ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 23 બાળકોના મોત, આ જીવલેણ બીમારી કેવી રીતે ફેલાય છે, લક્ષણ અને બચવાના ઉપાય જાણો

Chandipura Virus Prompted, Signs And Prevention : ચાંદીપુરા વાયરસનો ગુજરાતમાં કહેર યથાવત છે. અત્યાર સુધી આ જીવલેણ ચાંદીપુરા થી ગુજરાતમાં 23 દર્દીઓના મોત થયા છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાની સીઝનમાં ચાંદીપુરા વાયરસની બીમારી ફેલાય છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસનો સૌથી મોટો ખતરો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હોય છે.  ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં કહેર […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં દિવ્યાંગ બસ પાસ ડીજીલોકર સાથે લિંક, જાણો મફત મુસાફરી અને રૂ. 4 લાખના વીમાના ફાયદા

ગુજરાતમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે ‘દિવ્યાંગ બસ પાસ’ (વિકલાંગ વ્યક્તિઓ માટે બસ પાસ) ને ડિજીલોકર સાથે સંકલિત કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં આવા 4.42 લાખથી વધુ પાસ જારી કરવામાં આવ્યા છે, જેનાથી લાભાર્થીઓ બધી GSRTC બસોમાં મફત મુસાફરી કરી શકશે. આ પગલું દિવ્યાંગ વ્યક્તિઓને ખૂબ મદદ કરશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. પ્રદ્યુમન […]

વાંચન ચાલુ રાખો
મૈરિંગો સિમ્સ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ, જ્યાં AI હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને એલર્ટ કરશે

મૈરિંગો સિમ્સ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ, જ્યાં AI હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને એલર્ટ કરશે

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સ ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે જ્યાં હાઇ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24×7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નહીં પરંતુ ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેક્નોલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં […]

વાંચન ચાલુ રાખો
નારાયણ સાઈને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, આજીવન કેદની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી

નારાયણ સાઈને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, આજીવન કેદની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2013 ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ધર્મગુરૂ અને આસારામના પુત્ર નારાયણ સાંઈને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે ગુજરાત હાઇકોર્ટને નિર્દેશ આપ્યો હતો કે સાઇની સજા સામેની પેન્ડિંગ અપીલનો ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બનેલી બેન્ચે જણાવ્યું […]

વાંચન ચાલુ રાખો
ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

Mayawati Tweet Una Dalit Flogging Case: વર્ષ 2016 માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ચાર દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચાર અને મારપીટની ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જગાડ્યો હતો. આ ચર્ચિત ઉના દલિત અત્યાચાર કાંડના કેસમાં માર્ચ મહિનામાં સ્થાનિક અદાલતે 40 માંથી 35 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. આ બાબત પર […]

વાંચન ચાલુ રાખો
SSG હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે હાથકડી ખોલતાં જ રેપનો આરોપી ફરાર, પોલીસે ડ્રોનથી શોધખોળ શરૂ કરી

SSG હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે હાથકડી ખોલતાં જ રેપનો આરોપી ફરાર, પોલીસે ડ્રોનથી શોધખોળ શરૂ કરી

વડોદરામાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના બની જ્યારે એક બળાત્કારનો આરોપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળ રહ્યો. દાહોદ જિલ્લામાં તેની સામે નોંધાયેલા બળાત્કારના કેસની ટ્રાયલ દરમિયાન આરોપીને વડોદરાની સર સયાજીરાવ જનરલ (SSG) હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હાથકડી ઉતારતાની સાથે જ તેણે પોલીસ કોન્સ્ટેબલને ધક્કો માર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. […]

વાંચન ચાલુ રાખો
ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રીય ટીમો તૈનાત, સામૂહીક સીરોસર્વે પણ કરાશે

ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રીય ટીમો તૈનાત, સામૂહીક સીરોસર્વે પણ કરાશે

ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે તૈયારીઓને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય સંયુક્ત આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT) તૈનાત કરી છે. વધુમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (PHEOC) ને સહાય પૂરી પાડવા માટે સક્રિય કરવામાં આવ્યું છે. NJORT માં […]

વાંચન ચાલુ રાખો
મોરબીના વીરપરડા ગામમાં કૂવામાં દરિયા જેવા મોજા ઉછળતા લોકોમાં ભારે કૌતુક, ભૂસ્તરશાસ્ત્રીઓએ હાથ ધરી તપાસ

મોરબીના વીરપરડા ગામમાં કૂવામાં દરિયા જેવા મોજા ઉછળતા લોકોમાં ભારે કૌતુક, ભૂસ્તરશાસ્ત્રીઓએ હાથ ધરી તપાસ

મોરબી જિલ્લાના વીરપરાડા ગામમાં એક રહસ્યમય કૂવામાં ફરી એકવાર વિચિત્ર ઘટના જોવા મળી છે. આ રહસ્યમય ઘટનાએ ગામમાં ખળભળાટ મચાવ્યો છે જેના કારણે રહેવાસીઓ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે. કૂવા પાસે ભીડ એકઠી થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી આ 18 ફૂટ ઊંડા કૂવામાં પાણી દરિયાના મોજાની જેમ ઉછળી રહ્યું છે. વીરપરાડા ગામમાં […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

મિત્રતાને કલંકિત કરતી એક ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરીના વેપારી રાજેશભાઈ કુંજડીયાએ 30 જુલાઈના રોજ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે ચોંકાવનારી સુસાઈડ નોટ લખી હતી. આમાં તેણે જણાવ્યું કે તેના મિત્રોએ તેને કેવી ભયંકર પરિસ્થિતિમાં મૂક્યો હતો. તે મિત્રો પાસેથી તેને કુલ રૂ. 17.32 લાખ લેવાના હતા. સુસાઇડ […]

વાંચન ચાલુ રાખો
પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ, ગુજરાત પોલીસનો મોટો આદેશ

પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા બંધ, ગુજરાત પોલીસનો મોટો આદેશ

Passport Police Verification: પાસપોર્ટ વેરિફિશન માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં. ગુજરાત સરકારે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનના નવા નિયમમાં ફેરફાર કર્યા છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે નહીં.  ગુજરાત પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પાસપોર્ટ ચકાસણી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને અરજદારોને હવે પોલીસ […]

વાંચન ચાલુ રાખો
VIDEO: વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પર દેખાશે વડના વૃક્ષની ઝલક, જાણો તમામ સુવિધાઓ અને લેટેસ્ટ અપડેટ

VIDEO: વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પર દેખાશે વડના વૃક્ષની ઝલક, જાણો તમામ સુવિધાઓ અને લેટેસ્ટ અપડેટ

દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર હાલમાં નિર્માણાધીન વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન હવે તેના અંતિમ માળખા તરફ આકાર લઈ રહ્યું છે. સ્ટેશનની એક મુખ્ય વિશેષતા તેની અનોખી ડિઝાઇન છે, જે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ વડના વૃક્ષના સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેશન મુસાફરોને ભારતીય […]

વાંચન ચાલુ રાખો
ઊના દલિત અત્યાચાર કેસના 10 વર્ષ: ન્યાયની લડત માટે પરિવાર પાસે પૈસાની તંગી

ઊના દલિત અત્યાચાર કેસના 10 વર્ષ: ન્યાયની લડત માટે પરિવાર પાસે પૈસાની તંગી

Una Dalit flogging case: દસ વર્ષ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં ચાર દલિતો પર ગાયોની હત્યા કરવાનો ખોટો આરોપ લગાવી તેમને અર્ધનગ્ન કરીને માર મારવાના કેસમાં ગુજરાતની એક કોર્ટે આ વર્ષે માર્ચમાં 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તે સમયે આ ઘટનાને દેશના અનેક ભાગોમાં બિનદલિતો દ્વારા દલિત સમુદાય પર થતા અત્યાચારનું એક ગંભીર ઉદાહરણ […]

વાંચન ચાલુ રાખો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા, નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા, નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવું ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ […]

વાંચન ચાલુ રાખો
શ્રાવણ માસમાં સોમનાથ દર્શનનો પ્લાન બનાવો તો આ 5 અદભુત સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં

શ્રાવણ માસમાં સોમનાથ દર્શનનો પ્લાન બનાવો તો આ 5 અદભુત સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં

શ્રાવણ મહિનામાં દેશભરના શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટે છે. ભક્તો પરંપરાગત વિધિઓ સાથે મહાદેવની પૂજા કરે છે અને શિવલિંગને જળ ચઢાવે છે. ઘણા લોકો મહાદેવના વિશેષ આશીર્વાદ મેળવવા માટે જ્યોતિર્લિંગની પણ મુલાકાત લે છે. ભારતમાં મહાદેવના 12 જ્યોતિર્લિંગ છે, જેમાંથી એક સોમનાથમાં આવેલું છે. ગુજરાતના સોમનાથ મંદિરમાં સ્થાપિત શિવલિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 22 બાળકોના કરૂણ મોત, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 22 બાળકોના કરૂણ મોત, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ

ચોમાસા દરમિયાન ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV) ના કેસોમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 બાળકો વાયરસથી મૃત્યુ પામ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, 184 શંકાસ્પદ કેસમાંથી 35 માં ચેપની પુષ્ટિ થઈ છે, જ્યારે 11 નમૂનાઓના પરીક્ષણ અહેવાલો હજુ રાહ જોવાઈ રહી છે. હાલમાં સાત બાળકો વિવિધ સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે તમામ સરકારી […]

વાંચન ચાલુ રાખો
કચ્છની 400 વર્ષ જૂની વિશ્વવિખ્યાત ‘રોગન કલા’, જાણો તેનો ઈતિહાસ અને બનાવવાની અનોખી રીત

કચ્છની 400 વર્ષ જૂની વિશ્વવિખ્યાત ‘રોગન કલા’, જાણો તેનો ઈતિહાસ અને બનાવવાની અનોખી રીત

ભારતની હસ્તકલા ફક્ત હાથ કૌશલ્યનું ઉત્પાદન નથી પરંતુ તે સદીઓ જૂની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની જીવંત અભિવ્યક્તિ છે. ભારતની જમીન પર તેમના પોશાક, જીવનશૈલી, ભોજન અને સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા દ્વારા વ્યાખ્યાયિત અસંખ્ય સ્થળો છે. આ જ ધરતીમાંથી ઘણી હસ્તકલા છે જે હવે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ છે. ભારતના લગભગ દરેક રાજ્ય, ગામ અને સમુદાય તેની […]

વાંચન ચાલુ રાખો
ત્રણ દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેન બની લાઈફલાઈન, પહેલી વાર આ સ્ટેશન પર રોકાઈ

ત્રણ દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેન બની લાઈફલાઈન, પહેલી વાર આ સ્ટેશન પર રોકાઈ

વંદે ભારત એક્સપ્રેસે ફરી એકવાર ગુજરાતમાં એક જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્રણ દિવસમાં બીજી વખત ટ્રાન્સપ્લાન્ટ માટે આ ટ્રેન દ્વારા દાતાના હૃદયને અમદાવાદ લઈ જવામાં આવ્યું. આ પ્રસંગે વંદે ભારત એક્સપ્રેસને ખાસ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર રોકવામાં આવી હતી જેથી દાતાના હૃદયને સમયસર પહોંચાડી શકાય. અહેવાલો અનુસાર દાતાના હૃદયને અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી […]

વાંચન ચાલુ રાખો
વડોદરાના માંજલપુરથી ભાજપ માટે ખુશખબર, સતીશ પટેલે 31,000 થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી

વડોદરાના માંજલપુરથી ભાજપ માટે ખુશખબર, સતીશ પટેલે 31,000 થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી

Manjalpur Election Outcomes: વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપના સતીશ પટેલે 31,000 થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મત ગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવારે લીડ મેળવી લીધી હતી. કોંગ્રેસ ગણતરીના કોઈપણ તબક્કે લીડ મેળવવામાં નિષ્ફળ રહી. ભાજપના ઉમેદવાર સતીશે સતત લીડ જાળવી રાખી. […]

