શું તમે ખાલી પેટે વિટામિન B12 ની ગોળીઓ લઈ શકો છો?

શું તમે ખાલી પેટે વિટામિન B12 ની ગોળીઓ લઈ શકો છો?

જીવનશૈલી | વિટામિન B12 (Vitamin B12) એ શરીરના નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય અને જોમ માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે. આજની બીઝી લાઇફસ્ટાઇલમાં, ઘણા લોકો વિટામિન B12 સપ્લીમેન્ટ્સ લે છે. પરંતુ શું આ ખાલી પેટે કે જમ્યા પછી લેવા યોગ્ય છે? એક પ્રશ્ન જે ઘણા લોકોને પરેશાન કરે છે. એસ્ટર આરવી હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના […]

વાંચન ચાલુ રાખો
ખાલી પેટ ભૂલથી પણ આ ખોરાક ખાવો નહિ, કરશે આ સ્વાસ્થ્ય સમસ્યા

ખાલી પેટ ભૂલથી પણ આ ખોરાક ખાવો નહિ, કરશે આ સ્વાસ્થ્ય સમસ્યા

તમારી સવારની આદતો તમારા દિવસનો માર્ગ નક્કી કરે છે. જાગ્યા પછી તરત જ તમે જે જીવનશૈલી અપનાવો છો અને ખાલી પેટે તમે જે ખોરાક લો છો તે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અથવા નુકસાન પહોંચાડી શકે છે. આપણે જાગતાની સાથે જ ફોનનો ઉપયોગ ન કરવાનું, ધ્યાન કરવાનું અને થોડો સૂર્યપ્રકાશ મેળવવાનું મહત્વ જાણીએ […]

વાંચન ચાલુ રાખો
આ એક વસ્તુ હળદરમાં મિક્સ કરીને લગાવો, ત્વચામાં ટેનિંગથી છૂટકારો મળશે, કુદરતી ચમક દેખાશે

આ એક વસ્તુ હળદરમાં મિક્સ કરીને લગાવો, ત્વચામાં ટેનિંગથી છૂટકારો મળશે, કુદરતી ચમક દેખાશે

Turmeric And Yogurt Face Pack : શિયાળાની ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી એ એક મોટો પડકાર બની જાય છે. સૂર્યપ્રકાશની ઓછો  હોવા છતાં સૂર્યના યુવી કિરણો ત્વચાને અસર કરે છે, જેના કારણે ચહેરા પર ડાર્ક સ્પોર્ટ અને નિસ્તેજ દેખાય છે.   લોકો ચહેરાના ટેનિંગને દૂર કરવા માટે કેમિકલ્સ સહિત વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, […]

વાંચન ચાલુ રાખો
જો તમે એક મહિના સુધી દરરોજ 10,000 સ્ટેપ્સ ચાલવાથી થશે અદભુત ફાયદા !

જો તમે એક મહિના સુધી દરરોજ 10,000 સ્ટેપ્સ ચાલવાથી થશે અદભુત ફાયદા !

જીવનશૈલી | દરરોજ 10,000 સ્ટેપ્સ ચાલવું એ વૈશ્વિક ફિટનેસ ટ્રેન્ડ બની ગયો છે, પરંતુ જો તમે આખા મહિના માટે તેનું પાલન કરો તો ખરેખર શું થાય છે?  એનર્જી લેવલથી લઈને હૃદયના સ્વાસ્થ્ય સુધી, ફેરફારો આશ્ચર્યજનક હોઈ શકે છે. આ સરળ આદત તમારા શરીર અને મનને કેવી રીતે પરિવર્તિત કરે છે તે વિશે અહીં જણાવ્યું છે. […]

વાંચન ચાલુ રાખો
ભોજન પછી 10 મિનિટ ચાલવાના ફાયદા, બ્રાયન જોહ્ન્સનએ પોતે જણાવ્યું!

ભોજન પછી 10 મિનિટ ચાલવાના ફાયદા, બ્રાયન જોહ્ન્સનએ પોતે જણાવ્યું!

