‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

UDISE+ Experiences On Gujarat College Dropout Ratio : ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ‘ભણશે ગુજરાત’ ની ગુલબાંગો વચ્ચે શિક્ષણ મંત્રાલયના એક અહેવાલમાં ગુજરાતને ‘રેડ ઝોન’માં મૂકવામાં આવ્યું છે. આ અહેવાલ અનુસાર રાજ્યની માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ (વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ છોડી દેવાનો દર) દર 15 ટકાથી વધુ નોંધાયો છે. સરળ શબ્દોમાં કહીયે તો રાજ્યમાં […]

વાંચન ચાલુ રાખો
સુરેન્દ્રનગરમાં સરપંચનો પતિ અને ડેપ્યુટી સરપંચ ₹5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

સુરેન્દ્રનગરમાં સરપંચનો પતિ અને ડેપ્યુટી સરપંચ ₹5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ઊંટડી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા લાંચ કેસમાં ગુજરાત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ની ટીમે મંગળવારે સરપંચના પતિ અને ડેપ્યુટી સરપંચને રંગે હાથે ₹5 લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી. આરોપીઓએ શરૂઆતમાં ગામમાં નિયત સ્થળેથી રેતી કાઢવાની પરવાનગી આપવાના બદલામાં ₹6.30 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યા બાદ બંને આરોપીઓને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચોમાસું જામ્યું, 173 તાલુકામાં મેઘ મહેર, વલસાડ- નવસારીમાં મુશળધાર વરસાદ, કપરાડામાં 15.63 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ચોમાસું જામ્યું, 173 તાલુકામાં મેઘ મહેર, વલસાડ- નવસારીમાં મુશળધાર વરસાદ, કપરાડામાં 15.63 ઈંચ વરસાદ ખાબક્યો

Immediately Gujarat rain fall information: ગુજરાતમાં ફરીથી ચોમાસું જામ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વલસાડ, નવસારી જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 173 […]

વાંચન ચાલુ રાખો
Gujarat Monsoon Journey: ગુજરાતનું વિલ્સન હિલ સ્ટેશન ચોમાસામાં ફરવા માટે ઉત્તમ સ્થળ

Gujarat Monsoon Journey: ગુજરાતનું વિલ્સન હિલ સ્ટેશન ચોમાસામાં ફરવા માટે ઉત્તમ સ્થળ

Greatest Vacationer Locations In Gujarat Monsoon Journey: ગુજરાતમાં ચોમાસામાં ફરવા માટે વિલ્સન હિલ સ્ટેશન અદભુત સ્થળ છે, જ્યાં લીલાછમ પહાડ, ધોધ સાથે દરિયા કિનારાનો સુંદર નજારો પણ જોવા મળે છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં માધ્યમિક શિક્ષણનો મોટો પડકાર: 15.7% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે

ગુજરાતમાં માધ્યમિક શિક્ષણનો મોટો પડકાર: 15.7% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે

Gujarat Faculty Dropout: શિક્ષણ મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવાનો એટલે કે ડ્રોપઆઉટ દર 15.7 ટકા છે, જ્યારે દેશનો સરેરાશ દર 9.5 ટકા છે. આ આંકડા દર્શાવે છે કે પ્રાથમિક શિક્ષણ પછી વિદ્યાર્થીઓને શાળામાં જાળવી રાખવામાં ગુજરાતને મુશ્કેલી પડી રહી છે. અહેવાલમાં ગુજરાતને રેડ ઝોનમાં સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો દરોડો, ₹39.57 કરોડના ગેરકાયદે ફટાકડા જપ્ત અને 2 ગોડાઉન સીલ

અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો દરોડો, ₹39.57 કરોડના ગેરકાયદે ફટાકડા જપ્ત અને 2 ગોડાઉન સીલ

