ગુજરાતના શ્રમિકો માટે ખુશખબર: ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં મળશે મફત સારવાર

ગુજરાતના શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમ અને રોજગાર વિભાગ તેમજ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા એક મોટો અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમિકોને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર સરળતાથી મળી રહે તે માટે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રાજ્યની 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે MoU (મૂળભૂત સમજૂતી કરાર) કરવામાં […]

વાંચન ચાલુ રાખો