કોણ છે રાજીનામાની ચીમકી આપનાર ગુજરાત ભાજપના MLA દર્શનાબેન દેશમુખ? જાણો આખો વિવાદ

કોણ છે રાજીનામાની ચીમકી આપનાર ગુજરાત ભાજપના MLA દર્શનાબેન દેશમુખ? જાણો આખો વિવાદ

ગુજરાતના નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં આંતરિક ઝઘડો સોમવારે ખુલ્લેઆમ સામે આવ્યો હતો. નર્મદા જિલ્લાના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ ગુસ્સામાં પાર્ટીના એક કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા. ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે અને સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી. ત્યારબાદ તેમણે ધરણા પ્રદર્શન કર્યું અને પોતાના પદ પરથી રાજીનામું […]

વાંચન ચાલુ રાખો
Gujarat Information LIVE: ગુજરાત સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં હોસ્ટેલ સ્થળ માટે ₹547 કરોડ ફાળવ્યા

Gujarat Information LIVE: ગુજરાત સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં હોસ્ટેલ સ્થળ માટે ₹547 કરોડ ફાળવ્યા

ગયા વર્ષે 12 જૂને ગુજરાતના અમદાવાદમાં એક દુ:ખદ ઘટના બની હતી જેમાં 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મેડિકલ કોલેજ હોસ્ટેલ પર વિમાન અથડાયુ હતું, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. ગુજરાત સરકારે હવે આગમાં બળીને ખાખ થયેલા કેમ્પસના ભાગને ફરીથી બનાવવા માટે ₹547 કરોડની યોજનાની જાહેરાત કરી છે. આ પહેલ હેઠળ કેમ્પસનો અસરગ્રસ્ત […]

વાંચન ચાલુ રાખો
Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં સપડાી છે. કાજલ મહેરિયાના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી છે. આ મામલો થોડા દિવસ અગાઉનો છે, કાજલ મેહરિયા અને તેના પતિ દ્વારા આ મામલે મહેસાણા […]

વાંચન ચાલુ રાખો
Right this moment Information: આસામ CM હિમંતા બિસ્વા સરમા 5 જૂને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

Right this moment Information: આસામ CM હિમંતા બિસ્વા સરમા 5 જૂને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

Right this moment Newest Information Replace 31 Might 2026 Sunday : આસામ રાજ્યના મંત્રીમંડળનું 5 જૂન 2026ના રોજ વિસ્તરણ થવાનું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને કેબિનેટના વિસ્તરણ વિશે જાણકારી આપી છે. હિમંતા બિસ્વા એ એક પોસ્ટમાં લખ્યું છે,  મને જણાવતા આનંદ થાય છે કે આસામ સરકારની મંત્રી પરિષદનું […]

વાંચન ચાલુ રાખો
Right now Information Dwell: પુનઃ PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના, રોડશો માટે હજારો લોકો ઉમટ્યા

Right now Information Dwell: પુનઃ PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના, રોડશો માટે હજારો લોકો ઉમટ્યા

Right now Newest information stay replace 11 might 2026: ગુજરાતના દરિયાકાંઠે સ્થિત ભગવાન સોમનાથ મંદિરના પુનઃ નિર્મિત સોમનાથ મંદિરના આજે 75 વર્ષ પૂર્ણ થાય છે. સોમનાથ મહાદેવ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્ત છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરની મુલાકાત લેવાના છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સોમનાથ મંદિરમાં આરતી અને દર્શન કરશે, ઉપરાંત વડોદરાની […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ, રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન સેવાનો નવો રૂટ જાહેર

અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ, રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન સેવાનો નવો રૂટ જાહેર

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય તે પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “અમે તેને વિશ્વ કક્ષાના એરપોર્ટમાં પરિવર્તિત કરીશું. હાલમાં આયોજન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે.” ગુજરાતના અન્ય […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ચાલી રહેલી તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અને રિપોર્ટ એક મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ શુક્રવારે આ માહિતી શેર કરી છે. ગયા વર્ષે થયેલી આ ભયાનક વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હાલમાં શોધવામાં આવી […]

વાંચન ચાલુ રાખો
ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે જ્યાં સુધી દેશના મુસ્લિમોને ન્યાય ના મળે ત્યાં સુધી ભારત ‘વિશ્વગુરુ’ બની શકે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જો મુસ્લિમોને મારીને આ દેશના હિન્દુઓનું કલ્યાણ થઈ શકે છે તો તેમણે પહેલા મને મારી નાખવો જોઈએ, કારણ હું મરવા માટે તૈયાર છે. તેમણે ગુજરાતમાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ લાગી, 30 થી વધુ દુકાનો બળીને ખાખ

અમદાવાદ: કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ લાગી, 30 થી વધુ દુકાનો બળીને ખાખ

Ahmedabad Revdi Bazar Fireplace: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારમાં આવેલ રેવડી બજારમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળતા 30 થી વધુ દુકાનો આ આગમાં ઝપેટમાં આવી ગઈ છે. આગ કયા કારણોસર લાગી તે વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. જોકે ભીષણ આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેટની ટીમ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Breaking information: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા

Gujarat Breaking information: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા

Gujarat meeting bomb menace: ગુજરાતમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે 18 માર્ચ 2026, બુધવારના રોજ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીનો ઈમેઈલ મળતાં જ તંત્ર દોડતું થયું હતું. બોમ્બ-ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમો ઘટાના સ્થળો પહોંચી ગઈ છે. અને સર્ચ શરું કર્યું છે.  મહત્વનું છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો વિચિત્ર કિસ્સો: સપનામાં ભગવાન આવ્યા અને શિવલિંગ ઉપાડીને ભાગ્યા, ઘરે જઈને સ્થાપના કરી દીધી, હવે મળશે બરાબરનો ‘પ્રસાદ’

દ્વારકાનો વિચિત્ર કિસ્સો: સપનામાં ભગવાન આવ્યા અને શિવલિંગ ઉપાડીને ભાગ્યા, ઘરે જઈને સ્થાપના કરી દીધી, હવે મળશે બરાબરનો ‘પ્રસાદ’

Final Up to date:February 27, 2025 6:41 PM IST 26મી ફેબ્રુઆરીના રોજ દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી, પરંતુ શિવરાત્રી પહેલા દ્વારકામાંથી આખેઆખું શિવલિંગ ગાયબ થઈ ગયું હતું. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે આખરે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા દ્વારકા: હર્ષદના દરિયાકિનારેથી શિવલિંગ ચોરનારા ચાર […]

વાંચન ચાલુ રાખો