અમદાવાદના રામોલ વિસ્તારમાં બનેલી ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટના બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક સચેતતા દાખવવામાં આવી રહી છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોડસર-અમથાપુર રોડ પર આવેલા ‘અંબિકા ટ્રેડ લિંક’ નામના બે ગોડાઉનમાંથી પોલીસે અંદાજે ₹39.57 કરોડની કિંમતના 65,954 બોક્સ ગેરકાયદે ફટાકડા જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ગોડાઉનનું લાયસન્સ માર્ચ માસમાં પૂર્ણ થઈ […]

વાંચન ચાલુ રાખો
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને નદીઓમાં પૂરનો ખતરો

અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને નદીઓમાં પૂરનો ખતરો

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને નદીઓમાં પૂર આવવાનું જોખમ રહેલું છે. હવામાન નિષ્ણાત […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં વરસાદની ફરી જમાવટ! 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં વરસાદની ફરી જમાવટ! 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ ખાબક્યો

In the present day Gujarat rain fall knowledge: ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સક્રિય થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં 8.19 […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો પર પોલીસ કાર્યવાહી, ઘણા લોકોની અટકાયત

અમદાવાદમાં સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો પર પોલીસ કાર્યવાહી, ઘણા લોકોની અટકાયત

ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થકો અને સીજેપી (CJP) ના સભ્યો શિક્ષણ પદ્ધતિમાં સુધારાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી છે. સોમવારે અમદાવાદમાં બે વિરોધ સ્થળોએથી કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં બહાર આવેલા ઘણા લોકોની અટકાયત કરવામાં આવી […]

વાંચન ચાલુ રાખો
મહાકાળી ધામ પાવાગઢમાં ₹359 કરોડનો મેગા માસ્ટર પ્લાન, ભક્તોની સંખ્યા થઈ બમણી

મહાકાળી ધામ પાવાગઢમાં ₹359 કરોડનો મેગા માસ્ટર પ્લાન, ભક્તોની સંખ્યા થઈ બમણી

‘મહાકાલી મંદિર-પાવાગઢ’ તીર્થસ્થળ દેશ અને વિશ્વભરના પ્રવાસીઓ અને ભક્તો માટે એક ખૂબ જ લોકપ્રિય વારસો અને ધાર્મિક પર્યટન સ્થળ છે. પ્રાચીન કાળથી પાવાગઢ દેવીના ભક્તો માટે શ્રદ્ધા અને આદરનું કેન્દ્ર રહ્યું છે. વધુમાં પાવાગઢ-મહાકાળી મંદિર સહિત સમગ્ર ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં અંકિત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પાવાગઢ-ચાંપાનેરમાં સુવિધાઓ અને માળખાગત સુવિધાઓના […]

વાંચન ચાલુ રાખો
આણંદના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

આણંદના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

પોલીસે વલસાડ રેલ્વે સ્ટેશન પરથી 4 વર્ષની બાળકીના અપહરણ અને ક્રૂર હત્યાના આરોપસર આરોપીને આણંદ જિલ્લામાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ધરપકડ કરાયેલા આરોપી સુરેશ પરમારે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. પોલીસ માહિતી અનુસાર આ ઘટના સોમવારે સવારે બની હતી જ્યારે […]

વાંચન ચાલુ રાખો
દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું ગુજરાત, જાણો બીજા અને ત્રીજા ક્રમે કયા રાજ્યો?

દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું ગુજરાત, જાણો બીજા અને ત્રીજા ક્રમે કયા રાજ્યો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝનને સાકાર કરવાના પ્રયાસમાં ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ દેશના પ્રથમ ‘ઈન્વેસ્ટમેન્ટ ફ્રેંડલીનેસ ઇન્ડેક્સ 2026’ માં ગુજરાતે 56.6 ના સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 17 મુખ્ય રાજ્યોના મૂલ્યાંકનમાં મહારાષ્ટ્ર (53.7) અને […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત અને 15 ઇજાગ્રસ્ત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Ahmedabad Firecracker Manufacturing facility Hearth : અમદાવાદમાં શનિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આાગની ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફેક્ટરીમાં આ ઘટના બની હતી.  અમદાવાદના મહેમદપુરમાં ટેલેન્ટ ફટાકડાની […]

