Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી,  ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી, ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake: ગુજરાતના રાજકોટમાં 12 કલાકના સમયગાળામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધી હતી. અહેવાલો અનુસાર આ ભૂકંપ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ઉદ્ધત વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. આ પત્રમાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં નાનામાં નાના કામ પણ કરાવવા એ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ગુરુવારે ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

Somnath Swabhiman Parv: પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે સંકળાયેલી ઐતિહાસિક ક્ષણોને યાદ કરી. તેમણે કહ્યું કે તેમણે 31 ઓક્ટોબર, 2001 ના રોજ સોમનાથમાં 1951 માં જીર્ણોદ્ધાર કરાયેલ મંદિરના ઉદ્ઘાટનની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે 1951 માં ઐતિહાસિક સમારોહ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં યોજાયો હતો. મંદિરના […]

વાંચન ચાલુ રાખો
આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં સૌથી શુદ્ધ પાણી ધરાવતા શહેરો

ભારતમાં સૌથી શુદ્ધ પાણી ધરાવતા શહેરો

મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર હાલમાં દૂષિત પાણી માટે ચર્ચામાં છે. દૂષિત પીવાના પાણીને કારણે ભગીરથપુરા વિસ્તારમાં ઉલ્ટી અને ઝાડાનો રોગચાળો ફેલાયો છે. અત્યાર સુધીમાં 3,600 થી વધુ દર્દીઓ નોંધાયા છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. (Picture: Pexels) Source link

વાંચન ચાલુ રાખો
“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના મુદ્દા પર ભાજપે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું છે. પંડિત નહેરુના જૂના પત્રોનો ઉલ્લેખ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે નહેરુ સોમનાથ મંદિરને નાપસંદ કરતા હતા. સુધાંશુ ત્રિવેદીએ એમ પણ કહ્યું કે નહેરુએ 1951માં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને “પ્રિય […]

વાંચન ચાલુ રાખો
સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં 17 વર્ષની પાટીદાર યુવતીના અપહરણના 38 બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની પાટીદાર યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. અપહરણની ફરિયાદ નોંધાવવા છતાં 35 દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ના હતો. આનાથી ગુસ્સે ભરાયેલા પાટીદાર સમાજના સભ્યો તેમના પરિવારો સાથે સરથાણા […]

વાંચન ચાલુ રાખો
સુરત : પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો, આવી રીતે 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને દબોચ્યો

સુરત : પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો, આવી રીતે 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને દબોચ્યો

Source link

વાંચન ચાલુ રાખો
At present Climate: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

At present Climate: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

At present Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશના મોટાભાગના ભાગોમાં ઠંડીનું મોજું અને ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે સવારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી ગયું છે.  […]

વાંચન ચાલુ રાખો
જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

બાર જ્યોતિર્લિંગોમાંના એક ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ થઈ ગયા છે. 1026 માં અફઘાનિસ્તાનના ગઝનીના મહમૂદે મંદિર પર મોટો હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. પીએમ મોદીએ એક લેખ લખ્યો જેમાં જણાવ્યું હતું કે વારંવાર હુમલાઓ છતાં સોમનાથ મંદિર હજુ પણ અડગ છે! સોમનાથ ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન અને અદમ્ય […]

વાંચન ચાલુ રાખો
ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ ‘બંધારણ મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ […]

વાંચન ચાલુ રાખો
ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી વહીવટીતંત્રે હવે ગુજરાતના ગાંધીનગરના અનેક વિસ્તારોના રહેવાસીઓને પાણી ઉકાળીને સારી સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. ટાઇફોઇડના 104 શંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી અસુરક્ષિત છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે ઘરે સર્વેક્ષણ અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કર્યું છે. […]

વાંચન ચાલુ રાખો
પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર

પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર

Gujarat Police Recruitment  : ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે.  શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત […]

વાંચન ચાલુ રાખો
સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ED એ કરી ધરપકડ, ₹1500 કરોડના જમીન કૌભાંડ સાથે જોડાયા તાર

સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ED એ કરી ધરપકડ, ₹1500 કરોડના જમીન કૌભાંડ સાથે જોડાયા તાર

ગુજરાતના IAS અધિકારી રાજેન્દ્ર કુમાર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ લાંચ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. આ કેસ ₹1500 કરોડના જમીન કૌભાંડ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. શુક્રવારે ED ની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. ટીમે […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ, બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યા, જાણો તમામ વિગત

અમદાવાદમાં 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ, બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યા, જાણો તમામ વિગત

2026 ની શરૂઆત સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું. આ શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ ફ્લાવર શોમાં ત્રણ મિલિયન ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષનો ફ્લાવર શો “ભારત, એક ગાથા” થીમ પર આધારિત છે.  આ ફ્લાવર શો અટલ બ્રિજ […]

