માંજલપુર બેઠક પર ઐતિહાસિક રાજકીય ગરમાવો, અન્ય તમામ ફોર્મ રદ થતાં હવે BJP વિરુદ્ધ કોંગ્રેસનો સીધો જંગ

માંજલપુર બેઠક પર ઐતિહાસિક રાજકીય ગરમાવો, અન્ય તમામ ફોર્મ રદ થતાં હવે BJP વિરુદ્ધ કોંગ્રેસનો સીધો જંગ

ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક માટે 30 જુલાઈના રોજ યોજાનારી પેટાચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. ચૂંટણી મેદાનમાં ફક્ત બે ઉમેદવારો બચ્યા છે જેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધાનો માહોલ સર્જાયો છે. એવું નથી કે અન્ય લોકોએ ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો ન હતો. ઘણા વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બે મુખ્ય પક્ષોના ઉમેદવારો […]

વાંચન ચાલુ રાખો
બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

ગુજરાતમાં એડવાન્સ્ડ ઓન્કોલોજી (કેન્સર સારવાર) ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. અમદાવાદની જાણીતી HCG આસ્થા કેન્સર સેન્ટરે પ્રાઈમરી રિફ્રેક્ટરી લિમ્ફોમા (બ્લડ કેન્સર)ના દર્દી પર પ્રથમ વખત અત્યંત જટિલ ગણાતી CAR-T સેલ થેરાપી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સારવાર બાદ દર્દીને નવજીવન મળ્યું છે. આ અગાઉ દર્દી પર કિમોથેરાપી અને ઈમ્યુનોથેરાપીની કોઈ સકારાત્મક અસર થઈ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદની જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે સદીઓ જૂનો ઇતિહાસ, ભવ્ય પરંપરાઓ અને હિન્દુ-મુસ્લિમ એકતા એટલે કે સામ્પ્રદાયિક સૌહાર્દનું જીવંત પ્રતીક છે. ઓડિશાના પુરી પછી દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા છે. આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે, જેને લઈ ભક્તો […]

વાંચન ચાલુ રાખો
દેશમાં ગુજરાતનો ડંકો ! કમાણી અને ખર્ચ મામલે દિલ્હી-મુંબઈથી પણ આગળ આ 3 શહેર

દેશમાં ગુજરાતનો ડંકો ! કમાણી અને ખર્ચ મામલે દિલ્હી-મુંબઈથી પણ આગળ આ 3 શહેર

દેશના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિને લઈને CNBC Awaaz દ્વારા રજૂ કરાયેલા વિશ્લેષણમાં ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કમાણી અને ખર્ચના મામલે નાના નાના શહેરો દિલ્હી અને મુબંઈ જેવા મોટા શહેરોને પણ ટક્કર મારી ચૂક્યા છે. તેમાં પણ ગુજરાતના આ 3 શહેરે દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મેળવતા રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત […]

વાંચન ચાલુ રાખો
Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Ahmedadaba Jagannath Rathyatra Historical past : અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો […]

વાંચન ચાલુ રાખો
અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે

અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનપેટીમાંથી રોકડ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે આઉટસોર્સ્ડ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, 5 મેના રોજ ચિરાગ […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra Ahmedabad 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં ગજરાજ ભડકે નહીં અને બેકાબૂ ન થાય તેની માટે ખાસ દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદની કરી અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે સઘન તપાસ શરૂ

અમદાવાદ રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદની કરી અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે સઘન તપાસ શરૂ

Gujarat ATS search operation: અષાઢી બીજના આડે હવે માટ્ર બે દિવસ બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન કોઈ ખરાબ ઘટના ન બને તે માટે ગુજરાત એટીએસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ રથયાત્રાના બે દિવસ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા પાટણના સિદ્ધપુરમાં સર્ચ […]

વાંચન ચાલુ રાખો
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકને ફેમ ઇન્ડિયા સર્વેમાં દેશના સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદ કરાયા

ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકને ફેમ ઇન્ડિયા સર્વેમાં દેશના સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદ કરાયા

ગુજરાતના રાજકારણ અને દિલ્હી સંસદ ભવનથી એક ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકને ‘ફેમ ઈન્ડિયા–એશિયા પોસ્ટ’ દ્વારા કરવામાં આવેલા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સર્વેક્ષણમાં દેશના ટોપ-5 ‘સર્વશ્રેષ્ઠ સાંસદ 2026’ (Greatest Parliamentarian) તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંસદમાં તેમની જબરદસ્ત સક્રિયતા, નિયમિત ઉપસ્થિતિ અને જનહિતના મુદ્દાઓને મજબૂતીથી રજૂ કરવાના આધારે આ શ્રેષ્ઠ […]

વાંચન ચાલુ રાખો
કલોલમાં મહિલાનો નહાતો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરનાર યુવકની હત્યા! પોલીસે દંપતીની કરી ધરપકડ

કલોલમાં મહિલાનો નહાતો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરનાર યુવકની હત્યા! પોલીસે દંપતીની કરી ધરપકડ

