ખંભાળિયાના 25 વર્ષના યુવાનની હત્યા, એકતરફી પ્રેમ પ્રકરણ જવાબદાર?
Final Up to date:Feb 02, 2026 8:30 AM IST પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, રામનગર ગામમાં પ્રેમ પ્રકરણ અથવા કોઈ છોકરીના વિવાદને લઈને હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આ હત્યામાં બે મહિલાઓ આરોપી સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. આ યુવાનની હત્યા એક તરફી પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું […]
વાંચન ચાલુ રાખો