જીવનશૈલી | ફિટનેસ | ઓફિસનું કામ હોય કે ઘરનો થાક, લોકો જમ્યા પછી તરત જ પથારીમાં સૂઈ જાય છે અથવા સોફા પર બેસીને ટીવી જુએ છે તે એક આદત બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાની આળસ તમારા સ્વાસ્થ્યને કેટલી નુકસાન પહોંચાડી રહી છે?  તાજેતરમાં પ્રખ્યાત અમેરિકન એન્ટરપ્રિન્યોર બ્રાયન જોહ્ન્સને તેમના […]

વાંચન ચાલુ રાખો
જોન અબ્રાહમ આ બે શાકભાજી ખાઈ શકતો નથી; પર્સનલ ટ્રેનરે કર્યો મોટો ખુલાસો

જોન અબ્રાહમ આ બે શાકભાજી ખાઈ શકતો નથી; પર્સનલ ટ્રેનરે કર્યો મોટો ખુલાસો

જોન અબ્રાહમ બોલિવૂડના સૌથી ફિટ અભિનેતાઓમાંના એક છે. 53 વર્ષની ઉંમરે પણ શાનદાર શરીર જાળવી રાખનાર જોન હંમેશા તેના સ્વાસ્થ્ય રહસ્યો અને આહારને કારણે તેના ચાહકોમાં ચર્ચાનો વિષય રહે છે. જોકે તેના ટ્રેનર વિનોદ ચન્નાએ હિન્દી રશ સાથેની એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે વર્ષોથી આ કડક આહાર પ્રતિબંધોને કારણે તેના શરીરમાં કેટલાક ફેરફારો થયા […]

વાંચન ચાલુ રાખો
શું દૂધ અને ફળો એકસાથે ખાઈ શકો છો? એક્સપર્ટે સત્ય જાહેર કર્યું

શું દૂધ અને ફળો એકસાથે ખાઈ શકો છો? એક્સપર્ટે સત્ય જાહેર કર્યું

જીવનશૈલી | દૂધ અને ફળ (ઉદાહરણ તરીકે, મિલ્કશેક અને સ્મૂધી) ધરાવતી વાનગીઓ આપણા રોજિંદા આહારમાં ખૂબ જ સામાન્ય છે. જોકે, સોશિયલ મીડિયા અને અન્ય સ્થળોએ ચર્ચાઓ સક્રિય છે કે દૂધ અને ફળ એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.  ઘણા લોકો ચિંતિત છે કે ફળોમાં રહેલું એસિડ દૂધને પચાવવામાં મુશ્કેલી ઉભી કરે છે અને દૂધ પેટમાં […]

વાંચન ચાલુ રાખો
દરરોજ માત્ર 5 મિનિટ આ મુદ્રામાં બેસો, મન શાંત થશે અને તણાવ થશે દૂર

દરરોજ માત્ર 5 મિનિટ આ મુદ્રામાં બેસો, મન શાંત થશે અને તણાવ થશે દૂર

જીવનશૈલી | કામનું દબાણ, કૌટુંબિક જવાબદારીઓ, ઊંઘનો અભાવ અને મોબાઇલ સ્ક્રીન પર વધતી જતી નિર્ભરતા આ બધું ગુસ્સામાં વધારો કરે છે. ઘણી વખત, લોકો પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી, અને તેની અસરો સંબંધો, કામ અને સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે દેખાય છે. આવી સ્થિતિમાં યોગ અને ધ્યાનની સાથે, હાથની કેટલીક મુદ્રાઓ પણ ગુસ્સાને શાંત કરવામાં મહત્વપૂર્ણ […]

વાંચન ચાલુ રાખો
જીમ ગયા વિના આમિર ખાને 18 કિલો વજન ઘટાડ્યું, ડાયટમાં કર્યા માત્ર આટલા ફેરફાર!