વાંચન ચાલુ રાખો
નવા વર્ષથી અમદાવાદમાં ટ્રેનોનો નવો ટાઈમટેબલ, ઘણી ટ્રેનોની સ્પીડ પણ વધશે, જુઓ સંપૂર્ણ વિગતો

નવા વર્ષથી અમદાવાદમાં ટ્રેનોનો નવો ટાઈમટેબલ, ઘણી ટ્રેનોની સ્પીડ પણ વધશે, જુઓ સંપૂર્ણ વિગતો

અમદાવાદથી ટ્રેન પકડનારાઓ માટે 1 જાન્યુઆરીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2026 થી એક નવું ટ્રેન સમયપત્રક લાગુ કરવામાં આવશે. આ નવા સમયપત્રક હેઠળ ઘણી ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે તેઓ વર્તમાન સમયપત્રક કરતા વહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકશે. અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 85 ટ્રેનોની […]

વાંચન ચાલુ રાખો
ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત

ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત

Gujarat DGP : ગુજરાતના નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં 31 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થયા છે.  ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે.  હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે. ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી […]

વાંચન ચાલુ રાખો
નવા વર્ષમાં હેપ્પી ન્યૂ યર મેસેજ માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, આવી રીતે રહો સચેત

નવા વર્ષમાં હેપ્પી ન્યૂ યર મેસેજ માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, આવી રીતે રહો સચેત

Completely satisfied New Yr 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.  નવા વર્ષના હર્ષોલ્લાસ વચ્ચે રાજ્યના નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સચેત રહેવા રાજ્ય સરકાર વતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નાગરીકોને અપીલ કરી છે.  તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

વાંચન ચાલુ રાખો
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat Authorities : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે જવાનો પ્લાન છે તો, આ સમાચાર ખાસ વાંચી લો

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે જવાનો પ્લાન છે તો, આ સમાચાર ખાસ વાંચી લો

Ahmedabad visitors preparations for thirty first celebration: આજે વર્ષ 2025નો છેલ્લો દિવસ છે. નાનાથી લઈને મોટા સુધી દરેક લોકો 2025ને વિદાય આપવા અને 2026ને આવકારવા માટે આતૂર છે. ગુજરાતમાં મોટા શહેરોમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પાર્ટીઓનું પણ આયોજન થયું છે. યુવા હૈયાઓ 2026ને વેલકમ કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ અમદાવાદ […]

વાંચન ચાલુ રાખો
સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Gujarat Information : અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે વધુ વકર્યો હતો.  આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતે મેળવી ખાસ સિદ્ધિ, ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો

ગુજરાતે મેળવી ખાસ સિદ્ધિ, ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો

Gujarat Information : પ્રગતિશીલ નીતિઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખેડૂતોની સક્રિય ભાગીદારીના પરિણામે ગુજરાતનું બાગાયતી ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. આ સકારાત્મક ગતિ રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે રાજ્ય માટે ઉત્સાહજનક પૃષ્ઠભૂમિ ઊભી કરે છે, જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ […]

વાંચન ચાલુ રાખો
કચ્છમાં ભૂકંપના કારણે વૈજ્ઞાનિકો ચિંતિત! વધુ 3 ફોલ્ટ લાઇન સક્રિય થઈ, જાણો શું છે ખતરો?

કચ્છમાં ભૂકંપના કારણે વૈજ્ઞાનિકો ચિંતિત! વધુ 3 ફોલ્ટ લાઇન સક્રિય થઈ, જાણો શું છે ખતરો?

શુક્રવારે સવારે કચ્છમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે માત્ર ઘરોને જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોમાં પણ ચિંતા વધારી દીધી છે. આ ભૂકંપે પ્રદેશના ભૂકંપીય લેન્ડસ્કેપમાં એક નવો વળાંક લાવતા ત્રણ ઓછી સક્રિય ફોલ્ટ લાઇન સક્રિય થયાનું ખુલાસો થયો છે. આ ઘટના બાદ વૈજ્ઞાનિકો માને છે કે કચ્છની ભૂકંપની સંવેદનશીલતામાં વધુ વધારો થયો છે. […]

વાંચન ચાલુ રાખો
2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની તૈયારથી લઈને ભરતી કેલેન્ડર સુધી વિવિધ મુદ્દાઓ પર ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું? અહીં વાંચો ઈન્ટરવ્યુ

2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની તૈયારથી લઈને ભરતી કેલેન્ડર સુધી વિવિધ મુદ્દાઓ પર ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું? અહીં વાંચો ઈન્ટરવ્યુ

Bhupendra Patel Unique interview : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે સુકાન સંભાળનાર વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પટેલની સરકાર ગુજરાત વહીવટી સુધારણા આયોગ (GARC) દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે તેની શાસન પ્રક્રિયાઓ પણ નક્કી કરી રહી છે, જેણે વર્ષ દરમિયાન છ અહેવાલો રજૂ […]

વાંચન ચાલુ રાખો