જગત મંદિરને રંગબેરંગી લાઈટોનો શણગાર!

જગત મંદિરને રંગબેરંગી લાઈટોનો શણગાર!

દ્વારકા: દિવાળીના પ્રકાશોત્સવને લઈને દ્વારકાધીશ જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, દર વર્ષની જેમ આ વખતે પણ મંદિરને દીવાઓ અને લાઇટોથી ભવ્ય શણગારવામાં આવ્યું છે, અને અહીં દિપોત્સવ તથા નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે દિવાળીનું મિની વેકેશન હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દર્શને ઉમટી છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન […]

વાંચન ચાલુ રાખો
Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Final Up to date:October 15, 2025 9:19 AM IST દ્વારકા જગત મંદિરમાં 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી, અન્નકૂટ, નવા વર્ષ અને ભાઈબીજની વિશેષ ઉજવણી થશે. તેમજ દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવારમાં ભીડ વધવાની શક્યતા છે. દ્વારકા મંદિરમાં દિવાળીની ઉજવણી દ્વારકા: દ્વારકા જગત મંદિરમાં મોટાભાગના હિન્દુ ધર્મના તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. […]

વાંચન ચાલુ રાખો
કાર ડૂચો બની! 2 ભાઈબંધના મોત

કાર ડૂચો બની! 2 ભાઈબંધના મોત

દ્વારકા: ખંભાળિયા દ્વારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં 2 યુવાનોના મોત થયાં હતા. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ખંભાળિયા બાયપાસ નજીક હાઈવે રોડ પર બેસેલા પશુ સાથે પૂરપાટ ઝડપે પસાર થતી કાર અથડાઈ હતી. ત્યારબાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડક કૂદીને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા-ખંભાળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, બે મિત્રોના મોત

દ્વારકા-ખંભાળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, બે મિત્રોના મોત

Final Up to date:September 20, 2025 11:40 AM IST ખંભાળિયા બાયપાસ નજીક હાઈવે રોડ પર બેસેલા પશુ સાથે પૂરપાટ ઝડપે પસાર થતી કાર અથડાઈ હતી. બે મિત્રોના મોત દ્વારકા: ખંભાળિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. રાજકોટથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તા પર બેસેલા પશુના કારણે અકસ્માત સર્જાયો […]

વાંચન ચાલુ રાખો
ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
વિદેશના ફન પાર્ક જેવો લોકમેળાનો નજારો!

વિદેશના ફન પાર્ક જેવો લોકમેળાનો નજારો!

દ્વારકા: સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન જામી છે. ત્યારે મીની તરણેતર ગણાતા શિરેશ્વરના લોકમેળાના આકાશી દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિશાળ ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળામાં સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડે છે અને વિવિધ રાઈડ્સની મજા માણતા હોય છે. ત્યારે આ લોકમેળાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રંગબેરંગી લાઈટોથી લોકમેળો ઝળહળી ઉઠ્યો […]

વાંચન ચાલુ રાખો
આખલાએ સ્કૂટરમાં મોરેમોરો દઈ દીધો!

આખલાએ સ્કૂટરમાં મોરેમોરો દઈ દીધો!

ખંભાળિયા: એક યુવક અને યુવતી સ્કૂટર પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે જ નંદી મહારાજ સામે મળ્યા અને આ રીતે મોરેમોરો દઈ દીધો. સ્કૂટર ચાલક રોડ પર આખલાના આતંકને જોઈને પહેલાં તો થોભી ગયો. પરંતુ તે કંઈપણ સમયે એ પહેલાં જ આખલો ત્યાં આવી ચડ્યો અને સ્કૂટર પર છલાંગ લગાવ્યા બાદ બાજુની શેરીમાં ઘુસી […]

વાંચન ચાલુ રાખો
શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

Final Up to date:August 28, 2025 3:43 PM IST શિવરાજપુરમાં 07/09/2025 એ પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 5 હજારથી 21,151 રૂપિયા ઇનામ મળશે. હજરત જાકુપીરની દરગાહે 500 વર્ષથી મેળો યોજાય છે. સૌરાષ્ટ્રભરમાંથી કુસ્તીબાજ ઉમટી પડશે. શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે રાજાશાહી વખતથી પરંપરાગત મલકુસ્તી યોજાઈ છે. આ કુસ્તી સ્પર્ધામાં બળવીરોના […]

વાંચન ચાલુ રાખો
ડેમના પાણી દરિયામાં ભળતા હોવાનો સુંદર નજારો!

ડેમના પાણી દરિયામાં ભળતા હોવાનો સુંદર નજારો!

દ્વારકા: જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે ડેમના પાણી દરિયામાં ભળતા હોયે તેવા સુંદર દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દાવા પ્રમાણે ગોજીનેશ ગામમાં આવેલો ડેમ ઓવરફ્લો થતાં તેના પાણી દરિયામાં ભળતું જોવા મળ્યું હતું. આ નજારાને સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મહત્વનું છે કે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરા તાલુકામાં […]

વાંચન ચાલુ રાખો
જળબંબાકારનો હચમચી જવાય તેવો આકાશી નજારો!

જળબંબાકારનો હચમચી જવાય તેવો આકાશી નજારો!

