ગુજરાતમાં સરકારી શાળાઓની 10 લાખ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન, ₹.46 કરોડથી વધુનું બજેટ મંજૂર

રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ-6 થી 12ની કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે રૂ. 46.68 કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ની  સુવિધા સુનિશ્ચિત કરાઈ છે.  આ પહેલ હેઠળ સરકારી […]

વાંચન ચાલુ રાખો

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારકની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત, PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન

શુક્રવારે વડોદરાની મુલાકાત દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિર્માણાધીન ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું નિરીક્ષણ કર્યું અને ચાલી રહેલા કાર્યની વ્યાપક સમીક્ષા કરી હતી. કલ્યાણ નગરમાં આ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. કામાટીબાગમાં જે થોડે દૂર સ્થિત અસ્પૃશ્યતાના ડંખનો અનુભવ કર્યા પછી આંબેડકર રડી પડ્યા હતા. આ સ્થળ બાબાસાહેબની ‘સંકલ્પભૂમિ’ તરીકે ઓળખાય છે. દર […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતના શ્રમિકો માટે ખુશખબર: ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં મળશે મફત સારવાર

ગુજરાતના શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમ અને રોજગાર વિભાગ તેમજ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા એક મોટો અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમિકોને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર સરળતાથી મળી રહે તે માટે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રાજ્યની 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે MoU (મૂળભૂત સમજૂતી કરાર) કરવામાં […]

વાંચન ચાલુ રાખો

સેન્ડફ્લાય, મચ્છર, જીવાત… બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા; 5 અઠવાડિયામાં ગુજરાતમાં 25 મોત, રહસ્ય બન્યો ચાંદીપુરા વાયરસ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV)નો ફેલાવો સતત ચિંતાનો વિષય બની ગયો છે. લગભગ પાંચ અઠવાડિયામાં આ વાયરસથી 25 બાળકો મૃત્યુ પામ્યા છે, જ્યારે રાજ્ય સરકારે 39 બાળકોમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મોટા પાયે ટેસ્ટિંગ કરવા છતા વૈજ્ઞાનિકો હજુ સુધી સંક્રમણના વર્તમાન ફેલાવાને ચલાવતા ચોક્કસ વાહક અથવા સ્ત્રોતને ઓળખી શક્યા નથી. […]

વાંચન ચાલુ રાખો

હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી, ‘ભૂતિયા ડિમોલિશન’ બાદ મોટી કાર્યવાહી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં બુલડોઝર કાર્યવાહી અને અનધિકૃત ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દર્શાવેલા કડક વલણ બાદ રાજ્ય શાસનમાં મોટી હલચલ મચી ગઈ છે. હાઈકોર્ટની ટિપ્પણીઓના 24 કલાકની અંદર જ સરકારે 2009 બેચના IAS અધિકારી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. ‘ભૂતિયા ડિમોલિશન’ બાદ ખુરસી ગઈ 30 મે, […]

વાંચન ચાલુ રાખો

Gujarat Information: ગુજરાતમાં 10735 રજિસ્ટર્ડ કતલખાના, સમગ્ર દેશમાં પાંચમાં ક્રમે

Slaughterhouse In Gujarat : ગુજરાતની અહિંસક અને શાકાહારી રાજ્ય હોવાની છબી હવે ધૂંધળી થઇ રહી છે. ગુજરાત સરકારે રાજ્યમાં 10,735 રજિસ્ટર્ડ કતલખાનાને સત્તાવાર મંજૂરી આપી છે. સાથે જ રાજ્યમાં 2176 કતલખાના ગેરકાયદેસર ધમધમી રહ્યા છે. આ આંકડા જોઇને લાગે છે કે, ચૂંટણી જીવતા માટે ગૌ માતા, ગૌરક્ષા, અહિંસા જેવા શબ્દોથી વોટબેંક જીતનાર હિન્દુત્વ સરકારના શાસનમાં […]

વાંચન ચાલુ રાખો

EDII એ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની કરી ઉજવણી, ગુજરાતની 4 પરંપરાગત હસ્તકલાઓને મળ્યા જીઆઈ ટેગ

અમદાવાદ સ્થિત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કારીગરીને વૈશ્વિક ઓળખ આપવા માટે ચાર મહત્વપૂર્ણ પરંપરાગત હસ્તકલાઓને ભૌગોલિક સંકેત (GI) ટેગિંગ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જસદાન પટારી ક્રાફ્ટ, પાટણ મશરૂ સાડીઓ અને ફેબ્રિક્સ, બનાસકાંઠા એપ્લિક વર્ક […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં દિવ્યાંગ બસ પાસ ડીજીલોકર સાથે લિંક, જાણો મફત મુસાફરી અને રૂ. 4 લાખના વીમાના ફાયદા

ગુજરાતમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે ‘દિવ્યાંગ બસ પાસ’ (વિકલાંગ વ્યક્તિઓ માટે બસ પાસ) ને ડિજીલોકર સાથે સંકલિત કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં આવા 4.42 લાખથી વધુ પાસ જારી કરવામાં આવ્યા છે, જેનાથી લાભાર્થીઓ બધી GSRTC બસોમાં મફત મુસાફરી કરી શકશે. આ પગલું દિવ્યાંગ વ્યક્તિઓને ખૂબ મદદ કરશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. પ્રદ્યુમન […]

વાંચન ચાલુ રાખો
ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રીય ટીમો તૈનાત, સામૂહીક સીરોસર્વે પણ કરાશે

ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રીય ટીમો તૈનાત, સામૂહીક સીરોસર્વે પણ કરાશે

ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે તૈયારીઓને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય સંયુક્ત આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT) તૈનાત કરી છે. વધુમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (PHEOC) ને સહાય પૂરી પાડવા માટે સક્રિય કરવામાં આવ્યું છે. NJORT માં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 22 બાળકોના કરૂણ મોત, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 22 બાળકોના કરૂણ મોત, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ

ચોમાસા દરમિયાન ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV) ના કેસોમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 બાળકો વાયરસથી મૃત્યુ પામ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, 184 શંકાસ્પદ કેસમાંથી 35 માં ચેપની પુષ્ટિ થઈ છે, જ્યારે 11 નમૂનાઓના પરીક્ષણ અહેવાલો હજુ રાહ જોવાઈ રહી છે. હાલમાં સાત બાળકો વિવિધ સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે તમામ સરકારી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ઉદ્યોગોને મોટી રાહત, GPCBએ CCA રિન્યુઅલની જટિલ પ્રક્રિયા બંધ કરી, હવે આ રીતે મળશે એક્સ્ટેન્શન

ગુજરાતમાં ઉદ્યોગોને મોટી રાહત, GPCBએ CCA રિન્યુઅલની જટિલ પ્રક્રિયા બંધ કરી, હવે આ રીતે મળશે એક્સ્ટેન્શન

 Gujarat Air pollution Management Board  : ગુજરાતમાં વેપાર-ઉદ્યોગને વધુ વેગ આપવા અને ‘ઈઝ ઓ ફ ડૂઈંગ બિઝનેસ’ની દિશામાં રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  (GPCB) દ્વારા રાજ્યના તમામ નાના -મોટા ઉદ્યોગોને રાહત આપતાં  ‘Consolidated Consent and Authorization’ (CCA) ના રિન્યુઅલની જૂની અને જટિલ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરી […]

વાંચન ચાલુ રાખો
16,086 MW સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જામાં ગુજરાત દેશમાં નંબર-1, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવો કીર્તિમાન

16,086 MW સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જામાં ગુજરાત દેશમાં નંબર-1, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવો કીર્તિમાન

ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. 30 જૂન 2026ના આંકડા મુજબ ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી છે, જે […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Rain: બોપલ-ઘુમામાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

Ahmedabad Rain: બોપલ-ઘુમામાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પાણીના નિકાલની ઝડપી કામગીરી ચકાસી સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓ સાંભળી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ-ઘુમા ક્ષેત્રમાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ […]

વાંચન ચાલુ રાખો
‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

UDISE+ Experiences On Gujarat College Dropout Ratio : ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ‘ભણશે ગુજરાત’ ની ગુલબાંગો વચ્ચે શિક્ષણ મંત્રાલયના એક અહેવાલમાં ગુજરાતને ‘રેડ ઝોન’માં મૂકવામાં આવ્યું છે. આ અહેવાલ અનુસાર રાજ્યની માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ (વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ છોડી દેવાનો દર) દર 15 ટકાથી વધુ નોંધાયો છે. સરળ શબ્દોમાં કહીયે તો રાજ્યમાં […]

વાંચન ચાલુ રાખો
મહાકાળી ધામ પાવાગઢમાં ₹359 કરોડનો મેગા માસ્ટર પ્લાન, ભક્તોની સંખ્યા થઈ બમણી

મહાકાળી ધામ પાવાગઢમાં ₹359 કરોડનો મેગા માસ્ટર પ્લાન, ભક્તોની સંખ્યા થઈ બમણી

‘મહાકાલી મંદિર-પાવાગઢ’ તીર્થસ્થળ દેશ અને વિશ્વભરના પ્રવાસીઓ અને ભક્તો માટે એક ખૂબ જ લોકપ્રિય વારસો અને ધાર્મિક પર્યટન સ્થળ છે. પ્રાચીન કાળથી પાવાગઢ દેવીના ભક્તો માટે શ્રદ્ધા અને આદરનું કેન્દ્ર રહ્યું છે. વધુમાં પાવાગઢ-મહાકાળી મંદિર સહિત સમગ્ર ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં અંકિત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પાવાગઢ-ચાંપાનેરમાં સુવિધાઓ અને માળખાગત સુવિધાઓના […]

વાંચન ચાલુ રાખો
દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું ગુજરાત, જાણો બીજા અને ત્રીજા ક્રમે કયા રાજ્યો?

દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું ગુજરાત, જાણો બીજા અને ત્રીજા ક્રમે કયા રાજ્યો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝનને સાકાર કરવાના પ્રયાસમાં ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ દેશના પ્રથમ ‘ઈન્વેસ્ટમેન્ટ ફ્રેંડલીનેસ ઇન્ડેક્સ 2026’ માં ગુજરાતે 56.6 ના સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. 17 મુખ્ય રાજ્યોના મૂલ્યાંકનમાં મહારાષ્ટ્ર (53.7) અને […]

વાંચન ચાલુ રાખો
75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે

75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે

Gujarat : રાજ્યના ખેડૂતો, જમીન માલિકો અને ડેવલપર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઇ છે. આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને […]

વાંચન ચાલુ રાખો
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં સાપનું ઝેર બનશે ‘સંજીવની’, રાજ્ય સરકાર સ્થાપશે એન્ટી-સ્નેક વેનમ લેબ

ગુજરાતમાં સાપનું ઝેર બનશે ‘સંજીવની’, રાજ્ય સરકાર સ્થાપશે એન્ટી-સ્નેક વેનમ લેબ

ગુજરાત સરકાર હવે રાજ્યમાં જ સાપના ઝેરમાંથી ‘એન્ટી-સ્નેક વેનમ’ (સાપ કરડવાની દવા) બનાવવાનું મોટું આયોજન કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાપનું ઝેર જ લોકો માટે ‘સંજીવની’ બનશે, જેનાથી સર્પદંશના કારણે થતા દર્દીઓના મોતને અટકાવી શકાશે અને સમયસર ઈલાજ મળી રહેશે. ધરમપુર (વલસાડ જિલ્લો) સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) એ ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! વીજ ટાવર અને લાઇન વળતરમાં વધારો, જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, આજીવન મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત

ગુજરાતમાં 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, આજીવન મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત

ગુજરાત સરકારે બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવાના હેતુથી એક અનોખી પહેલ શરૂ કરી છે. રાજ્યના દરેક બાળક માટે હવે ‘હેલ્થ પાસપોર્ટ’ બનાવવામાં આવશે, જેમાં જન્મથી 18 વર્ષની ઉંમર સુધીના સમયગાળાને આવરી લેવામાં આવશે. આ પાસપોર્ટ બાળકના સંપૂર્ણ તબીબી ઇતિહાસ, આરોગ્ય તપાસની વિગતો, પોષણની સ્થિતિ અને વિવિધ બીમારીઓના રેકોર્ડને એક જ દસ્તાવેજમાં એકીકૃત કરશે. […]

વાંચન ચાલુ રાખો
ગિફ્ટ સિટીમાં દારૂ પીવો સસ્તો થયો, વેટમાં મોટો ઘટાડો અને સ્પેશિયલ ડ્યુટી નાબૂદ

ગિફ્ટ સિટીમાં દારૂ પીવો સસ્તો થયો, વેટમાં મોટો ઘટાડો અને સ્પેશિયલ ડ્યુટી નાબૂદ

ગુજરાતમાં વર્ષોથી કડક દારૂબંધી અમલમાં હોવા છતાં ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) આ નિયમમાંથી મુક્ત છે. જોકે રાજ્ય સરકારે ઐતિહાસિક રીતે ત્યાં દારૂના સેવન પર મસમટો ટેક્સ લાદ્યો છે. જકો હવે એક મોટા નિર્ણયમાં ગુજરાતની ભાજપ સરકારે હવે GIFT સિટીમાં દારૂના ભાવ ઘટાડ્યા છે. બે અલગ અલગ નોટિફિકેશન દ્વારા રાજ્ય સરકારે વિદેશી દારૂ […]

વાંચન ચાલુ રાખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી 24માં શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી 24માં શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો રાજ્ય વ્યાપી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઈસ્કુલથી કરાવ્યો હતો. શિક્ષણ સેવા યજ્ઞ સમાન આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ […]

વાંચન ચાલુ રાખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં 20% અનામતનો લાભ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં 20% અનામતનો લાભ મળશે

ગુજરાત સરકારે રાજ્યના ભૂતપૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-III કેડરની જગ્યાઓ માટે સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 20% અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વધુમાં મુખ્યમંત્રીએ ભૂતપૂર્વ અગ્નિવીરોને આવી ભરતી માટે શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવાનો અને નિર્ધારિત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટછાટ આપવાનો નિર્ણય […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ બનશે: આરોગ્ય મંત્રી

અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ બનશે: આરોગ્ય મંત્રી

ગુજરાતમાં કરોડરજ્જુ-સ્પાઇનના રોગોના ભારણને પહોંચી વળવા તેમજ આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. 295 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટના આયોજન-પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી પાનશેરીયાની  અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગવર્નમેન્ટ […]

વાંચન ચાલુ રાખો