દુબઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટમાં ધુમાડો દેખાતા રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, 194 મુસાફરો સુરક્ષિત

દુબઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટમાં ધુમાડો દેખાતા રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, 194 મુસાફરો સુરક્ષિત

સોમવારે દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાઈલટની કાળજીના કારણે પ્લેન રનવે પર સુરક્ષિત રીતે ઉતરી ગયું. એવું જાણવા મળ્યું છે કે પાયલોટે ફ્લાઈટ દરમિયાન ધુમાડો જોયો અને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા અનુસાર, “ઈન્ડિગો ફ્લાઈટ દુબઈથી મુંબઈ જઈ રહી હતી. પાઈલટે કાર્ગો હોલ્ડ એરિયામાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર મોટું અપડેટ, ઓક્ટોબરમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર મોટું અપડેટ, ઓક્ટોબરમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે

Air India Crash: દેશની સૌથી દુ:ખદ હવાઈ દુર્ઘટનાઓમાં સ્થાન મેળવનાર એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની તપાસ એક નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે અમદાવાદ દુર્ઘટના અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે. જોકે સૌથી મહત્વપૂર્ણ પુરાવા કોકપીટ વાતચીત અને આંતરિક ફૂટેજ જાહેર […]

વાંચન ચાલુ રાખો
કચ્છમાં ત્રીજા એરપોર્ટનું ઓપનિંગ, શરૂ થઈ 8 નવી ફ્લાઈટ્સ; જાણો તમામ વિગતો

કચ્છમાં ત્રીજા એરપોર્ટનું ઓપનિંગ, શરૂ થઈ 8 નવી ફ્લાઈટ્સ; જાણો તમામ વિગતો

કચ્છના ઔદ્યોગિક, વાણિજ્યિક અને પ્રવાસન વિકાસ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ભુજ અને કંડલા પછી કચ્છને હવે તેનું ત્રીજું એરપોર્ટ મળ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ અત્યાધુનિક મુન્દ્રા એરપોર્ટનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે જ સ્ટાર એર દ્વારા આઠ નવી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ આધુનિક એરપોર્ટમાં 1,900 મીટર લાંબો […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

સળગેલી કાર અને વાહન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભયંકર વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફેલાઇ હતી, જેના કારણે બીજે મેડિકલ હોસ્ટેલના પાર્કિંગમાં રહેલા વાહનો પણ ક્ષણવારમાં સળગી ગયા હતા. આ ફોટામાં વિમાન દૂર્ઘટનામાં સળગેલી કાર, બાઇક દેખાય છે. Source link

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Air India Aircraft Crash Anniversary : અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકની આજે પ્રથમ વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ થી લંડન જતા એર ઈન્ડિયા બોઇંગ 787 વિમાનના મુસાફરોન ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન હશે. કોઇ લંડન ભણવા, વિદેશમાં સ્થાયી થવા, પોતાના સ્વજનોને […]

વાંચન ચાલુ રાખો
Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

મૃત્યુ માણસને છીનવી શકે છે, પરંતુ એ માણસે પાછળ છોડેલી સ્નેહની સુવાસને ભૂંસી શકતું નથી. સરહદો ભલે ભારત અને પાકિસ્તાનને અલગ કરતી હોય, પણ દિલના તાર જોડાય છે ત્યારે નફરત હારી જાય છે અને માનવતા જીતી જાય છે. ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

Ahmedabad Air India Aircraft Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેશ ક્રેશ દૂર્ઘટનાને આગામી જૂન 2026માં એક વર્ષ થશે. આ વિમાન દૂર્ઘટનામાં 169 મુસાફરોના મૃત્યુ થયા હતા. આ કરુણાંતિક વિમાન અકસ્માતનું કારણ શોધવા એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું યુએસના બોઇંગ પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવશે જેથી તેની કાર્યક્ષમતા અને મજબૂતાઈ તપાસી […]

વાંચન ચાલુ રાખો
એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો કરશે, એરસ્પેસ સંકટ અને રેકોર્ડ ફ્યૂલ કિંમતોએ વધારી મુશ્કેલી

એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો કરશે, એરસ્પેસ સંકટ અને રેકોર્ડ ફ્યૂલ કિંમતોએ વધારી મુશ્કેલી

વિવિધ દેશો દ્વારા લાદવામાં આવેલા મોંઘા જેટ ઇંધણ અને એરસ્પેસ પ્રતિબંધોની અસર હવે એર ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય સંચાલન પર પણ સ્પષ્ટ થઈ રહી છે. એરલાઇને જૂન અને ઓગસ્ટ વચ્ચે પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. એરલાઇને જણાવ્યું હતું કે તે દર મહિને 1,200 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે. આમાં ઉત્તર અમેરિકા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ચાલી રહેલી તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અને રિપોર્ટ એક મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ શુક્રવારે આ માહિતી શેર કરી છે. ગયા વર્ષે થયેલી આ ભયાનક વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હાલમાં શોધવામાં આવી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ થશે શરૂ, માત્ર 3 કલાકમાં પહોંચી જવાશે

અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ થશે શરૂ, માત્ર 3 કલાકમાં પહોંચી જવાશે

શ્રીલંકાની ખાનગી એરલાઇન ફિટ્સએર 15 મેથી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી (નોન-સ્ટોપ) ફ્લાઇટ્સ શરૂ કરવા માટે તૈયાર છે. આ સેવા અઠવાડિયામાં ત્રણ વખત સોમવાર, બુધવાર અને શુક્રવારે કાર્યરત થશે, જેનાથી ગુજરાતથી શ્રીલંકાનો પ્રવાસ સમય ફક્ત ત્રણ કલાકનો થશે. અગાઉ ગુજરાતથી શ્રીલંકા જનારા મુસાફરોને મુંબઈ અથવા ચેન્નાઈ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવી પડતી હતી, જેના કારણે કુલ […]

વાંચન ચાલુ રાખો
Air Ticket Refund Guidelines: વિમાન મુસાફરો માટે ખુશખબર, ફ્લાઇટ ટિકિટ રિફંડ વિશે DGCAના નવા નિયમ જારી

Air Ticket Refund Guidelines: વિમાન મુસાફરો માટે ખુશખબર, ફ્લાઇટ ટિકિટ રિફંડ વિશે DGCAના નવા નિયમ જારી

DGCA Guidelines For Airline Ticket Refund : વિમાન મુસાફરો માટે સારા સમાચાર છે. ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઇન કંપનીઓ માટે ટિકિટ ભાડાના રિફંડ નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમ હેઠળ, મુસાફરો હવે ટિકિગ બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના ચાર્જ વિના એરલાઇન્સ ટિકિટ રદ અથવા બદલી શકે છે. વ્યક્તિના […]

વાંચન ચાલુ રાખો
Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટે બુધવારે એક NGO દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 12 જૂનના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની સત્તાવાર તપાસ નાગરિકોના જીવન, સમાનતા અને સત્ય માહિતી મેળવવાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 12 જૂનના રોજ એર ઇન્ડિયા બોઇંગ 787-8 […]

વાંચન ચાલુ રાખો
Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ […]

વાંચન ચાલુ રાખો
આ એરલાઇન આપી રહી છે સસ્તા ભાવે દેશ-વિદેશમાં ઉડવાની તક, 1350 રુપિયામાં ફ્લાઇટ ટિકિટ બુક કરો

આ એરલાઇન આપી રહી છે સસ્તા ભાવે દેશ-વિદેશમાં ઉડવાની તક, 1350 રુપિયામાં ફ્લાઇટ ટિકિટ બુક કરો

Air India Specific Sale : એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરો માટે મર્યાદિત સમયગાળાની ઓફર વાળી ‘ટાઇમ ટુ ટ્રાવેલ’ સેલની જાહેરાત કરી છે. આ સેલમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર વિશેષ ભાડાની ઓફર કરવામાં આવી રહી છે. આ સેલ અંતર્ગત 16 જાન્યુઆરી 2026 સુધી બુકિંગ કરી શકાય છે. જ્યારે યાત્રાનો સમયગાળો 20 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2026 […]

વાંચન ચાલુ રાખો