માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુનાના આરોપી જયરાજ આહીરને કેટલા વર્ષની જેલ સંભવ? જયરાજ પાસે છૂટવાના કેટલા વિકલ્પ છે? જયરાજને જામીન મળી શકે કે કેમ? આ તમામ સવાલોના જવાબ હાર્દિક બ્રહ્મભટ્ટ, એડવોકેટ અને પૂર્વ સેક્રેટરી, GHAA પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *