Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઇ છે.  ગુજરાત સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં અગાઉ ક્યારે ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો છે.  જગન્નાથ મંદિરના […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે.  અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે […]

વાંચન ચાલુ રાખો
અષાઢી બીજે અમદાવાદમાં ઇતિહાસ રચાશે, ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં આ વખતે બે જગ્યાએ ભરાશે મામેરું

અષાઢી બીજે અમદાવાદમાં ઇતિહાસ રચાશે, ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં આ વખતે બે જગ્યાએ ભરાશે મામેરું

16 જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રા દરમિયાન સરસપુરમાં ભગવાનના મોસાળની અંદર બે સ્થળોએ ‘મામેરા’ વિધિ કરવામાં આવશે આ ઈતિહાસમાં પ્રથમ વખત છે. રણછોડરાય મંદિર ચોકડી પર લાંબા સમયથી ચાલતી પરંપરા યથાવત રહેશે. સરસપુરમાં ‘મામેરા’ની પરંપરા જેને ભગવાનના માતૃભૂમિ તરીકે પૂજનીય કહેવામાં આવે છે એક મુખ્ય આકર્ષણ રહેશે. પરંપરાગત ‘મામેરું’ વિધિ ફરી એકવાર […]

વાંચન ચાલુ રાખો
RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. હાથીઓ પસાર થતા હોય ત્યારે ડીજે અને લાઉડ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે નહીં, જેથી તેઓ અવાજથી વિચલિત ન થાય અને કોઈપણ પ્રકારની અપ્રિય પરિસ્થિતિ ઊભી ન થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડામથક દાણાપીઠ ખાતે મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ, […]

વાંચન ચાલુ રાખો