શું મોડી રાત્રે ખાવાથી બ્લડ સુગરનું લેવલ વધે છે?

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | મોડી રાત્રે ડિનર કરવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધી શકે છે. જ્યારે અમે એક એક્સપર્ટને પૂછ્યું કે આવું કેમ છે, ત્યારે તેમને આ જવાબ મળ્યો કે આપણા શરીરની જૈવિક ઘડિયાળ પાચન અને ઇન્સ્યુલિનની ક્રિયાને નિયંત્રિત કરે છે. દિવસ દરમિયાન ખાસ કરીને સવાર અને બપોરે, આપણા કોષો હોર્મોન ઇન્સ્યુલિન પ્રત્યે વધુ પ્રતિભાવશીલ […]

વાંચન ચાલુ રાખો
‘ફૂડ સિક્વન્સિંગ’ શું છે? બ્લડ સુગર કંટ્રોલ કરવામાં કેવી રીતે મદદ કરે?

‘ફૂડ સિક્વન્સિંગ’ શું છે? બ્લડ સુગર કંટ્રોલ કરવામાં કેવી રીતે મદદ કરે?

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઘણીવાર ઘણા બધા ડાયટ  નિયંત્રણોની જરૂર પડે છે. ખાસ કરીને ભાત અને રોટલી આપણા રોજિંદા આહારનો મુખ્ય ભાગ છે. આ ખોરાકમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ સુગરના લેવલને ઝડપથી વધારી શકે છે, તેથી ઘણા લોકો તેમને સંપૂર્ણપણે ટાળે છે અથવા તેમનું સેવન નોંધપાત્ર રીતે ઘટાડે છે. બ્લડ […]

વાંચન ચાલુ રાખો
શું ડાયાબિટીસમાં ખાંડ કરતાં તેલ નુકસાનકારક છે? અભ્યાસમાં શું આવ્યું સામે?

શું ડાયાબિટીસમાં ખાંડ કરતાં તેલ નુકસાનકારક છે? અભ્યાસમાં શું આવ્યું સામે?

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | આપણે એવું માની લઈએ છીએ કે ડાયાબિટીસ એટલે ખાંડ કે મીઠાઈ પર આજીવન પ્રતિબંધ! પરંતુ તાજેતરના એક આશ્ચર્યજનક અભ્યાસે આ વિચારને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડ કરતાં રસોઈ તેલ વધુ ખતરનાક છે. આપણી જાણ વગર, આપણા રોજિંદા ખોરાકમાં રહેલું વનસ્પતિ તેલ […]

વાંચન ચાલુ રાખો
અચાનક બ્લડ સુગર લેવલ વધી રહ્યું છે? એક ચમચી ફણગાવેલા કઠોળ ખાવ, જાણો નિષ્ણાતની સલાહ

અચાનક બ્લડ સુગર લેવલ વધી રહ્યું છે? એક ચમચી ફણગાવેલા કઠોળ ખાવ, જાણો નિષ્ણાતની સલાહ

જીવનશૈલી | વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેમ ભારતમાં પણ તેનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. બેઠાડુ જીવનશૈલી, વધુ પડતું ગળ્યું ખાવું અને પ્રોસેસ્ડ ખોરાક, તણાવ અને સ્થૂળતા આના મુખ્ય કારણો છે. ડોકટરો ભાર મૂકે છે કે એકવાર ડાયાબિટીસનું નિદાન થઈ જાય પછી તે સંપૂર્ણપણે મટી શકતું નથી, પરંતુ યોગ્ય આહાર અને જીવનશૈલી […]

વાંચન ચાલુ રાખો
ડાયાબિટીસના દર્દીઓ ખાલી પેટે પલાળેલી બદામ ખાય તો શું થાય?

ડાયાબિટીસના દર્દીઓ ખાલી પેટે પલાળેલી બદામ ખાય તો શું થાય?

ડાયાબિટીસ માટે આહાર | જીવનશૈલી | બદામ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે એમાં હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાઇબર અને આવશ્યક વિટામિન્સ હોય છે, હેલ્થ એક્સપર્ટ હંમેશા જીવનશૈલીના રોગો ધરાવતા લોકો માટે બદામનો દૈનિક આહારમાં સમાવેશ કરવાની ભલામણ કરે છે.  ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈપણ ખોરાકને યોગ્ય રીતે સમજવો અને તેનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, […]

વાંચન ચાલુ રાખો
ડાયાબિટીસથી બચવું હોય તો આ આદતો ભૂલી જાઓ, ડોક્ટરની ખાસ સલાહ!

ડાયાબિટીસથી બચવું હોય તો આ આદતો ભૂલી જાઓ, ડોક્ટરની ખાસ સલાહ!