વાંચન ચાલુ રાખો
રાજ્યમાં 252 તાલુકામાં મેઘમહેર,  મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ

રાજ્યમાં 252 તાલુકામાં મેઘમહેર, મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ

Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે.  શનિવારને 1 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી  રાતના 8.00 વાગ્યા સુધીમાં 252 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ વરસ્યો છે 252 તાલુકામાં વરસાદ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 1 […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ઉદ્યોગોને મોટી રાહત, GPCBએ CCA રિન્યુઅલની જટિલ પ્રક્રિયા બંધ કરી, હવે આ રીતે મળશે એક્સ્ટેન્શન

ગુજરાતમાં ઉદ્યોગોને મોટી રાહત, GPCBએ CCA રિન્યુઅલની જટિલ પ્રક્રિયા બંધ કરી, હવે આ રીતે મળશે એક્સ્ટેન્શન

 Gujarat Air pollution Management Board  : ગુજરાતમાં વેપાર-ઉદ્યોગને વધુ વેગ આપવા અને ‘ઈઝ ઓ ફ ડૂઈંગ બિઝનેસ’ની દિશામાં રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  (GPCB) દ્વારા રાજ્યના તમામ નાના -મોટા ઉદ્યોગોને રાહત આપતાં  ‘Consolidated Consent and Authorization’ (CCA) ના રિન્યુઅલની જૂની અને જટિલ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરી […]

વાંચન ચાલુ રાખો
ગુજરતાના માથે વરસાદી સંકટ! 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અંબિકામાં આભ ફાટ્યું, ક્યાં કેટલો વરસાદ નોંધાયો

ગુજરતાના માથે વરસાદી સંકટ! 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અંબિકામાં આભ ફાટ્યું, ક્યાં કેટલો વરસાદ નોંધાયો

At present Gujarat rain fall knowledge: ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે બે દિવસો ભારે સાબિત થવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સુરતના અંબિકામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. અહીં 24 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  […]

વાંચન ચાલુ રાખો
ભરબપોરે અમદાવાદ પર છવાયા કાળા ડિબાંગ વાદળો, શહેરના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

ભરબપોરે અમદાવાદ પર છવાયા કાળા ડિબાંગ વાદળો, શહેરના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

અમદાવાદ આજે બપોરે 2.30 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે, બોડકદેવ, રાણીપ, નારણપુરા સહિત ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યાં જ શહેર આખાની માથે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અમદાવાદમાં બપોરના સમયે પણ સાંજ જેવો નજારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન […]

વાંચન ચાલુ રાખો
વરસાદના રેડ એલર્ટ વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાવીજેતપુરમાં 2.83 ઈંચ નોંધાયો, ક્યાં કેટલો પડ્યો વરસાદ

વરસાદના રેડ એલર્ટ વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાવીજેતપુરમાં 2.83 ઈંચ નોંધાયો, ક્યાં કેટલો પડ્યો વરસાદ

Right this moment Gujarat rain fall knowledge: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.83 ઈંચ […]

વાંચન ચાલુ રાખો
મહેસાણાના માઢી ગામનો કમાલ, 70 કરોડ ધરૂનો ઉછેર કરી વાર્ષિક ₹100 કરોડથી વધુનો બિઝનેસ

મહેસાણાના માઢી ગામનો કમાલ, 70 કરોડ ધરૂનો ઉછેર કરી વાર્ષિક ₹100 કરોડથી વધુનો બિઝનેસ

રાજ્યમાં બાગાયતી પાકોની ખેતીને પ્રોત્સાહન મળવાની સાથે ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતે બાગાયત ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આ પ્રગતિમાં બાગાયત વિભાગની હાઇ-ટેક પ્લગ નર્સરી યોજનાનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, જેના પરિણામે મહેસાણા જિલ્લાના માઢી ગામના ખેડૂતો વિવિધ શાકભાજીના સોઇલલેસ ધરૂનો ઉછેર કરીને વાર્ષિક ₹100 કરોડથી વધુનો વ્યવસાય કરી […]

વાંચન ચાલુ રાખો
રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી, ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી, ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને […]

વાંચન ચાલુ રાખો