ગાંધીનગર જિલ્લામાં એક દંપતીએ 20 વર્ષીય પાડોશીનું ગળું દબાવીને હત્યા કરી હતી. એવો આરોપ છે કે મૃતક યુવક 30 વર્ષીય મહિલાને જાતીય સંબંધ બનાવવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે લગભગ બે મહિના પહેલા ગુપ્ત રીતે આરોપી મહિલાનો નહાવાનો વીડિયો તેના મોબાઇલ ફોન પર રેકોર્ડ કર્યો હતો. પોલીસને શંકા છે કે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે દોડશે 2 નવી સ્પેશિયલ ટ્રેનો, જાણો શેડ્યૂલ અને સ્ટોપેજ

ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે દોડશે 2 નવી સ્પેશિયલ ટ્રેનો, જાણો શેડ્યૂલ અને સ્ટોપેજ

Valsad Velankanni Particular Prepare : પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. દક્ષિણ રેલવેએ ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુને જોડવા માટે બે નવી વિશેષ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો ખાસ કરીને તમિલનાડુના પ્રસિદ્ધ તીર્થસ્થળ વેલંકન્ની જતા શ્રદ્ધાળુઓ માટે મોટી રાહત આપશે. સાથે જ પ્રવાસીઓ અને […]

વાંચન ચાલુ રાખો
માંજલપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી, ભાજપના સતીશ પટેલ સામે મુકાબલો

માંજલપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી, ભાજપના સતીશ પટેલ સામે મુકાબલો

Manjalpur By Elections: કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ અંગે પાર્ટી દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે, જેમાં ભીખાભાઈ રબારીને સત્તાવાર ઉમેદવાર તરીકે નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ માંજલપુર-145 વિધાનસભા […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો, 10 પોઈન્ટમાં તમામ માહિતી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો, 10 પોઈન્ટમાં તમામ માહિતી

ચોમાસાની શરૂઆત સાથે જ ચેપી રોગોની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીઓની સાથે ગુજરાતમાં હાલમાં ચાંદીપુરા વાયરસનો ખતરો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચેપી રોગથી અત્યાર સુધીમાં 5 બાળકો મૃત્યુ પામ્યા છે. જોકે આમાંથી ચાર બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચાંદીપુરા વાયરસ સીધા મગજ પર હુમલો […]

વાંચન ચાલુ રાખો
અમિત શાહે અમદાવાદમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી; ₹405 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું

અમિત શાહે અમદાવાદમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી; ₹405 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત  અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. 405 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની  ઉપસ્થિતિમાં સાયન્સ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પડ્યો 40,000 કરોડનો બોજ, હાઈકોર્ટ પહોંચ્યો વળતરનો વિવાદ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પડ્યો 40,000 કરોડનો બોજ, હાઈકોર્ટ પહોંચ્યો વળતરનો વિવાદ

મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં અવરોધ ઉભો થતો હોય તેવું લાગી રહ્યું છે. મુખ્ય પ્રોજેક્ટ મેનેજરે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વસન સત્તામંડળ (LARRA) દ્વારા જારી કરાયેલા ઊંચા જમીન વળતરના આદેશોને પગલે આ ₹1.1 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી […]

વાંચન ચાલુ રાખો
સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

સિંહને ઉશ્કેર્યો એટલે હુમલો થયો, ગીરની ઘટના પર વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહ દ્વારા યુવક પર કરાયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર વ્યક્તિએ સિંહને ઘેરીને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. વન્યજીવોની સુરક્ષા અને માનવ દખલગીરીને રોકવા માટે સરકાર હવે ગીરમાં વધુ કડક નિયમો લાગુ કરવા જઈ રહી […]

વાંચન ચાલુ રાખો
સુરત શહેરમાં પૂર રાહત સહાય: 1185 અસરગ્રસ્તોને રૂ.35.21 લાખની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાયનું વિતરણ કરાયું

સુરત શહેરમાં પૂર રાહત સહાય: 1185 અસરગ્રસ્તોને રૂ.35.21 લાખની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાયનું વિતરણ કરાયું

સુરત શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાના વિસ્તારોમાં ખાડીપૂર, પાણી ભરવાના કારણે થયેલ માનવ મૃત્યુ/ઈજા તેમજ સ્થાવર જંગમ મિલકતને થયેલ નુકસાન સામે કેશડોલ્સ, ઘરવખરી, કપડાની સહાય આપવા માટે જિલ્લા કલેકટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વે અંગેની કામગીરી તાત્કાલિક હાથ ધરીને પુર્ણ કરી શકાય તે માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 227 જેટલા કર્મયોગીઓની […]

વાંચન ચાલુ રાખો
ચાણસ્મા મામલતદાર કચેરીમાં ACBનો સપાટો, વિધવા સહાયના દાખલા માટે લાંચ લેતો ઓપરેટર ઝડપાયો

ચાણસ્મા મામલતદાર કચેરીમાં ACBનો સપાટો, વિધવા સહાયના દાખલા માટે લાંચ લેતો ઓપરેટર ઝડપાયો

ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પાટણ એસીબીની ટીમે એક સફળ ડિકોય ટ્રેપ ગોઠવીને ચાણસ્મા મામલતદાર કચેરીની વિધવા સહાય શાખાના આઉટસોર્સિંગ કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ગરીબ અને અસહાય મહિલાઓને મળતી વિધવા સહાયના જરૂરી સરકારી દાખલા […]

વાંચન ચાલુ રાખો
Surat Flood: સુરત પુર પીડિતો માટે સહાય, હર્ષ સંઘવીની હાઇલેવલ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા

Surat Flood: સુરત પુર પીડિતો માટે સહાય, હર્ષ સંઘવીની હાઇલેવલ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા

Surat Flood Reduction Package deal : સુરત શહેરમાં ભયંકર પુરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. પુર પીડિતોને રાહત આપવા રાજ્યના નાયમ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ 9 જુલાઇએ મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક યોજી હતી. જેમા પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વ, વળતર અને કેશ ડોલ ચૂકવવાની ઘોષણા કરવામાં આવી છે. […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચોમાસા દરમિયાન આ 5 અદભુત ધોધ જરૂરથી જોવા જોઈએ, પ્રકૃતિની સુંદરતા જોવા આજે જ બનાવો પ્લાન

ગુજરાતમાં ચોમાસા દરમિયાન આ 5 અદભુત ધોધ જરૂરથી જોવા જોઈએ, પ્રકૃતિની સુંદરતા જોવા આજે જ બનાવો પ્લાન

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ગુજરાતના પ્રકૃતિના અદભુત નજારાઓ ખીલી ઉઠ્યા છે. રાજ્યના ભવ્ય અને પ્રખ્યાત ધોધ સક્રિય થતાં જ પ્રકૃતિપ્રેમીઓ માટે વીકેન્ડ માણવાના ઉત્તમ સ્થળો તૈયાર થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના પ્રખ્યાત ધોધ અત્યારે પોતાના પૂર્ણ વેગ સાથે વહી રહ્યા છે. 1. ગીરા ધોધ: ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરા ધોધ […]

વાંચન ચાલુ રાખો
અમરેલીમાં સિંહ-સિંહણના મિલનમાં ખલેલ પહોંચાડવી યુવકને ભારે પડી, સિંહે હુમલો કર્યો અને પછી…

અમરેલીમાં સિંહ-સિંહણના મિલનમાં ખલેલ પહોંચાડવી યુવકને ભારે પડી, સિંહે હુમલો કર્યો અને પછી…

અમરેલી જિલ્લામાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે જ્યાં સિંહના હુમલામાં 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. વન વિભાગના એક અધિકારીએ ગુરુવારે આ વિગતોની પુષ્ટિ કરી છે. મૃતકની ઓળખ સોહેલ મુંજાવર તરીકે થઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત થી હરિદ્વાર જવા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ, જાણો ટ્રેનનું ટિકિટ ભાડુ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત

ગુજરાત થી હરિદ્વાર જવા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ, જાણો ટ્રેનનું ટિકિટ ભાડુ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત

Veraval To Haridwar Trains Particulars : ગુજરાતીઓ માટે ઉત્તરાખંડ પહોંચવું સરળ બન્યું છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાત – ઉત્તરાખંડ માટે નવી ટ્રેન શરૂ કરી છે. રેલવે દ્વારા જુલાઈ મહિનામાં આ રૂટ પર નવી સાપ્તાહિક વિશેષ ટ્રેન શરૂ કરવામાં છે. આનાથી બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ટ્રેન પ્રવાસ સુવિધાજનક બનશે. અહીં વેરાવળ હરિદ્વાર સાપ્તાહિક […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં આકાશી આફતે ભારે તબાહી મચાવી, 3800 થી વધુ લોકોનું રેસ્ક્યૂ અને જાનમાલનું ભારે નુકસાન, 24 લોકોના મોત

સુરતમાં આકાશી આફતે ભારે તબાહી મચાવી, 3800 થી વધુ લોકોનું રેસ્ક્યૂ અને જાનમાલનું ભારે નુકસાન, 24 લોકોના મોત

Surat Flood: સુરતમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં 358 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નીચાણવાળા વિસ્તારોમાંથી 3,800 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વીજળી પડવા, ઝાડ પડવા અને ડૂબવા જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં છેલ્લા બે દિવસમાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં મેઘતાંડવથી રેલ્વે વ્યવહાર ખોરવાયો, આજે અને આવતીકાલે આટલી ટ્રેનો રદ્દ રહેશે

ગુજરાતમાં મેઘતાંડવથી રેલ્વે વ્યવહાર ખોરવાયો, આજે અને આવતીકાલે આટલી ટ્રેનો રદ્દ રહેશે

ગુજરાતના સુરત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલ્વેના વિવિધ વિભાગોમાં ટ્રેન સેવાઓ ભારે ખોરવાઈ ગઈ છે. ગુજરાતમાં વડોદરા અને સુરતમાં પૂરનો સૌથી વધુ ભોગ બન્યા છે. પાણી ભરાઈ જવાને કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. પાટા પર પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરી પર અસર પડી છે. […]

વાંચન ચાલુ રાખો