ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો પેઢીઓથી ચાલતી આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ – Gujarati Information | Why Do Indian Dad and mom Make Infants Put on a Silver Moon Pendant? The Actual Conventional and Astrological Purpose

ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો પેઢીઓથી ચાલતી આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ – Gujarati Information | Why Do Indian Dad and mom Make Infants Put on a Silver Moon Pendant? The Actual Conventional and Astrological Purpose

વિડિઓ VIDEO
Spread the love


ચંદ્ર અને ચાંદીનો શું છે સંબંધ? જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મન, ભાવનાઓ, શાંતિ અને માનસિક સંતુલનનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. બીજી તરફ ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચાંદી ધારણ કરવાથી ચંદ્રના શુભ પ્રભાવને મજબૂત કરવામાં મદદ મળે છે. આ જ કારણે નાના બાળકોને ચાંદીનો ચંદ્ર પહેરાવવો અત્યંત શુભ ગણાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *