ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા પછી, ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. અહેવાલ છે કે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પછી BCCIના અધિકારીઓ અજિત અગરકર સાથે બેઠક કરી શકે છે.
