અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ બનશે: આરોગ્ય મંત્રી

અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ બનશે: આરોગ્ય મંત્રી

ગુજરાતમાં કરોડરજ્જુ-સ્પાઇનના રોગોના ભારણને પહોંચી વળવા તેમજ આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. 295 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટના આયોજન-પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી પાનશેરીયાની  અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગવર્નમેન્ટ […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં અમદાવાદ નજીક ફરવા માટેના 5 બેસ્ટ સ્થળો, અદ્ભુત વીકએન્ડ ટ્રીપ પ્લાન કરો

ચોમાસામાં અમદાવાદ નજીક ફરવા માટેના 5 બેસ્ટ સ્થળો, અદ્ભુત વીકએન્ડ ટ્રીપ પ્લાન કરો

Source link

વાંચન ચાલુ રાખો
વડોદરામાં રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી, છ લોકોના કમકમાટી ભર્યા મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

વડોદરામાં રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી, છ લોકોના કમકમાટી ભર્યા મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

Vadodara bus truck accident: વડોદારમાં મંગળવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત અને 26થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો અને સ્થાનિક પોલીસ સહિત […]

વાંચન ચાલુ રાખો
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની થશે તોફાની એન્ટ્રી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની થશે તોફાની એન્ટ્રી

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં સમયસર પહોંચ્યું છે જેના કારણે કેરળ અને તમિલનાડુમાં શરૂઆતનો વરસાદ સારો થયો. જોકે ભારે વરસાદ શરૂ થાય તે પહેલાં તેની ગતિ ધીમી પડી ગઈ છે. 17 રાજ્યોમાં અભૂતપૂર્વ દુષ્કાળની સંભાવનાથી સરકાર ચિંતિત છે. ત્યાં જ ગુજરાતમાં પણ અત્યાર સુધી કોઈ વરસાદ પડ્યો નથી. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસાને […]

વાંચન ચાલુ રાખો
કોણ છે રાજીનામાની ચીમકી આપનાર ગુજરાત ભાજપના MLA દર્શનાબેન દેશમુખ? જાણો આખો વિવાદ

કોણ છે રાજીનામાની ચીમકી આપનાર ગુજરાત ભાજપના MLA દર્શનાબેન દેશમુખ? જાણો આખો વિવાદ

ગુજરાતના નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં આંતરિક ઝઘડો સોમવારે ખુલ્લેઆમ સામે આવ્યો હતો. નર્મદા જિલ્લાના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ ગુસ્સામાં પાર્ટીના એક કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા. ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે અને સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી. ત્યારબાદ તેમણે ધરણા પ્રદર્શન કર્યું અને પોતાના પદ પરથી રાજીનામું […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘુ! 1 જુલાઇથી પ્રોપ્રટીના ભાવ 10 ટકા સુધી વધશે : CREDAI

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘુ! 1 જુલાઇથી પ્રોપ્રટીના ભાવ 10 ટકા સુધી વધશે : CREDAI

Ahmedabad Property Value Hike: અમદાવાદમાં ઘર, ફ્લેટ કે ઓફિસ ખરીદવું મોંઘુ થશે. 1 જુલાઇ 2026થી અમદાવાદમાં રિયલ એસ્ટેટના ચાલુ અને નવા પ્રોજેક્ટ બંનેમાં 10 ટકા સુધી ભાવવધારો થશે. તાજેતરમાં ક્રેડાઈ (CREDAI)ની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી, જેમા 400થી બિલ્ડરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી 1 જુલાઇથી પ્રોપર્ટીના ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે. એક બાજુ જીવન […]

વાંચન ચાલુ રાખો
ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ હોવાનો દાવો, જાણો કેવી રીતે શરૂ થયો વિવાદ

ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ હોવાનો દાવો, જાણો કેવી રીતે શરૂ થયો વિવાદ

