રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સલામત અને સ્વચ્છ વાતાવરણમાં થાય તે માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. 13 કિમીથી વધુના રૂટ પર સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને આવરી લેતું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 440 સ્વચ્છતા કર્મચારીઓ, 203 ફાયર કર્મચારીઓ, […]
વાંચન ચાલુ રાખો