ડાયાબિટીસ માટે આહાર | જીવનશૈલી | ડાયાબિટીસ એવી બીમારી છે જેના મોટાભાગના લોકો શિકાર બન્યા છે. શું તમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કે બ્લડ સુગરનું નામ સાંભળીને જ સુગરને દોષ આપો છો? ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું મુખ્ય કારણ માત્ર વધારે સુગર ખાવી એ જ નથી, તો શું છે કારણો? બ્લડ સુગર વધવું અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સએ કેટલીક કૌટુંબિક આદતો પર […]

વાંચન ચાલુ રાખો
ખાંડ કે મીઠાઈ નહીં! આ હેલ્ધી ખોરાક બ્લડ સુગરમાં વધારો કરી શકે

ખાંડ કે મીઠાઈ નહીં! આ હેલ્ધી ખોરાક બ્લડ સુગરમાં વધારો કરી શકે

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | ખાંડ નહીં, મીઠાઈ નહીં, એક એવો ખોરાક જે અજાણમાં લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધારી શકે છે. ઉપમા હોય કે દલિયા નાસ્તામાં સોજીનો ઉપયોગ અને ભારતીય પરિવારોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓના ડાયટમાં સોજી સલામત છે? આ અંગે અનેક પ્રશ્નો છે.  જ્યુપિટર હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. સ્વાતિ ગોરે […]

વાંચન ચાલુ રાખો
ઉપવાસ કર્યા પછી બ્લડ સુગર કેમ વધવા લાગે છે? એક્સપર્ટએ શું આપી સલાહ?

ઉપવાસ કર્યા પછી બ્લડ સુગર કેમ વધવા લાગે છે? એક્સપર્ટએ શું આપી સલાહ?

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | “શું લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી લોહીમાં બ્લડ સુગર લેવલ ઓછું ન થવું જોઈએ? તો 13 કલાક ઉપવાસ કર્યા પછી રીડિંગ 8 કલાક ઉપવાસ કર્યા પછી કરતાં કેમ વધારે હતું?” આ એક એવો પ્રશ્ન છે જે ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે. જોકે લાંબા સમય સુધી ફાસ્ટિંગ કરવાથી હંમેશા બ્લડ […]

વાંચન ચાલુ રાખો
ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત! આ ‘સુપરફૂડ્સ’ દવા વગર સુગર કંટ્રોલમાં રહેશે

ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત! આ ‘સુપરફૂડ્સ’ દવા વગર સુગર કંટ્રોલમાં રહેશે

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ સુગર ટેસ્ટ કરાવવા જોઈએ. સવારે ખાલી પેટે અને ભોજન પછી સુગર લેવલ અલગ અલગ હોય છે. જો ઉપવાસ દરમિયાન બ્લડ સુગર લેવલ 80 થી 100 ની વચ્ચે હોય, તો તે સામાન્ય છે.  જો ભોજન પછી તે […]

વાંચન ચાલુ રાખો
શું ઇડલી ખાવાથી બ્લડ સુગર વધે છે?

શું ઇડલી ખાવાથી બ્લડ સુગર વધે છે?

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | સાઉથ ઈન્ડિયન નાસ્તામાં ઈડલી મુખ્ય ભૂમિકા ભજવતો હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે, તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન કેવી રીતે કરવું તે અંગે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. ઈડલી મોટાભાગે ચોખા અને દાળ સાથે બનાવવામાં આવે છે. શું ઇડલી ખાવાથી શુગર વધે છે? ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ઈડલીમાં કાર્બોહાઈડ્રેટ્સનું […]

વાંચન ચાલુ રાખો
ડાયાબિટીસના દર્દીઓ સોજી કેટલી ખાઈ શકે? શું તે બ્લડ સુગર લેવલ પર અસર કરે?

ડાયાબિટીસના દર્દીઓ સોજી કેટલી ખાઈ શકે? શું તે બ્લડ સુગર લેવલ પર અસર કરે?

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | ઉપમાથી લઈને હલવા સુધી, સોજી આપણા રસોડામાં ઘણી વાનગી બનાવવા માટે એક અનિવાર્ય ઘટક છે. પરંતુ જ્યારે ડાયાબિટીસના દર્દીઓની વાત આવે છે, ત્યારે સોજીને ડાયટમાં શામેલ કરી શકાય છે કે કેમ તે હંમેશા પ્રશ્નાર્થ રહે છે. પુણેની જ્યુપિટર હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી કન્સલ્ટન્ટ ડૉ. સ્વાતિ ગોરે આપેલો જવાબ નોંધપાત્ર છે. ડૉક્ટરે સ્પષ્ટતા […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas: ડાયાબિટીસ અને ફેટી લિવર દર્દી આ 5 સફેદ વસ્તુનું સેવન ટાળે, ડોક્ટરે પાસેથી જાણો ડાયટ ચાર્ટ