વાંચન ચાલુ રાખો
કેન્દ્ર સરકાર તરફથી અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર

કેન્દ્ર સરકાર તરફથી અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજુર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 852.93 […]

વાંચન ચાલુ રાખો
75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે

75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે

Gujarat : રાજ્યના ખેડૂતો, જમીન માલિકો અને ડેવલપર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઇ છે. આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત ATS એ જૈશના વધુ 5 આતંકીઓને ઝડપી પાડ્યા, ટાઈમ બોમ્બ બનાવી બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો ખુલાસો

ગુજરાત ATS એ જૈશના વધુ 5 આતંકીઓને ઝડપી પાડ્યા, ટાઈમ બોમ્બ બનાવી બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો ખુલાસો

ગુજરાત એટીએસ એ કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા કુલ આતંકવાદીઓની સંખ્યા હવે 13 પર પહોંચી ગઈ છે. અગાઉ 3 જુલાઈના રોજ આઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જૈશના આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલું કાવતરું અત્યંત ખતરનાક હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ બોમ્બ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ! ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, રાજકોટના પડઘરીમાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ! ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, રાજકોટના પડઘરીમાં સૌથી વધુ 2.24 ઈંચ વરસાદ

At the moment Gujarat rain fall information: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અષાઢી બીજના દિવસે મેઘાએ અમીછાંટણા કર્યા હતા. જોકે, કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 112 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદનો નવો રાઉન્ડ શરું થતાં […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઇ છે.  ગુજરાત સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં અગાઉ ક્યારે ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો છે.  જગન્નાથ મંદિરના […]

વાંચન ચાલુ રાખો
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 7 કરોડના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો થશે ભવ્ય કાયાકલ્પ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 7 કરોડના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો થશે ભવ્ય કાયાકલ્પ

ભારતીય રેલવેની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં ગોધરા રેલવે સ્ટેશનનું નવીનીકરણ ₹7 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. મુસાફરો માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનને આધુનિક, સુલભ, સલામત અને મુસાફરો-કેન્દ્રિત ડિઝાઇન આપવામાં આવી છે. વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકેના જણાવ્યા અનુસાર, પુનઃવિકાસ કાર્યમાં મુખ્ય સ્ટેશન બિલ્ડિંગને અત્યાધુનિક સુવિધાઓ સાથે […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે.  અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે […]

વાંચન ચાલુ રાખો
jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

Ahmedabad jagannath rath yatra 2026 reside: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આજે 16 જુલાઈ 2026, ગુરુવારે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.  અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ […]

વાંચન ચાલુ રાખો
નંદાસણ પોલીસનો સપાટો, ઇરાણા ગામેથી 68.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહન જપ્ત

નંદાસણ પોલીસનો સપાટો, ઇરાણા ગામેથી 68.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહન જપ્ત

મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે કડી પોલીસ અને નંદાસણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઇરાણા ગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક બંધ પતરાના શેડવાળા ગોડાઉનમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરી છે. નંદાસણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં ન્યાય અપાવવાના નામે વકીલે જ 13 વર્ષની ગેંગરેપ પીડિતા પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ

સુરતમાં ન્યાય અપાવવાના નામે વકીલે જ 13 વર્ષની ગેંગરેપ પીડિતા પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ

સુરતમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક વકીલે બળાત્કાર પીડિતાની આર્થિક તંગીનો ફાયદો ઉઠાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. સગીર છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેના વકીલે તેના પર બળાત્કાર કર્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો વિગતો […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 Ahmedabad Jagannath Temple : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે. તેના આગલા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાનને સોનાવેશમાં શણગારવામાં આવે છે. આખા […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં ઓછા બજેટમાં ભરપૂર મજા, ઉત્તર ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન તારંગા ફરાવનો બનાવો પ્લાન

ચોમાસામાં ઓછા બજેટમાં ભરપૂર મજા, ઉત્તર ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન તારંગા ફરાવનો બનાવો પ્લાન

Source link

વાંચન ચાલુ રાખો