બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

Final Up to date:Jan 28, 2026 7:01 PM IST વાયરલ વીડિયો પાછળની હકીકત અને આગામી સમયમાં સમાધાનની સંભાવના ખરી કે નહીં? આ તમામ સવાલોના જવાબ નવનીત બાલધિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આપ્યા છે. નવનીત બાલધિયાની ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત ભાવનગર: બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં […]

વાંચન ચાલુ રાખો
બગદાણા બબાલઃ માયાભાઈના દીકરા જયરાજને કેટલી થઈ શકે છે સજા? જાણો વકીલે શું કહ્યું

બગદાણા બબાલઃ માયાભાઈના દીકરા જયરાજને કેટલી થઈ શકે છે સજા? જાણો વકીલે શું કહ્યું

Final Up to date:Jan 26, 2026 4:12 PM IST Jayraj Ahir Arrested: ગુજરાતમાં અત્યારે ચારેકોર બગદાણા બબાલની ચર્ચાઓ ચાલી રહી છે. માયાભાઈ આહીરનો દીકરો જયરાજ અત્યારે જેલમાં, પણ સવાલ એ જ થાય થાય છે કે, જયરાજને આ કેસમાં કેટલી સજા થઈ શકે છે? ચાલો આ સવાલનો જવાબ આપણે એડવોકેટ પાસેથી જાણીએ Source link

વાંચન ચાલુ રાખો
“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”: નવનીત બાલધિયાની જયરાજ આહીરનો વરઘોડો નીકળે તેવી ઇચ્છા

“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”: નવનીત બાલધિયાની જયરાજ આહીરનો વરઘોડો નીકળે તેવી ઇચ્છા

Final Up to date:Jan 26, 2026 11:38 AM IST બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયાએ આ અંગે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મારા પ્રૂફ પ્રમાણે તપાસ થઈ છે તે ખુશીની વાત છે. જયરાજ આહીરની ધરપકડના સમાચાર મળ્યા ત્યારે હું ભાંગલો તૂટલો હતો. આ સમાચાર મળતાં જ હું ચાલીને […]

વાંચન ચાલુ રાખો
માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુનાના આરોપી જયરાજ આહીરને કેટલા વર્ષની જેલ સંભવ? જયરાજ પાસે છૂટવાના કેટલા વિકલ્પ છે? જયરાજને જામીન મળી શકે કે કેમ? આ તમામ સવાલોના જવાબ હાર્દિક બ્રહ્મભટ્ટ, એડવોકેટ અને પૂર્વ સેક્રેટરી, GHAA પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. Source […]

વાંચન ચાલુ રાખો
જયરાજ આહીરની ધરપકડ, જાણો SITની તપાસમાં શું શું થયું?

જયરાજ આહીરની ધરપકડ, જાણો SITની તપાસમાં શું શું થયું?

ભાવનગરઃ બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. SITની પૂછપરછ બાદ અને જયરાજ સામેના પુરાવા મળ્યા બાદ હવે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોળી સમાજના યુવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહીરને આજે ફરી પૂછપરછ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ભાવનગર […]

વાંચન ચાલુ રાખો