Well being Ideas: ડાયાબિટીસ અને ફેટી લિવર દર્દી આ 5 સફેદ વસ્તુનું સેવન ટાળે, ડોક્ટરે પાસેથી જાણો ડાયટ ચાર્ટ

Fatty Liver And Diabetes Food regimen Chart: ફેટી લિવર આજના સમયની સૌથી સામાન્ય લિવરની સમસ્યાઓમાંની એક છે. પહેલા તેને સ્થૂળતા અને આલ્કોહોલના સેવન સાથે જોડાયેલી તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે તે પાતળા લોકો, દારૂનું સેવન ન કરનાર વ્યક્તિઓ અને બાળકોમાં પણ જોવા મળે છે. ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, ફેટી લિવરને હળવાશથી લેવું જોખમી હોઈ શકે […]

વાંચન ચાલુ રાખો
ચોમાસાનું સુપરફૂડ,બ્લડ સુગર કંટ્રોલ કરશે, ડાયાબિટીસમાં આ ફ્રૂટ કેલતું ખાવું?

ચોમાસાનું સુપરફૂડ,બ્લડ સુગર કંટ્રોલ કરશે, ડાયાબિટીસમાં આ ફ્રૂટ કેલતું ખાવું?

જીવનશૈલી | ડાયાબિટીસ (diabetes) ધરાવતા લોકો ફળો ખાઈ શકે છે કે નહીં તે અંગે હંમેશા એક મોટી ચિંતા રહે છે. સાચો જવાબ એ છે કે ડાયાબિટીસ ધરાવતા લોકો ફળો ખાઈ શકે છે. પરંતુ તમારે ખાવામાં આવતા ફળોની માત્રા અને પસંદગી વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ફળોમાં ફ્રુક્ટોઝ, એક કુદરતી ખાંડ હોય છે, તેમાં શરીરને […]

વાંચન ચાલુ રાખો
દાડમનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય કયો? ડાયાબિટીસ દર્દી એ કેવી રીતે સેવન કરવું જોઇએ? જાણો નિષ્ણાંત પાસેથી

દાડમનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય કયો? ડાયાબિટીસ દર્દી એ કેવી રીતે સેવન કરવું જોઇએ? જાણો નિષ્ણાંત પાસેથી

Pomegranate Juice Drink Finest Time : દાડમ એક એવું ફળ છે જે માત્ર તેનો સુંદર દેખાવ જ નહીં પણ તેના સ્વાદ માટે પણ પ્રખ્યાત છે. દાડમ એક એવું ફળ છે જે લગભગ આખું વર્ષ જોવા મળે છે. લોકો તેને સીધી છાલ કાઢીને ખાવાનું તેમજ રસ બનાવીને પીવાનું પસંદ કરે છે. આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી, […]

વાંચન ચાલુ રાખો
શું ભીંડા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે? ડાયાબિટીસના દર્દીઓ માટે કેવા?

શું ભીંડા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે? ડાયાબિટીસના દર્દીઓ માટે કેવા?

જીવનશૈલી | ડાયાબિટીસ માટે આહાર | સ્વસ્થ ખાવાની આદતોમાં ભીંડા (Okra) નું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. માત્ર એક શાકભાજી જ નહીં, તે ઔષધીય ગુણધર્મોનો ભંડાર છે. ન્યુટ્રિશનિસ્ટઓ પ્રમાણિત કરે છે કે ભીંડા એક ઉત્તમ દવા છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને જેઓ તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માંગે છે તેમના માટે. સ્વાદ અને […]

વાંચન ચાલુ રાખો
Sattu Advantages: ડાયાબિટીસ દર્દી માટે સત્તુ ફાયદાકારક છે? બ્લડ શુગર પર કેવી અસર કરે છે? ડાયાબિટોલોજિસ્ટ પાસેથી જાણો

Sattu Advantages: ડાયાબિટીસ દર્દી માટે સત્તુ ફાયદાકારક છે? બ્લડ શુગર પર કેવી અસર કરે છે? ડાયાબિટોલોજિસ્ટ પાસેથી જાણો

Summer time Food plan Tip For Diabetic Sufferers : ઉનાળામાં સત્તુને દેશી સુપરફૂડ’ માનવામાં આવે છે, જે માત્ર પેટને ઠંડુ કરે છે એટલું જ નહીં, પરંતુ ઉર્જાનો એક મહાન સ્ત્રોત પણ છે. સત્તુનું સેવન શરીરની ગરમીને નિયંત્રિત કરે છે તેમજ પાચનમાં સુધારો કરે છે. સત્તુની રોટલી બનાવી અથવા શરબત બનાવીને પીવાથી શરીર ઠંડુ રહે છે […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas: શક્કરટેટી ઉનાળાનું સુપર ફ્રુટ કેમ કહેવાય છે? ડાયાબિટીસ દર્દી માટે કેટલું સુરક્ષિત છે?