ભરૂચમાં આવેલી આશરે 700 વર્ષ જૂની જામા મસ્જિદ વિવાદમાં સપડાઈ છે. આ ઐતિહાસિક સ્થળની જમીન અને મૂળ પ્રકૃતિ અંગેના વિવિધ દાવાઓને પગલે આ મામલો ધાર્મિક અને ઐતિહાસિક ચર્ચામાં ફેરવાઈ ગયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો, જેમાં કથિત રીતે મસ્જિદના ભોંયરામાં જૈન તીર્થંકરો અને હિન્દુ દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તેમજ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Journey : ગુજરાતનું 1000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર, ઉત્તમ સ્થાપત્ય શૈલી, અમદાવાદથી માત્ર 100 કિમી દૂર

Gujarat Journey : ગુજરાતનું 1000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર, ઉત્તમ સ્થાપત્ય શૈલી, અમદાવાદથી માત્ર 100 કિમી દૂર

Gujarat Modhera Solar Temple : ગુજરાત ગૌરવપૂર્ણ સામાજિક, સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે. ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જેની મુલાકાત લેવા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દર વર્ષે આવે છે. ભારતમાં 12 સૂર્યમંદિર છે, જેમાથી એક ગુજરાતના મોઢેરામાં આવેલું છે. મોઢેરા સૂર્યમંદિરને ભારતના સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. આ ભવ્ય મંદિર સૂર્ય ભગવાનને […]

વાંચન ચાલુ રાખો
વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

Ahmedabad aviation tragedy: શુક્રવારે અમદાવાદ વિમાન દુર્ઘટનાની પહેલી વર્ષગાંઠ હતી, પરંતુ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) એ કોઈ રિપોર્ટ જારી કર્યો નથી. આમ  બ્યુરો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) દ્વારા અંતિમ અથવા વચગાળાના અહેવાલ માટે નિર્ધારિત 12 મહિનાની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગયો હતો. 12 જૂન, 2025 ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનામાં કુલ […]

વાંચન ચાલુ રાખો
Aaj nu havaman: ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, ગુજરાતમાં ક્યારે ચોમાસું એન્ટ્રી કરશે? આ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી

Aaj nu havaman: ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, ગુજરાતમાં ક્યારે ચોમાસું એન્ટ્રી કરશે? આ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી

In the present day Climate forecast: આ દિવસોમાં દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જ્યારે ભીષણ ગરમી લોકોને પરેશાન કરી રહી છે, ત્યારે ચોમાસુ પણ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તરપશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. 13 જૂને 17 […]

વાંચન ચાલુ રાખો
ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક પહેલ, GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley Techniques’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક પહેલ, GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley Techniques’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી હેઠળ કાર્યરત ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની Bentley Techniques વચ્ચે એક મહત્વપૂર્ણ બિન-વ્યાવસાયિક વ્યૂહાત્મક ભાગીદારીના MoU કરવામાં આવ્યા છે. આ MoUનો મુખ્ય હેતુ રાજ્યના એન્જિનિયરિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને વૈશ્વિક ઉદ્યોગ પ્રથાઓથી સજ્જ કરી રોજગારલક્ષી બનાવવાનો છે. આ ભાગીદારી અંતર્ગત રાજ્યની તમામ 16 […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યને કહ્યું- હું હવે કોઈ પ્લેનનો વીડિયો શૂટ નથી કરતો, મને ડર લાગે છે…

અમદાવાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યને કહ્યું- હું હવે કોઈ પ્લેનનો વીડિયો શૂટ નથી કરતો, મને ડર લાગે છે…

ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક નાના ગામનો 18 વર્ષનો આર્યન અંસારી હવે તેના વિસ્તારમાં ‘એરોપ્લેન બોય’ તરીકે ઓળખાય છે. એક વર્ષ પહેલા તે એક સામાન્ય શાળાનો વિદ્યાર્થી હતો જેણે ક્યારેય વિમાન નજીકથી જોયું ન હતું. જોકે 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાથી તેની ઓળખ કાયમ માટે બદલાઈ ગઈ. તે ભયાનક અકસ્માતે 260 […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

સળગેલી કાર અને વાહન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભયંકર વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફેલાઇ હતી, જેના કારણે બીજે મેડિકલ હોસ્ટેલના પાર્કિંગમાં રહેલા વાહનો પણ ક્ષણવારમાં સળગી ગયા હતા. આ ફોટામાં વિમાન દૂર્ઘટનામાં સળગેલી કાર, બાઇક દેખાય છે. Source link

વાંચન ચાલુ રાખો
Gujarat Information LIVE: ગુજરાત સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં હોસ્ટેલ સ્થળ માટે ₹547 કરોડ ફાળવ્યા

Gujarat Information LIVE: ગુજરાત સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં હોસ્ટેલ સ્થળ માટે ₹547 કરોડ ફાળવ્યા

ગયા વર્ષે 12 જૂને ગુજરાતના અમદાવાદમાં એક દુ:ખદ ઘટના બની હતી જેમાં 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મેડિકલ કોલેજ હોસ્ટેલ પર વિમાન અથડાયુ હતું, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. ગુજરાત સરકારે હવે આગમાં બળીને ખાખ થયેલા કેમ્પસના ભાગને ફરીથી બનાવવા માટે ₹547 કરોડની યોજનાની જાહેરાત કરી છે. આ પહેલ હેઠળ કેમ્પસનો અસરગ્રસ્ત […]

વાંચન ચાલુ રાખો
‘હું ક્યારેય સંપૂર્ણપણે સામાન્ય નહીં થઈ શકું’: એર ઇન્ડિયા ક્રેશના એક વર્ષ પછી એકમાત્ર બચી ગયેલા વિશ્વાસનું દર્દ

‘હું ક્યારેય સંપૂર્ણપણે સામાન્ય નહીં થઈ શકું’: એર ઇન્ડિયા ક્રેશના એક વર્ષ પછી એકમાત્ર બચી ગયેલા વિશ્વાસનું દર્દ

Ahmedabad aircraft crash tragedy anniversary: કેટલીક વાર્તાઓ રસપ્રદ વાર્તાથી શરૂ થાય છે, અને કેટલીક કઠોર હકીકતોથી. પરંતુ આ વાર્તા ફક્ત એક નંબર અને એક અક્ષર – 11A – થી શરૂ થાય છે. શુક્રવારે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ, હજી પણ તે દિવસની ભયાનક યાદોને […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Air India Aircraft Crash Anniversary : અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકની આજે પ્રથમ વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ થી લંડન જતા એર ઈન્ડિયા બોઇંગ 787 વિમાનના મુસાફરોન ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન હશે. કોઇ લંડન ભણવા, વિદેશમાં સ્થાયી થવા, પોતાના સ્વજનોને […]

વાંચન ચાલુ રાખો
સુરત ઝૂંપડપટ્ટી તોડવા મુદ્દે વિપક્ષ નેતાનો CMને પત્ર, ‘SMC ની જાણકારી વગર ઝૂંપડપટ્ટી તોડવી તે માનવું શક્ય નથી’

સુરત ઝૂંપડપટ્ટી તોડવા મુદ્દે વિપક્ષ નેતાનો CMને પત્ર, ‘SMC ની જાણકારી વગર ઝૂંપડપટ્ટી તોડવી તે માનવું શક્ય નથી’

સુરતના નાસિરનગરમાં 100 થી વધુ ઝૂંપડીઓના કથિત “અનધિકૃત” તોડી પાડવાનો વિવાદ રાજ્યની રાજધાની ગાંધીનગર સુધી પહોંચ્યો છે કારણ કે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગેરરીતિમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા અને જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમના માટે વૈકલ્પિક રહેઠાણ માટે તાત્કાલિક કાર્યવાહી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?

અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?

