સ્વાદુપિંડના જટિલ કેન્સરથી પીડાતા 70 વર્ષીય વૃદ્ધાની રોબોટિક સર્જરી દ્વારા સફળ સારવાર, ઓપરેશનના માત્ર 5 જ દિવસમાં દર્દીને રજા

સ્વાદુપિંડના જટિલ કેન્સરથી પીડાતા 70 વર્ષીય વૃદ્ધાની રોબોટિક સર્જરી દ્વારા સફળ સારવાર, ઓપરેશનના માત્ર 5 જ દિવસમાં દર્દીને રજા

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ, સિંધુ ભવન રોડ ખાતે તબીબી ક્ષેત્રે એક પ્રશંસનીય સફળતા મળી છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ આધુનિક રોબોટિક સર્જરીની મદદથી પેન્ક્રિયાટિક (સ્વાદુપિંડ) કેન્સરથી પીડાતા 70 વર્ષીય મહિલાની સફળ સારવાર કરીને જટિલ કેન્સરના નિદાન અને સારવારમાં પોતાની વિશેષ કુશળતા વધુ એકવાર સાબિત કરી છે. આ આધુનિક સારવાર પદ્ધતિને કારણે વૃદ્ધ દર્દીને ખૂબ જ ઝડપી રિકવરી […]

વાંચન ચાલુ રાખો
માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

શું ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે હિન્દુ લગ્નને કાયદેસર રીતે માન્ય ગણી શકાય? ગુજરાત હાઈકોર્ટે આ પ્રશ્ન પર ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો હિન્દુ લગ્નના આવશ્યક ધાર્મિક વિધિઓ ખાસ કરીને સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા લેવા) કરવામાં ન આવ્યા હોય તો લગ્ન ફક્ત નોંધણી અથવા લગ્ન પ્રમાણપત્ર રાખવાથી માન્ય ગણાતા નથી. […]

વાંચન ચાલુ રાખો
દેશની પ્રથમ બુલેટ ટ્રેન આ રૂટ પર થશે શરૂ, સુરત-વાપી વચ્ચે 100 કિમી ઝડપી ટ્રેન દોડશે

દેશની પ્રથમ બુલેટ ટ્રેન આ રૂટ પર થશે શરૂ, સુરત-વાપી વચ્ચે 100 કિમી ઝડપી ટ્રેન દોડશે

India First Bullet Practice Launch: ભારતને આવતા વર્ષે પોતાની પહેલી બુલેટ ટ્રેન મળી જશે. રેલ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ 2027 માં કોમર્શિયલ ઓપરેશન્સ માટે શરૂ થશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટની કુલ લંબાઈ 508 કિમી છે. આમાંથી 348 કિમી ગુજરાતમાં, 156 કિમી મહારાષ્ટ્રમાં અને 4 કિમી દાદરા અને નગર […]

વાંચન ચાલુ રાખો
ચાંગોદરમાં પકડાયેલું 1140 બેગ નકલી બ્લડ પ્લાઝમા લોકો માટે ઘાતક, રિપોર્ટમાં મોટો ખુલાસો

ચાંગોદરમાં પકડાયેલું 1140 બેગ નકલી બ્લડ પ્લાઝમા લોકો માટે ઘાતક, રિપોર્ટમાં મોટો ખુલાસો

અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાંથી 23 જૂને જપ્ત કરાયેલા મિલાવટી બ્લડ પ્લાઝ્માના 1,140 બેગ (યુનિટ) માનવ જીવન માટે જોખમી હોવાનું બહાર આવ્યું છે. બી.જે. મેડિકલ કોલેજ લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટ્સ દર્શાવે છે કે નમૂનાઓની ગુણવત્તા ફૂડ એન્ડ ડ્રગ્સ સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત ધોરણો અને નિયમો કરતાં ઘણી ઓછી છે, જે ઉત્પાદનને આરોગ્ય માટે જોખમી માને છે. જિલ્લા પોલીસ […]

વાંચન ચાલુ રાખો
VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા, મહાજળાભિષેક બાદ ભક્તો ભાવવિભોર