જીમ ગયા વિના આમિર ખાને 18 કિલો વજન ઘટાડ્યું, ડાયટમાં કર્યા માત્ર આટલા ફેરફાર!

જીવનશૈલી | બોલિવૂડ સ્ટાર આમિર ખાન (Aamir Khan) ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે આમિરને લઈને ચર્ચામાં રહેલી ફિલ્મ માટે કોસ્ચ્યુમ બદલવાની વાત નથી, પરંતુ તેનું અદ્ભુત શારીરિક પરિવર્તન છે. કોઈ પણ ટાઈપની સખત કસરત કે  જીમમાં પરસેવો પાડ્યા વિના આમિરે 18 કિલો વજન ઘટાડ્યું છે. આમિર ખાન સિક્રેટ વેઇટ લોસ ટિપ્સ  આમિર ખાનની નવી […]

વાંચન ચાલુ રાખો
Ear Wax: તેલ નાખવું કે નહીં? કાનમાં જામેલો મેલ કાઢવા માટે ડોક્ટરે જણાવી 3 રીતો, જાણો શું ન કરવું જોઈએ 

Ear Wax: તેલ નાખવું કે નહીં? કાનમાં જામેલો મેલ કાઢવા માટે ડોક્ટરે જણાવી 3 રીતો, જાણો શું ન કરવું જોઈએ 

Easy methods to Clear Earwax: કાનમાં મેલ એક કુદરતી અને સેલ્ફ ક્લિનીંગ પદાર્થ છે જે કાનને ધૂળ અને બેક્ટેરિયાથી રક્ષણ આપે છે. જોકે, વધુ પડતા સંચયથી દુખાવો, ભીડ અને સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. કાનમાં ઇયરબડ્સ, તીક્ષ્ણ વસ્તુઓ, દિવાસળીઓ અથવા ગરમ તેલ નાખવું જોખમી છે. Source link

વાંચન ચાલુ રાખો
સ્મોકિંગ શરીરના ક્યા અંગોને નુકશાન કરે? એક્સપર્ટ શું કહે છે?

સ્મોકિંગ શરીરના ક્યા અંગોને નુકશાન કરે? એક્સપર્ટ શું કહે છે?

 જીવનશૈલી | સ્મોકિંગ (Smoking) સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે. વધુમાં તે વિવિધ પ્રકારના કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક, COPD અને ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. ડોકટરો દરેકને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપે છે.  સ્મોકીંગ શા માટે આટલું નુકસાનકારક છે, તે શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને વધુ […]

વાંચન ચાલુ રાખો
આ મસાલો આંતરડામાં જમા થયેલી ગંદકીને સાફ કરશે, આચાર્ય બાલકૃષ્ણએ ગણાવ્યા ફાયદા

આ મસાલો આંતરડામાં જમા થયેલી ગંદકીને સાફ કરશે, આચાર્ય બાલકૃષ્ણએ ગણાવ્યા ફાયદા

Triphala Advantages : હાલના ભાગદોડભર્યા જીવનમાં ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે હેલ્થને લગતી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે, જેમાં સૌથી પહેલા પેટ સાથે જોડાયેલી સમસ્યા થાય છે. ભારતમાં આંતરડા અને પાચનની સમસ્યાઓથી પીડાતા પીડિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જોકે આહારમાં ફાઇબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી આ સમસ્યાઓથી રાહત મળી શકે છે.  આ સિવાય આયુર્વેદમાં એવી […]

વાંચન ચાલુ રાખો
Meals For Youngsters: તમારા રસોડામાં પડેલી આ ફૂડ આઇટમ્સ તમારા બાળકોને પહોંચાડે છે નુક્શાન, આજે જ આપવાનું બંધ કરી દો

Meals For Youngsters: તમારા રસોડામાં પડેલી આ ફૂડ આઇટમ્સ તમારા બાળકોને પહોંચાડે છે નુક્શાન, આજે જ આપવાનું બંધ કરી દો

