અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

Ahmedabad Air India Aircraft Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેશ ક્રેશ દૂર્ઘટનાને આગામી જૂન 2026માં એક વર્ષ થશે. આ વિમાન દૂર્ઘટનામાં 169 મુસાફરોના મૃત્યુ થયા હતા. આ કરુણાંતિક વિમાન અકસ્માતનું કારણ શોધવા એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું યુએસના બોઇંગ પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવશે જેથી તેની કાર્યક્ષમતા અને મજબૂતાઈ તપાસી […]

વાંચન ચાલુ રાખો
એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો કરશે, એરસ્પેસ સંકટ અને રેકોર્ડ ફ્યૂલ કિંમતોએ વધારી મુશ્કેલી

એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો કરશે, એરસ્પેસ સંકટ અને રેકોર્ડ ફ્યૂલ કિંમતોએ વધારી મુશ્કેલી

વિવિધ દેશો દ્વારા લાદવામાં આવેલા મોંઘા જેટ ઇંધણ અને એરસ્પેસ પ્રતિબંધોની અસર હવે એર ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય સંચાલન પર પણ સ્પષ્ટ થઈ રહી છે. એરલાઇને જૂન અને ઓગસ્ટ વચ્ચે પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. એરલાઇને જણાવ્યું હતું કે તે દર મહિને 1,200 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે. આમાં ઉત્તર અમેરિકા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ચાલી રહેલી તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અને રિપોર્ટ એક મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ શુક્રવારે આ માહિતી શેર કરી છે. ગયા વર્ષે થયેલી આ ભયાનક વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હાલમાં શોધવામાં આવી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ થશે શરૂ, માત્ર 3 કલાકમાં પહોંચી જવાશે

અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ થશે શરૂ, માત્ર 3 કલાકમાં પહોંચી જવાશે

શ્રીલંકાની ખાનગી એરલાઇન ફિટ્સએર 15 મેથી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી (નોન-સ્ટોપ) ફ્લાઇટ્સ શરૂ કરવા માટે તૈયાર છે. આ સેવા અઠવાડિયામાં ત્રણ વખત સોમવાર, બુધવાર અને શુક્રવારે કાર્યરત થશે, જેનાથી ગુજરાતથી શ્રીલંકાનો પ્રવાસ સમય ફક્ત ત્રણ કલાકનો થશે. અગાઉ ગુજરાતથી શ્રીલંકા જનારા મુસાફરોને મુંબઈ અથવા ચેન્નાઈ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવી પડતી હતી, જેના કારણે કુલ […]

વાંચન ચાલુ રાખો
Air Ticket Refund Guidelines: વિમાન મુસાફરો માટે ખુશખબર, ફ્લાઇટ ટિકિટ રિફંડ વિશે DGCAના નવા નિયમ જારી

Air Ticket Refund Guidelines: વિમાન મુસાફરો માટે ખુશખબર, ફ્લાઇટ ટિકિટ રિફંડ વિશે DGCAના નવા નિયમ જારી

DGCA Guidelines For Airline Ticket Refund : વિમાન મુસાફરો માટે સારા સમાચાર છે. ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઇન કંપનીઓ માટે ટિકિટ ભાડાના રિફંડ નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમ હેઠળ, મુસાફરો હવે ટિકિગ બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના ચાર્જ વિના એરલાઇન્સ ટિકિટ રદ અથવા બદલી શકે છે. વ્યક્તિના […]

વાંચન ચાલુ રાખો
Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટે બુધવારે એક NGO દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 12 જૂનના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની સત્તાવાર તપાસ નાગરિકોના જીવન, સમાનતા અને સત્ય માહિતી મેળવવાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 12 જૂનના રોજ એર ઇન્ડિયા બોઇંગ 787-8 […]

વાંચન ચાલુ રાખો
Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ […]

વાંચન ચાલુ રાખો
આ એરલાઇન આપી રહી છે સસ્તા ભાવે દેશ-વિદેશમાં ઉડવાની તક, 1350 રુપિયામાં ફ્લાઇટ ટિકિટ બુક કરો

આ એરલાઇન આપી રહી છે સસ્તા ભાવે દેશ-વિદેશમાં ઉડવાની તક, 1350 રુપિયામાં ફ્લાઇટ ટિકિટ બુક કરો

Air India Specific Sale : એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરો માટે મર્યાદિત સમયગાળાની ઓફર વાળી ‘ટાઇમ ટુ ટ્રાવેલ’ સેલની જાહેરાત કરી છે. આ સેલમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર વિશેષ ભાડાની ઓફર કરવામાં આવી રહી છે. આ સેલ અંતર્ગત 16 જાન્યુઆરી 2026 સુધી બુકિંગ કરી શકાય છે. જ્યારે યાત્રાનો સમયગાળો 20 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2026 […]

વાંચન ચાલુ રાખો