ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે જ્યાં સુધી દેશના મુસ્લિમોને ન્યાય ના મળે ત્યાં સુધી ભારત ‘વિશ્વગુરુ’ બની શકે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જો મુસ્લિમોને મારીને આ દેશના હિન્દુઓનું કલ્યાણ થઈ શકે છે તો તેમણે પહેલા મને મારી નાખવો જોઈએ, કારણ હું મરવા માટે તૈયાર છે. તેમણે ગુજરાતમાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ લાગી, 30 થી વધુ દુકાનો બળીને ખાખ

અમદાવાદ: કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ લાગી, 30 થી વધુ દુકાનો બળીને ખાખ

Ahmedabad Revdi Bazar Fireplace: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારમાં આવેલ રેવડી બજારમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળતા 30 થી વધુ દુકાનો આ આગમાં ઝપેટમાં આવી ગઈ છે. આગ કયા કારણોસર લાગી તે વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. જોકે ભીષણ આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેટની ટીમ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Breaking information: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા

Gujarat Breaking information: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા

Gujarat meeting bomb menace: ગુજરાતમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે 18 માર્ચ 2026, બુધવારના રોજ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીનો ઈમેઈલ મળતાં જ તંત્ર દોડતું થયું હતું. બોમ્બ-ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમો ઘટાના સ્થળો પહોંચી ગઈ છે. અને સર્ચ શરું કર્યું છે.  મહત્વનું છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો વિચિત્ર કિસ્સો: સપનામાં ભગવાન આવ્યા અને શિવલિંગ ઉપાડીને ભાગ્યા, ઘરે જઈને સ્થાપના કરી દીધી, હવે મળશે બરાબરનો ‘પ્રસાદ’

દ્વારકાનો વિચિત્ર કિસ્સો: સપનામાં ભગવાન આવ્યા અને શિવલિંગ ઉપાડીને ભાગ્યા, ઘરે જઈને સ્થાપના કરી દીધી, હવે મળશે બરાબરનો ‘પ્રસાદ’

Final Up to date:February 27, 2025 6:41 PM IST 26મી ફેબ્રુઆરીના રોજ દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી, પરંતુ શિવરાત્રી પહેલા દ્વારકામાંથી આખેઆખું શિવલિંગ ગાયબ થઈ ગયું હતું. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે આખરે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા દ્વારકા: હર્ષદના દરિયાકિનારેથી શિવલિંગ ચોરનારા ચાર […]

વાંચન ચાલુ રાખો