Dangerous Meals Objects For Youngsters: દરેક ઘરના રસોડામાં ખાસ કરીને બાળકો માટે અમુક ખાદ્ય પદાર્થો રાખવામાં આવે છે. માતાપિતા ફાયદા કે નુકસાનનો વિચાર કર્યા વિના તેમને આ ખોરાક ખવડાવે છે. જોકે, આ ખોરાક તેમના બાળકના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો કરી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
ભૂમિ પેડનેકર વેઇટ લોસ ડાયટ સિક્રેટ, એકટ્રેસનું વજન કેમ વધતું ગયું? કર્યો ખુલાસો

ભૂમિ પેડનેકર વેઇટ લોસ ડાયટ સિક્રેટ, એકટ્રેસનું વજન કેમ વધતું ગયું? કર્યો ખુલાસો

સેલિબ્રિટીઓ અને હેલ્થનું ધ્યાન રાખતા લોકોમાં પ્લાન્ટ બેઝડ ડાયટ વધુને વધુ લોકપ્રિય બન્યો છે. લોકો આવા ડાયટને હિમાયત કરી રહ્યા છે, આરોગ્ય અને આયુષ્ય માટે તેના ફાયદાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) પણ આ પરિવર્તનને સ્વીકારનારાઓમાં સામેલ છે. અભિનેત્રીએ 2020 માં શાકાહારી લાઇફસ્ટાઇલ અપનાવી હતી. 2020 માં નોન વેજ આહારમાંથી […]

વાંચન ચાલુ રાખો
Make-up: રાત્રે મેકઅપ હટાવ્યા વિના સુઈ જવું સાબિત થઈ શકે છે ખતરનાક, સ્કિનને નુક્શાનથી બચાવવા ફોલો કરો આ સ્ટેપ્સ 

Make-up: રાત્રે મેકઅપ હટાવ્યા વિના સુઈ જવું સાબિત થઈ શકે છે ખતરનાક, સ્કિનને નુક્શાનથી બચાવવા ફોલો કરો આ સ્ટેપ્સ 

Final Up to date:Jan 16, 2026 8:01 AM IST Aspect Results Of Sleeping With Make-up: જો તમે રાત્રે તમારા મેકઅપને સંપૂર્ણપણે દૂર કરવામાં આળસ કરશો, તો તેની સ્કિનને હાનિકારક અસરો થઇ શકે છે. તો ચાલો જાણીએ મેકઅપ કાઢવાની કેટલીક ટિપ્સ સુતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરવું જરૂરી! મેકઅપ પ્રત્યેક યુવતીના જીવનનો એક મહત્ત્વનો […]

વાંચન ચાલુ રાખો
બાફેલો ખોરાક એક વર્ષ સુધી ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર કેવી અસર પડે, જાણો

બાફેલો ખોરાક એક વર્ષ સુધી ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર કેવી અસર પડે, જાણો

Boiled Meals Advantages: જો તમે ખાવાના શોખીન છો અને તમારે એક વર્ષ સુધી માત્ર બાફેલા ખોરાક જ ખાવાના હોય તો તે ખૂબ જ પરેશાન કરી શકે છે. જો રોજ એક જ પ્રકારનો બાફેલો ખોરાક ખાવામાં આવે તો ન તો તે સ્વાદિષ્ટ લાગશે કે ન તો તેનાથી પેટ ભરાશે. જો આવો ખોરાક રોજ ખાવામાં આવે તો […]

વાંચન ચાલુ રાખો
હાથની ચરબીના કારણે શરમ અનુભવો છો? તો આ રહ્યું પરફેક્ટ સોલ્યુશન, દરરોજ કરો આ શક્તિશાળી કસરતો

હાથની ચરબીના કારણે શરમ અનુભવો છો? તો આ રહ્યું પરફેક્ટ સોલ્યુશન, દરરોજ કરો આ શક્તિશાળી કસરતો

મહિલાઓમાં હાથની ચરબી એક સામાન્ય સમસ્યા છે, જે ઘણીવાર તેમના કપડાંનું ફિટિંગ બરાબર નથી આવતું. આજે હાથની ચરબી ઘટાડવા માટેના પાંચ વૈજ્ઞાનિક પદ્ધતિઓ જણાવવા જઈ રહ્યા છીએ. Source link

વાંચન ચાલુ રાખો
84 દિવસ સુધી સતત 10 કિલોમીટર જોગિંગ કરવાથી શરીરમાં શું ફેરફાર થઇ શકે?

