jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

Ahmedabad jagannath rath yatra 2026 reside: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આજે 16 જુલાઈ 2026, ગુરુવારે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.  અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ […]

વાંચન ચાલુ રાખો