Rath Yatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી પરંપરાગત રથયાત્રા પૂર્વે યોજાતો જળયાત્રા મહોત્સવ આ વર્ષે ભારે હર્ષોલ્લાસ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયો છે. આ મિની રથયાત્રા સમાન ધાર્મિક ઉત્સવમાં સાધુ-સંતો, 14 ગજરાજો, ભજન મંડળીઓ અને માથે કળશ ધારણ કરેલી હજારો સૌભાગ્યવતી મહિલાઓ જોડાઈ હતી. જળયાત્રાની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરેથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા

ગુજરાતમાં લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન હેઠળના શીલજ બીટ ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને એક આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા એસીબીના ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા છે. આ સમગ્ર મામલે ખેડા એસીબી પોલીસ […]

વાંચન ચાલુ રાખો
Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

Rath Yatra 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભવ્ય રથયાત્રા 2026 ની સુરક્ષા અને વહીવટી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાના રૂટ પર આવતા તમામ ભક્તો અને સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કવાયતના ભાગરૂપે દરિયાપુરના જોર્ડન રોડ પર આવેલા એક […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદનો 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ તોડી પડાશે, હવે સંપૂર્ણપણે નવો બ્રિજ બનાવવા AMC લેશે નિર્ણય

અમદાવાદનો 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ તોડી પડાશે, હવે સંપૂર્ણપણે નવો બ્રિજ બનાવવા AMC લેશે નિર્ણય

Ahmedabad Subhash Bridge: અમદાવાદ સ્માર્ટ સિટીના વધુ એક વ્યસ્ત અને મહત્વના બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર બનેલા અને વર્ષોથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા 53 વર્ષ જૂના સુભાષ બ્રિજ ને હવે સંપૂર્ણપણે તોડી પાડીને નવો બનાવવામાં આવશે. ટેકનિકલ રિપોર્ટમાં તિરાડો હોવાનો ખુલાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમિશનર બંછાનિધિ પાણીએ […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સલામત અને સ્વચ્છ વાતાવરણમાં થાય તે માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. 13 કિમીથી વધુના રૂટ પર સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને આવરી લેતું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 440 સ્વચ્છતા કર્મચારીઓ, 203 ફાયર કર્મચારીઓ, […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં બ્લડ પ્લાઝમા બેગમાં મિલાવટનું મોટું કૌભાંડ ઝડપાયું, કેન્સરના દર્દીઓ સાથે રમત કરતા 4 ઝડપાયા

અમદાવાદમાં બ્લડ પ્લાઝમા બેગમાં મિલાવટનું મોટું કૌભાંડ ઝડપાયું, કેન્સરના દર્દીઓ સાથે રમત કરતા 4 ઝડપાયા

અમદાવાદના ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય અને ખાસ કરીને કેન્સરના દર્દીઓના જીવ સાથે ગંભીર ચેડા કરતું એક અત્યંત ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામીણ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે બ્લડ પ્લાઝમા બેગમાં મોટા પાયે ભેળસેળ કરવાના રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી છેલ્લા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદને બદલે આ સ્ટેશનથી દોડશે વંદે ભારત, રેલ્વેએ ટર્મિનલ બદલ્યું અને નવું સમયપત્રક જાહેર કર્યું

અમદાવાદને બદલે આ સ્ટેશનથી દોડશે વંદે ભારત, રેલ્વેએ ટર્મિનલ બદલ્યું અને નવું સમયપત્રક જાહેર કર્યું

અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રેલ્વે બોર્ડે ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફારને મંજૂરી આપી છે. અગાઉ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી કાર્યરત આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન હવે સાબરમતી રેલ્વે સ્ટેશનથી દોડશે. જેના કારણે ટ્રેનનું નામ બદલીને સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવશે. રેલ્વે બોર્ડે આ ફેરફાર લાગુ કરવા માટે પશ્ચિમ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર થયેલી મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. લગ્નના ચાર જ મહિનામાં પત્નીને નદીમાં ફેંકી દઈ અકસ્માતે મોત અને ગુમ થયાની ખોટી વાર્તા ઊભી કરનાર પતિ જ અસલી હત્યારો નીકળ્યો છે. પોલીસ તપાસના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2017 માં કોમલબેન સોલંકીના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં NEET પરીક્ષામાં હિજાબ અને રક્ષા સૂત્રને લઈ હોબાળો, પોલીસે બે લોકોની કરી ધરપકડ