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ખાસ કરીને રાવલ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ સહિતના વિવિધ પંથકમાં સર્જાયેલી તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ચો […]

વાંચન ચાલુ રાખો
કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

દ્વારકા: કલ્યાણપુરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં 24 કલાકમાં 11 થી વધુ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયો છે. મુખ્ય માર્ગો બેટમાં ફેરવાતા વાહન ચાલકો ધંધે લાગ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
11 ઈંચ વરસાદથી આખું ગામ ટેન્શનમાં, રસ્તા બની ગયા નદી

11 ઈંચ વરસાદથી આખું ગામ ટેન્શનમાં, રસ્તા બની ગયા નદી

દ્વારકા: આ તરફ કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11થી વધુ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ થયો છે. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીની પૂર વહેતા હોઈ અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
મેઘાની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક!

મેઘાની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક!

દ્વારકા: ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ખંભાળિયાના કેશોદ,વિંજલપર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા રસ્તા વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા. તો કેટલાક નીચાણવાળા વિસ્તારો તથા ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. મહત્વનું છે કે સારા વરસાદને પગલે સ્થાનિકો તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
જીવના જોખમે દ્વારકાના દરિયામાં સ્નાન

જીવના જોખમે દ્વારકાના દરિયામાં સ્નાન

દ્વારકા: દરિયાના ઊંચા મોજાં અને ઘુઘવાટા છતાં દ્વારકાના દરિયામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ સ્નાન કરતા જોવા મળ્યા. તંત્ર દ્વારા અહીં દરિયામાં ઉતરીને સ્નાન કરવાની સ્પષ્ટ મનાઈ છે. જેના બોર્ડ પણ લગાવાયા છે. પરંતુ જાણે કે અહીં આવેલા શ્રદ્ધાળુઓને પોતાના જીવની સહેજ પણ ચિંતા ન હોય એમ દરિયામાં ડૂબકી લગાવવા લાગ્યા. જન્માષ્ટમી ઉત્સવને લઈને દ્વારકામાં મોટી સંખ્યામાં […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો!

દ્વારકાના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો!

દ્વારકા: યાત્રાધામ દ્વારકા ખાતે શ્રવણી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજાધિરાજના દર્શન કરવા માટે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારથી જ દ્વારકા આવી પહોંચ્યા હતા. તો કેટલાક શ્રદ્ધાળુઓએ આજે પૂર્ણિમા નિમિત્તે ગોમતીજીમાં સ્નાન કરીને ધન્યતા મેળવી હતી. મંદિર પરિસરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય […]

વાંચન ચાલુ રાખો
આણંદના નાવલીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે, NCC લીડરશીપ એકેડમીનું કરાશે લોકાર્પણ, બીજા ફેઝના નિર્માણ બાદ 600 કેડેટ્સ લઈ શકશે તાલીમ – Gujarati Information | NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section – NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section

આણંદના નાવલીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે, NCC લીડરશીપ એકેડમીનું કરાશે લોકાર્પણ, બીજા ફેઝના નિર્માણ બાદ 600 કેડેટ્સ લઈ શકશે તાલીમ – Gujarati Information | NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section – NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section

આણંદના નાવલીમાં NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેમાં પ્રથમ ફેઝ અંતર્ગત રૂપિયા 5 કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસ તેમજ તાલીમની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. બીજા ફેઝ અંતર્ગત રૂપિયા 25 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. બીજા ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડમીમાં 600 NCC કેડેટ્સ સામેલ થઇ શકશે. અહીં રૉક […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં મેઘો મુશળધાર! વહેલી સવારથી જ દે ધનાધન, કેવી છે આગાહી?

દ્વારકામાં મેઘો મુશળધાર! વહેલી સવારથી જ દે ધનાધન, કેવી છે આગાહી?

દ્વારકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુર પંથકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ખંભાળિયા પંથકમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
એવો વરસાદ આવ્યો કે સેટી તણાઈ ગઈ!

એવો વરસાદ આવ્યો કે સેટી તણાઈ ગઈ!

દ્વારકા: કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે બારેમેઘ જાણે ખાંગા થયાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લાંબા ગામની બજારોમાં જાણે નદી વહેતી થઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.લાંબા ગામ ની બજારોમાં ગોઠણસમા પાણી વહેતા થયાં હતા. તો કેટાક […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દેવભૂમિ દ્વારકામાં અઢી ઇંચ વરસાદથી જગત મંદિરમાં અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ગોમતી ઘાટ પર 20 ફુટ મોજા ઉછળતા અદભુત નજારો જોવા મળ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

શિવરાજપુર બીચ ખાતે યોગોત્સવ ઉજવાયો, જેમાં ITRAના 250થી વધુ વિદ્યાર્થીઓ-કર્મચારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં યોગના ફાયદા દર્શાવાયા અને યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબ્યા, એક યુવતીનું મોત

દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબ્યા, એક યુવતીનું મોત

Final Up to date:June 05, 2025 3:59 PM IST ગોમતી નદીના સામે કિનારે ચાર યુવક તેમજ ત્રણ યુવતી નદીના પાણીમાં ડૂબ્યા હતા. ગોમતી નદીમાં યાત્રિકો ડૂબ્યા દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબ્યા હોવાની ઘટના બની હતી. આ તમામ લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ […]

વાંચન ચાલુ રાખો