ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર, માનસિંહ પરમાર અને રાજુ શુક્લા સહિત આ ચહેરાઓ મેદાનમાં

ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર, માનસિંહ પરમાર અને રાજુ શુક્લા સહિત આ ચહેરાઓ મેદાનમાં

ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં માનસિંહ પરમાર, રાજુ શુક્લા, જીતેન્દ્ર કંજારીયા અને મુકેશ રાઠવા જેવા અગ્રણી ચહેરાઓનો સમાવેશ થાય છે. આ તમામ દાવેદારોના નામો જાહેર થતાં જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને પક્ષોએ પોતપોતાની જીતના સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યસભાની આગામી ચૂંટણીને […]

વાંચન ચાલુ રાખો
Rajya Sabha Seats Elections 2026: ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર, દેશના 10 રાજ્યોની કૂલ 24 બેઠકો માટે 18 જૂને થશે મતદાન

Rajya Sabha Seats Elections 2026: ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર, દેશના 10 રાજ્યોની કૂલ 24 બેઠકો માટે 18 જૂને થશે મતદાન

Rajya Sabha Elections 2026 Schedule Launched: ચૂંટણી પંચે આજે શુક્રવારના રોજ ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે 18 જૂને રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યસભાની ચૂંટણી આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં […]

વાંચન ચાલુ રાખો
મોટા સમાચાર: નીતિશ કુમારે છોડશે મુખ્યમંત્રી પદ, રાજ્યસભામાં જવાને લઈને આપ્યું મોટું નિવેદન

મોટા સમાચાર: નીતિશ કુમારે છોડશે મુખ્યમંત્રી પદ, રાજ્યસભામાં જવાને લઈને આપ્યું મોટું નિવેદન

Final Up to date:Mar 05, 2026 11:03 AM IST મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જવા ઇચ્છે છે, આ જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી. બિહારના રાજકારણમાં ખળભળાટ. નીતિશ કુમાર vજ્યારથી મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજ્યસભા જવાની વાત સામે આવી છે, ત્યારથી બિહારના રાજકારણમાં ખળભળાટ આવી મચી ગયો છે. ત્યારે હવે નીતિશ કુમારે પોતે જ સોશિયલ મીડિયા પર […]

વાંચન ચાલુ રાખો
બિહારના રાજકારણમાં મોટો ફેરફાર નક્કી! નીતિશ કુમારને દિલ્હી ભેગા કરીને બિહાર પર કબજો કરશે ભાજપ?

બિહારના રાજકારણમાં મોટો ફેરફાર નક્કી! નીતિશ કુમારને દિલ્હી ભેગા કરીને બિહાર પર કબજો કરશે ભાજપ?

Final Up to date:Mar 04, 2026 3:29 PM IST બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવાની સંભાવનાઓ પર જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જેડીયુ અને ભાજપના ટોચના નેતૃત્વ વચ્ચે ઉત્તરાધિકાર યોજના અને ભવિષ્યની રણનીતિને લઈને મંથન ચાલી રહ્યું છે. બિહારના રાજકારણમાં મોટો ફેરફાર નક્કી! Nitish Kumar Information: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવાની સંભાવનાઓ પર […]

વાંચન ચાલુ રાખો