ
Ashokdham mandir stampede : સોમવારે બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં સાત ભક્તોના મોત થયા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ મંદિર પરિસરમાં ભાગદોડ મચી ગઈ હતી. લખીસરાય જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, ભીડ વધુ હોવાને કારણે બેરિકેડ તૂટી ગયા અને લોકો એકબીજા પર પડી ગયા, જેના કારણે […]
વાંચન ચાલુ રાખો