કાલે 12 જૂન છે. બરાબર એક વર્ષ પહેલાં આ જ દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરેલ એર ઇન્ડિયાનું પ્લેન AI 171 પલકવારમાં જ મોતના જહાજમાં ફેરવાઈ ગયું હતું. આ ગોઝારા પ્લેન ક્રેશમાં વિમાનમાં સવાર 241 અને જમીન પર રહેલા 19 મળીને કુલ 260 નિર્દોષ લોકોના શ્વાસ કાયમ માટે થંભી ગયા હતા. એક વર્ષ પછી પણ, […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો માટેની દ્વિ-વાર્ષિક ચૂંટણીમાં તમામ 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે 21 જૂને નિવૃત્ત થઈ રહેલા સાંસદોનું સ્થાન લેશે. 1 જૂન, 2026: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 8 […]

વાંચન ચાલુ રાખો
VIDEO: કાલુપુર રેલ્વે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ, જાણો કેવી રીતે કરશો બુકિંગ

VIDEO: કાલુપુર રેલ્વે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ, જાણો કેવી રીતે કરશો બુકિંગ

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે એક અત્યાધુનિક ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ બુધવારે પ્લેટફોર્મ નંબર 1 પાસે આ સ્વચાલિત અને કેશલેસ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જણાવ્યું હતું કે મુસાફરો હવે શહેરમાં ફરતા સમયે વખતે અથવા અન્ય કામ કરતી વખતે ચિંતા કર્યા વિના તેમનો સામાન […]

વાંચન ચાલુ રાખો
સુરતથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ, જુઓ ટાઈમટેબલ અને રૂટ લિસ્ટ

સુરતથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ, જુઓ ટાઈમટેબલ અને રૂટ લિસ્ટ

Surat to Prayagraj Particular Prepare: જો તમે સુરતથી પ્રયાગરાજની યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. મુસાફરો અને યાત્રાળુઓ માટે મુસાફરીને સરળ બનાવવા માટે ઉધના (સુરત) અને પ્રયાગરાજ જંકશન વચ્ચે એક ખાસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. ઉત્તર મધ્ય રેલ્વે દ્વારા આ પહેલ લાંબા અંતરની મુસાફરીને સરળ અને વધુ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં સપડાી છે. કાજલ મહેરિયાના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી છે. આ મામલો થોડા દિવસ અગાઉનો છે, કાજલ મેહરિયા અને તેના પતિ દ્વારા આ મામલે મહેસાણા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ, મેટ્રોના ફેઝ-2A ને આપી મંજૂરી, બનશે 5 નવા સ્ટેશન

અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ, મેટ્રોના ફેઝ-2A ને આપી મંજૂરી, બનશે 5 નવા સ્ટેશન

કેન્દ્ર સરકારે અમદાવાદને મોટી ભેટ આપી છે અને શહેરમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર સુધી ચાલનારા શહેરના મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ₹2,169.04 કરોડના ખર્ચે શહેરના 6.032 કિલોમીટરના પટમાં મેટ્રો ટ્રેન નેટવર્કના વિસ્તરણ માટે મંજૂરી આપવામાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત પોલીસના વિશેષ અભિયાન હેઠળ 1 મહિનામાં 1,470 ગુમ થયેલા લોકો શોધી કઢ્યા, જાણો સમગ્ર વિગતો

ગુજરાત પોલીસના વિશેષ અભિયાન હેઠળ 1 મહિનામાં 1,470 ગુમ થયેલા લોકો શોધી કઢ્યા, જાણો સમગ્ર વિગતો

નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી  વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું.  આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં.  7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આ અભિયાન હેઠળ વર્ષો જુના […]

વાંચન ચાલુ રાખો
સુરત ભૂતિયા ડિમોલિશનનો વિવાદ; SMC ઇજનેર રજા પર ઉતર્યા, કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

સુરત ભૂતિયા ડિમોલિશનનો વિવાદ; SMC ઇજનેર રજા પર ઉતર્યા, કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

મંગળવારે સુરતના નાસિરનગરમાં સ્થાનિક લોકોના એક જૂથ, જેમાં ઘણા કોંગ્રેસ કાર્યકરોનો સમાવેશ થાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, કારણ કે તાજેતરમાં તેમના વિસ્તારોમાં અનેક ઝૂંપડીઓના “અનધિકૃત” તોડી પાડવાના મામલે આ જૂથને સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને મળવા દેવામાં આવ્યું ન હતું. પોલીસે નાગરાજનના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન […]

વાંચન ચાલુ રાખો