84 દિવસ સુધી સતત 10 કિલોમીટર જોગિંગ કરવાથી શરીરમાં શું ફેરફાર થઇ શકે?

જીવનશૈલી | લાઇફ સ્ટાઇલ | આપણે બધા દરરોજ ચાલવાના ફાયદા જાણીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય જોગિંગને તમારા રૂટિનનો ભાગ બનાવવા વિશે વિચાર્યું છે? જો તમે 84 દિવસ સુધી સતત 10 કિલોમીટર જોગિંગ કરો છો તો તમારા શરીરમાં આવા ફેરફાર થશે. દિલ્હીની સીકે ​​બિરલા હોસ્પિટલના ફિઝીયોથેરાપી વિભાગના વડા ડૉ. સુરિન્દર પાલ સિંહ કહે છે કે આનાથી […]

વાંચન ચાલુ રાખો
ઘી કે તેલ વજન ઘટાડવા માટે કયું છે બેસ્ટ? જાણો અહીં

ઘી કે તેલ વજન ઘટાડવા માટે કયું છે બેસ્ટ? જાણો અહીં

Ghee vs oil energy : વજન ઉતારવા માટે લોકો કસરત અને આહારનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે આહારની વાત આવે છે ત્યારે તમારે પહેલી વસ્તુ સમજવાની જરૂર છે કે ઘી અને તેલ બન્ને પર કંટ્રોલ વજન ઘટાડવામાં તેજી લાવી શકે છે. પરંતુ ઘી અને તેલ વગર રસોઈ બનાવવી અને ખાવી બંને શક્ય નથી. આવી સ્થિતિમાં […]

વાંચન ચાલુ રાખો
સવારના નાસ્તામાં આ 4 વસ્તુઓ ખાઇ લો, નબળાઇ થઇ જશે દૂર, ડોક્ટર પાસેથી જાણો ચમત્કારી ફુડ

સવારના નાસ્તામાં આ 4 વસ્તુઓ ખાઇ લો, નબળાઇ થઇ જશે દૂર, ડોક્ટર પાસેથી જાણો ચમત્કારી ફુડ

Breakfast Suggestions: જો તમે ઘણીવાર થાક, સુસ્તી અથવા પાચનની સમસ્યાઓથી પરેશાન રહો છો સૌથી પહેલા સવારના નાસ્તામાં સુધારો કરો. નાસ્તો એ દિવસનું પહેલું ભોજન છે, જે આપણે લગભગ 10-12 કલાકના લાંબા અંતરાલ પછી લઈએ છીએ. આ જ કારણ છે કે સવારે નાસ્તો દિવસભર આપણી ઊર્જા, ફોક્સ અને મેટાબોલિઝમને સીધી અસર કરે છે. આપણે સવારે શું […]

વાંચન ચાલુ રાખો
શિયાળાની ઠંડીમાં સવારે ઉઠીને કરો આ 5 યોગાસન, શરીર આખો દિવસ એક્ટિવ રહેશે અને મન શાંત રહેશે

શિયાળાની ઠંડીમાં સવારે ઉઠીને કરો આ 5 યોગાસન, શરીર આખો દિવસ એક્ટિવ રહેશે અને મન શાંત રહેશે

Power Enhance Winter Yoga : શિયાળાની ઠંડી સવારે લોકો ઘણીવાર ઉઠવામાં આળસ કરે છે. આ આળસને કારણે શરીર અને મન આખો દિવસ થાક અનુભવે છે. શિયાળાની ઠંડી હવાથી બચવા માટે શરીર પોતાને ગરમ રાખવાનો પ્રયાસ કરે છે. તેમાં ઘણી એનર્જી લાગે છે. આવી સ્થિતિમાં જો તમે સવારે ઠંડીમાં ઉઠીને 5 યોગાસન કરવાનું શરૂ કરો છો […]

