Immediately Newest Information Dwell Replace 5 July 2026 Friday : છત્તીસગઢની પ્રસિદ્ધ પાંડવાણી ગાયિકા તીજન બાઇનું 70 વર્ષની વયે નિધન થયું છે. તેમણે છત્તીસગઢની પરંપરાગત લોકકથા ગાયન શૈલી પાંડવાણીને વૈશ્વિક સ્તરે પહોંચાડી હતી. તિજન બાઇના નિધન પર PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
રાયપુરની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં લાંબી બીમારી બાદ તેમનું રવિવારે નિધન થયું હતું. એઈમ્સ રાયપુરના એક ડોક્ટરે ન્યૂઝ એજન્સી ભાશાને જણાવ્યું હતું કે પદ્મ વિભૂષણથી સન્માનિત તીજન બાઈએ રવિવારે સવારે ત્રણ વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
प्रधानमंत्री नरेंद्र मोदी ने मशहूर पंडवानी गायिका तीजन बाई के निधन पर शोक व्यक्त किया है।
उन्होंने ट्वीट किया, “सुप्रसिद्ध पंडवानी गायिका तीजन बाई जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने छत्तीसगढ़ की इस लोक कला को अपनी भव्य प्रस्तुति से दुनियाभर में एक विशिष्ट पहचान दिलाई।… pic.twitter.com/IhyY4FWmcU
— ANI_HindiNews (@AHindinews) July 5, 2026
કેતન અગ્રવાલના દાદાનું અવસાન, પૌત્રની હત્યાથી આઘાતમાં હતા
કેતન અગ્રવાલની હત્યાથી દુઃખી અગ્રવાલ પરિવાર પર ફરી દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. કેતન અગ્રવાલની હત્યાનો આઘાત સહન ન થતા દાદાનું દેવીચંદ અગ્રવાલનું 71 વર્ષની ઉંમરે શનિવાર રાતે અવસાન થયું છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવીચંદ પૌત્ર કેતનની મોતથી બહુ દુઃખી હતા અને ત્યારથી જ તેઓ ભાવનાત્મક રીતે પરેશાન દેખાતા હતા. આ આઘાત અને દુઃખની તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ હતી.
-
Jul 05, 2026 09:45 IST
પાંડવાણી ગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
છત્તીસગઢની પ્રસિદ્ધ પાંડવાણી ગાયિકા તીજન બાઇનું 70 વર્ષની વયે નિધન થયું છે. તેમણે છત્તીસગઢની પરંપરાગત લોકકથા ગાયન શૈલી પાંડવાણીને વૈશ્વિક સ્તરે પહોંચાડી હતી. તિજન બાઇના નિધન પર PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રાયપુરની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં લાંબી બીમારી બાદ તેમનું રવિવારે નિધન થયું હતું. એઈમ્સ રાયપુરના એક ડોક્ટરે ન્યૂઝ એજન્સી ભાશાને જણાવ્યું હતું કે પદ્મ વિભૂષણથી સન્માનિત તીજન બાઈએ રવિવારે સવારે ત્રણ વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
प्रधानमंत्री नरेंद्र मोदी ने मशहूर पंडवानी गायिका तीजन बाई के निधन पर शोक व्यक्त किया है।
उन्होंने ट्वीट किया, “सुप्रसिद्ध पंडवानी गायिका तीजन बाई जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने छत्तीसगढ़ की इस लोक कला को अपनी भव्य प्रस्तुति से दुनियाभर में एक विशिष्ट पहचान दिलाई।… pic.twitter.com/IhyY4FWmcU
— ANI_HindiNews (@AHindinews) July 5, 2026
-
Jul 05, 2026 09:41 IST
કેતન અગ્રવાલના દાદાનું અવસાન, પૌત્રની હત્યાથી આઘાતમાં હતા
કેતન અગ્રવાલની હત્યાથી દુઃખી અગ્રવાલ પરિવાર પર ફરી દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. કેતન અગ્રવાલની હત્યાનો આઘાત સહન ન થતા દાદાનું દેવીચંદ અગ્રવાલનું 71 વર્ષની ઉંમરે શનિવાર રાતે અવસાન થયું છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવીચંદ પૌત્ર કેતનની મોતથી બહુ દુઃખી હતા અને ત્યારથી જ તેઓ ભાવનાત્મક રીતે પરેશાન દેખાતા હતા. આ આઘાત અને દુઃખની તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ હતી.