Well being Ideas: શક્કરટેટી ઉનાળાનું સુપર ફ્રુટ કેમ કહેવાય છે? ડાયાબિટીસ દર્દી માટે કેટલું સુરક્ષિત છે?

Summer season Superfruit Muskmelon Advantages For Diabetes: શક્કરટેટી ઉનાળાનું સુપરફૂડ કહેવામાં આવે છે. ઉનાળામાં વધતી ગરમી અને તડકા વચ્ચે શરીરને હાઇડ્રેટેડ રાખવું એ કોઈ પડકારથી ઓછું નથી. આવી સ્થિતિમાં કુદરતે આપણને તરબૂચના રૂપમાં વરદાન આપ્યું છે. 90 ટકાથી વધુ પાણી અને ઓછી કેલરી વાળું આ ફળ માત્ર તરસ જ નહીં, પરંતુ કિડની અને ત્વચા માટે […]

વાંચન ચાલુ રાખો
Diabetes Ideas: દ્રાક્ષ સહિત આ 5 ફળ ખાવાથી બ્લડ શુગર પર કેવી અસર થાય છે? ડાયેટિશિયન પાસેથી જાણો

Diabetes Ideas: દ્રાક્ષ સહિત આ 5 ફળ ખાવાથી બ્લડ શુગર પર કેવી અસર થાય છે? ડાયેટિશિયન પાસેથી જાણો

Finest Fruits For Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગર સાથે સંકળાયેલી બે સ્થિતિ છે, એક હાઈ બ્લડ સુગર છે, જેને હાયપરગ્લાયકેમિયા  (Hyperglycemia) કહેવામાં આવે છે, અને બીજી લો બ્લડ સુગર છે, જેને હાઈપોગ્લાયકેમિયા (Hypoglycemia) કહેવામાં આવે છે. બંને કિસ્સાઓમાં, બ્લડ શુગર લેવલ સામાન્ય રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્લડ શુગર લેવલ ઓછું હોવું પણ સ્વાસ્થ્ય માટે પણ […]

વાંચન ચાલુ રાખો
બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે ક્યારે પાણી પીવું જોઈએ? ડોકટરે આપી ટિપ્સ

બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે ક્યારે પાણી પીવું જોઈએ? ડોકટરે આપી ટિપ્સ

ડાયાબિટીસ માટે આહાર | જીવનશૈલી | ઘણા લોકો જાણતા નથી કે બ્લડ સુગર લેવલ (blood sugar ranges) અને હાઇડ્રેશન (hydration) વચ્ચે સીધો સંબંધ છે. ડાયાબિટીસ (diabetes) અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ધરાવતા લોકો માટે સારા સ્વાસ્થ્યને જાળવવા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જેમ દૂધમાં ચા ઓછી કરવામાં આવે ત્યારે તે ઘટ્ટ બને છે, તેવી […]

વાંચન ચાલુ રાખો
Candy Potato: ડાયાબિટીસ દર્દી શક્કરિયા ખાઇ શકે છે? જાણો સેવન કરવાની સાચી રીત અને ફાયદા

Candy Potato: ડાયાબિટીસ દર્દી શક્કરિયા ખાઇ શકે છે? જાણો સેવન કરવાની સાચી રીત અને ફાયદા

Candy Potato Advantages : શિયાળાની ઋતુ આવતાની સાથે જ બજારોમાં શક્કરિયા જોવા મળે છે. તે બટાકા જેવું લાગે છે, પરંતુ તેનો સ્વાદ સહેજ મીઠો હોય છે. મોટાભાગના લોકો તેને માત્ર એક સ્વાદિષ્ટ નાસ્તો માને છે, પરંતુ હકીકતમાં, શક્કરિયા પોષણનો ખજાનો છે. તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે તેમજ તેને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે […]

વાંચન ચાલુ રાખો
Diabetes Suggestions: ડાયાબિટીસ દર્દી આ 6 ફળનું સેવન કરે, બ્લડ શુગર લેવલ વધશે નહીં

Diabetes Suggestions: ડાયાબિટીસ દર્દી આ 6 ફળનું સેવન કરે, બ્લડ શુગર લેવલ વધશે નહીં

Diabetes Food regimen Suggestions In Gujarati : ડાયાબિટિસ દર્દીએ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવા માટે આહારની કાળજી રાખવી જરૂરી છે. ડાયાબિટીશ દર્દીએ ફળનું સેવન પણ સાવચેતીપૂર્વક જરૂરી છે, કારણ કે તેમા પણ કુદરતી મીઠાશ હોય છે. મોટાભાગના લોકો માને છે કે બધા ફળો બ્લડ સુગરનું સ્તર વધારે છે. પરંતુ તે સાચું નથી. મુંબઈ સેન્ટ્રલ સ્થિત […]

વાંચન ચાલુ રાખો