વાંચન ચાલુ રાખો
સવારે હળદર-કાળા મરી મિક્સ પાણી અને એક ચમચી ઘી નાંખીને પીવાના ફાયદા, 30 દિવસમાં દેખાશે ફરક

સવારે હળદર-કાળા મરી મિક્સ પાણી અને એક ચમચી ઘી નાંખીને પીવાના ફાયદા, 30 દિવસમાં દેખાશે ફરક

સ્વસ્થ જીવન માટે આયુર્વેદ અને પરંપરાગત દવા હંમેશા પ્રાથમિકતા રહી છે. આ સંદર્ભમાં સવારે ખાલી પેટ ગરમ પાણીમાં ઘી મિક્સ કરીને પીવાનું તાજેતરના સમયમાં લોકપ્રિય બન્યું છે. પરંતુ તેમાં એક ચપટી હળદર અને મરી પાવડર ઉમેરીને 30 દિવસ સુધી સતત પીવાથી શરીરને ફાયદા થશે, એમ પોષણશાસ્ત્રી ડૉ. અર્ચના બત્રા સમજાવે છે. જ્યારે દરેક ઘટકના પોતાના […]

વાંચન ચાલુ રાખો
જો 14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં આવા ફાયદા અને નુકસાન થઇ શકે

જો 14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં આવા ફાયદા અને નુકસાન થઇ શકે

જીવનશૈલી | જો આપણે આપણા રોજિંદા જીવનના ખલનાયક, ખાંડને ફક્ત 14 દિવસ માટે આપણા આહારમાંથી દૂર કરીએ તો શરીરમાં કયા ફેરફારો થશે? હાર્વર્ડ યુનિવર્સિટીના ટ્રેનિંગ પામેલા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી દ્વારા શેર કરાયેલી માહિતી હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેમનું કહેવું છે કે બે અઠવાડિયા માટે ખાંડ છોડી દેવાથી શરીરના ચયાપચયમાં મોટા […]

વાંચન ચાલુ રાખો
ભોજન પછી આ કામ કરો, દવા વગર પણ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે!

ભોજન પછી આ કામ કરો, દવા વગર પણ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે!

જીવનશૈલી | આધુનિક જીવનમાં હાઈ બ્લડ પ્રેશર (Hypertension) અને હાઈ બ્લડ સુગર બે સૌથી મોટા ગુનેગારો છે. બ્રાયન જોહ્ન્સન સૂચવે છે કે આને દવા ઉપરાંત, સરળ આદતોથી નિયંત્રિત કરી શકાય છે. તે એક ખૂબ જ સરળ આદત સૂચવે છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં સમાવી શકીએ છીએ. અહીં જાણો તે શું છે? જમ્યા પછી 10 […]

વાંચન ચાલુ રાખો
પેટની ચરબી ફટાફટ ઘટશે કે નહિ? જીરાના પાણીમાં મધ ભેળવીને પીવું પૂરતું છે?

પેટની ચરબી ફટાફટ ઘટશે કે નહિ? જીરાના પાણીમાં મધ ભેળવીને પીવું પૂરતું છે?

 જીવનશૈલી | પેટની ચરબી ઘટાડવી (stomach fats) એ ઘણા લોકો માટે એક પડકાર છે. આ કરવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે મધ સાથે જીરું ભેળવીને પાણી પીવું. આપણે જાણીએ છીએ કે રસોડામાં એક મહત્વપૂર્ણ ઘટક, જીરું, સ્વાસ્થ્ય અને પાચન માટે સારું છે. પરંતુ તે વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?પોષણશાસ્ત્રી ડૉ. અર્ચના બત્રાએ તેના […]

વાંચન ચાલુ રાખો