અમદાવાદમાં NEET પરીક્ષામાં હિજાબ અને રક્ષા સૂત્રને લઈ હોબાળો, પોલીસે બે લોકોની કરી ધરપકડ

દેશભરમાં આજે NEET ની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં દરેક કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. છેતરપિંડી અટકાવવા માટે વિદ્યાર્થીઓ પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં એક કેન્દ્ર પર કંઠી અને હિજાબના મુદ્દા પર મોટો હોબાળો મચી ગયો હતો. સુરક્ષા તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને તેમની કંઠી કાઢવા માટે કહેવામાં આવતા વાલીઓએ વાંધો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આગામી એક અઠવાડિયું ધબધબાટી બોલાવશે વરસાદ, 50kmની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સાથે IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી એક અઠવાડિયું ધબધબાટી બોલાવશે વરસાદ, 50kmની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સાથે IMD નું એલર્ટ

Gujarat Climate Forecast: છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં વધઘટ થઈ રહી છે. આગામી અઠવાડિયામાં ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનની સ્થિતિમાં વધુ ફેરફાર થવાની સંભાવના છે, જેમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુજરાતને અડીને આવેલા વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને તેલંગાણા પર વાતાવરણીય પ્રવૃત્તિને કારણે હવામાનમાં ફેરફાર થવાની […]

વાંચન ચાલુ રાખો
24 કલાકમાં બે NEET વિદ્યાર્થીઓની આત્મહત્યા,અમદાવાદનો વિદ્યાર્થી છઠ્ઠા માળેથી કૂદ્યો, તમિલનાડુના વિદ્યાર્થીએ ઝેર પીધું

24 કલાકમાં બે NEET વિદ્યાર્થીઓની આત્મહત્યા,અમદાવાદનો વિદ્યાર્થી છઠ્ઠા માળેથી કૂદ્યો, તમિલનાડુના વિદ્યાર્થીએ ઝેર પીધું

NEET-UG 2026 પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે. 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી હતી. આના કારણે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સી (NTA) માટે મોટી શરમજનક સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણય કેટલાક વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. ઘણા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ બનશે: આરોગ્ય મંત્રી

અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ બનશે: આરોગ્ય મંત્રી

ગુજરાતમાં કરોડરજ્જુ-સ્પાઇનના રોગોના ભારણને પહોંચી વળવા તેમજ આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. 295 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટના આયોજન-પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી પાનશેરીયાની  અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગવર્નમેન્ટ […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં અમદાવાદ નજીક ફરવા માટેના 5 બેસ્ટ સ્થળો, અદ્ભુત વીકએન્ડ ટ્રીપ પ્લાન કરો

ચોમાસામાં અમદાવાદ નજીક ફરવા માટેના 5 બેસ્ટ સ્થળો, અદ્ભુત વીકએન્ડ ટ્રીપ પ્લાન કરો

Source link

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘુ! 1 જુલાઇથી પ્રોપ્રટીના ભાવ 10 ટકા સુધી વધશે : CREDAI

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘુ! 1 જુલાઇથી પ્રોપ્રટીના ભાવ 10 ટકા સુધી વધશે : CREDAI

Ahmedabad Property Value Hike: અમદાવાદમાં ઘર, ફ્લેટ કે ઓફિસ ખરીદવું મોંઘુ થશે. 1 જુલાઇ 2026થી અમદાવાદમાં રિયલ એસ્ટેટના ચાલુ અને નવા પ્રોજેક્ટ બંનેમાં 10 ટકા સુધી ભાવવધારો થશે. તાજેતરમાં ક્રેડાઈ (CREDAI)ની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી, જેમા 400થી બિલ્ડરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી 1 જુલાઇથી પ્રોપર્ટીના ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે. એક બાજુ જીવન […]

વાંચન ચાલુ રાખો
વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

Ahmedabad aviation tragedy: શુક્રવારે અમદાવાદ વિમાન દુર્ઘટનાની પહેલી વર્ષગાંઠ હતી, પરંતુ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) એ કોઈ રિપોર્ટ જારી કર્યો નથી. આમ  બ્યુરો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) દ્વારા અંતિમ અથવા વચગાળાના અહેવાલ માટે નિર્ધારિત 12 મહિનાની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગયો હતો. 12 જૂન, 2025 ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનામાં કુલ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યને કહ્યું- હું હવે કોઈ પ્લેનનો વીડિયો શૂટ નથી કરતો, મને ડર લાગે છે…

અમદાવાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યને કહ્યું- હું હવે કોઈ પ્લેનનો વીડિયો શૂટ નથી કરતો, મને ડર લાગે છે…

ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક નાના ગામનો 18 વર્ષનો આર્યન અંસારી હવે તેના વિસ્તારમાં ‘એરોપ્લેન બોય’ તરીકે ઓળખાય છે. એક વર્ષ પહેલા તે એક સામાન્ય શાળાનો વિદ્યાર્થી હતો જેણે ક્યારેય વિમાન નજીકથી જોયું ન હતું. જોકે 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાથી તેની ઓળખ કાયમ માટે બદલાઈ ગઈ. તે ભયાનક અકસ્માતે 260 […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

સળગેલી કાર અને વાહન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભયંકર વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફેલાઇ હતી, જેના કારણે બીજે મેડિકલ હોસ્ટેલના પાર્કિંગમાં રહેલા વાહનો પણ ક્ષણવારમાં સળગી ગયા હતા. આ ફોટામાં વિમાન દૂર્ઘટનામાં સળગેલી કાર, બાઇક દેખાય છે. Source link

વાંચન ચાલુ રાખો
Gujarat Information LIVE: ગુજરાત સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં હોસ્ટેલ સ્થળ માટે ₹547 કરોડ ફાળવ્યા

Gujarat Information LIVE: ગુજરાત સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં હોસ્ટેલ સ્થળ માટે ₹547 કરોડ ફાળવ્યા

ગયા વર્ષે 12 જૂને ગુજરાતના અમદાવાદમાં એક દુ:ખદ ઘટના બની હતી જેમાં 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મેડિકલ કોલેજ હોસ્ટેલ પર વિમાન અથડાયુ હતું, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. ગુજરાત સરકારે હવે આગમાં બળીને ખાખ થયેલા કેમ્પસના ભાગને ફરીથી બનાવવા માટે ₹547 કરોડની યોજનાની જાહેરાત કરી છે. આ પહેલ હેઠળ કેમ્પસનો અસરગ્રસ્ત […]

વાંચન ચાલુ રાખો
‘હું ક્યારેય સંપૂર્ણપણે સામાન્ય નહીં થઈ શકું’: એર ઇન્ડિયા ક્રેશના એક વર્ષ પછી એકમાત્ર બચી ગયેલા વિશ્વાસનું દર્દ

‘હું ક્યારેય સંપૂર્ણપણે સામાન્ય નહીં થઈ શકું’: એર ઇન્ડિયા ક્રેશના એક વર્ષ પછી એકમાત્ર બચી ગયેલા વિશ્વાસનું દર્દ

Ahmedabad aircraft crash tragedy anniversary: કેટલીક વાર્તાઓ રસપ્રદ વાર્તાથી શરૂ થાય છે, અને કેટલીક કઠોર હકીકતોથી. પરંતુ આ વાર્તા ફક્ત એક નંબર અને એક અક્ષર – 11A – થી શરૂ થાય છે. શુક્રવારે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ, હજી પણ તે દિવસની ભયાનક યાદોને […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Air India Aircraft Crash Anniversary : અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકની આજે પ્રથમ વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ થી લંડન જતા એર ઈન્ડિયા બોઇંગ 787 વિમાનના મુસાફરોન ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન હશે. કોઇ લંડન ભણવા, વિદેશમાં સ્થાયી થવા, પોતાના સ્વજનોને […]

વાંચન ચાલુ રાખો
VIDEO: કાલુપુર રેલ્વે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ, જાણો કેવી રીતે કરશો બુકિંગ

VIDEO: કાલુપુર રેલ્વે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ, જાણો કેવી રીતે કરશો બુકિંગ

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે એક અત્યાધુનિક ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ બુધવારે પ્લેટફોર્મ નંબર 1 પાસે આ સ્વચાલિત અને કેશલેસ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જણાવ્યું હતું કે મુસાફરો હવે શહેરમાં ફરતા સમયે વખતે અથવા અન્ય કામ કરતી વખતે ચિંતા કર્યા વિના તેમનો સામાન […]

વાંચન ચાલુ રાખો