રાજ્યમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ

રાજ્યમાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ

Gujarat Native Physique Election 2026 : ગુજરાતમાં 26મી એપ્રિલને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે.  મતદાનને લઇને રાજ્યભરમાં ઉત્સાહ છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.રાજ્યમાં કુલ 2.10 કરોડ પુરુષ મતદારો, 1.97 કરોડ સ્ત્રી મતદારો અને 848 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે લોકોને વધુમાં […]

વાંચન ચાલુ રાખો
રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

આમ આદમી પાર્ટી માટે 2026 નું વર્ષ મુશ્કેલીઓ ભરેલું સાબિત થઈ રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય છ સાંસદોએ એકસાથે રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાક્રમે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય વિસ્તારની રણનીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી દેશવ્યાપી વિસ્તાર કરવા નીકળેલી આમ આદમી […]

વાંચન ચાલુ રાખો
ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન- ગુજરાતમાં ‘દાદા’નું બુલડોઝર નહીં પણ ‘બાબા’નું બંધારણ ચાલશે

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે જ્યાં સુધી દેશના મુસ્લિમોને ન્યાય ના મળે ત્યાં સુધી ભારત ‘વિશ્વગુરુ’ બની શકે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જો મુસ્લિમોને મારીને આ દેશના હિન્દુઓનું કલ્યાણ થઈ શકે છે તો તેમણે પહેલા મને મારી નાખવો જોઈએ, કારણ હું મરવા માટે તૈયાર છે. તેમણે ગુજરાતમાં […]

વાંચન ચાલુ રાખો
ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ગુજરાતમાં મ્યુનિસિપલ બોડીની ચૂંટણીઓ યોજાવાની છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીઓ પૂરા જોશથી લડી રહી છે. હવે આ ચૂંટણીઓ દરમિયાન AAP એ આરોપ લગાવ્યો છે કે તેના એક ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ઉનામાં પાર્ટીના ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો […]

વાંચન ચાલુ રાખો
VIDEO: સુરતમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે મારામારી, મહિલાઓના કપડાં ફાટ્યા હોવાનો આક્ષેપ

VIDEO: સુરતમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે મારામારી, મહિલાઓના કપડાં ફાટ્યા હોવાનો આક્ષેપ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને લઈને સમગ્ર સુરત શહેરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં ગોરટ હનુમાન મંદિર પાસે વિવાદ ફાટી નીકળ્યો હતો. જેમાં ભાજપના સમર્થકો અને અપક્ષ ઉમેદવારો તેમજ સ્થાનિક રહેવાસીઓ સામેલ હતા. બંને પક્ષના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને એકબીજાનો જોરશોરથી વિરોધ કર્યો હતો. આ હંગામા વચ્ચે બંને જૂથો […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં આઠ મ્યુનિસિપલ કમિશનરનો ‘ઉધડો’! સરકારની કડક ચીમકી “કામ કરો, નહીં તો નોટિસ માટે તૈયાર રહો”

ગાંધીનગરમાં આઠ મ્યુનિસિપલ કમિશનરનો ‘ઉધડો’! સરકારની કડક ચીમકી “કામ કરો, નહીં તો નોટિસ માટે તૈયાર રહો”

Final Up to date:Jan 30, 2026 1:28 PM IST રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરોને બોલાવવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆતમાં જ નાયબ મુખ્યમંત્રીએ શહેરોના વિકાસ અને જનસુવિધાઓ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કામ કરો અથવા કારણ દર્શક નોટિસ માટે તૈયાર રહો. ગાંધીનગર: આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક […]

વાંચન ચાલુ રાખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

આર્થિક રીતે નબળા વર્ગને રાજકીય ક્ષેત્રે પણ અનામત મળે તેવી માંગ સાથે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વર્ષો પહેલા અનામત આંદોલનના કેન્દ્રમાં રહેલા અનેક જાણીતા ચહેરાઓ ફરી એક મંચ પર જોવા મળ્યા હતા. દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા સહિતના આગેવાનો વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી […]

વાંચન ચાલુ રાખો