અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ, જાણો વર્ષો જૂનું ખાસ કનેક્શન

અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ, જાણો વર્ષો જૂનું ખાસ કનેક્શન

મુખ્યમંત્રીથી વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં પીએમ મોદી રથયાત્રા પહેલા દિલ્હીથી ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મગ, જાંબૂ, કેરી અને સૂકા ખજૂર મોકલવાની વાર્ષિક પરંપરા ચાલુ રાખે છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ પરંપરા શરૂ કરી હતી અને દિલ્હીમાં […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Rathyatra 2026: અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા

Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઇ છે.  ગુજરાત સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં અગાઉ ક્યારે ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો છે.  જગન્નાથ મંદિરના […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે.  અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે […]

વાંચન ચાલુ રાખો
Khichdi Recipe: રથયાત્રા સ્પેશિયલ ખીચડો રેસીપી, પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદ જેવો સાત્વિક સ્વાદ આવશે

Khichdi Recipe: રથયાત્રા સ્પેશિયલ ખીચડો રેસીપી, પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદ જેવો સાત્વિક સ્વાદ આવશે

Jagannath Puri Temple Khichdi Bhog Recipe : રથયાત્રા એટલે ભક્તિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ છે. અષાઢી બીજના પવિત્ર દિવસે ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં ભગવાન જગન્નાથને ખાસ ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ‘ખીચડો’ મુખ્ય છે. આ ખીચડી લસણ ડુંગળી વગર, એકદમ સાત્વિક અને ખાસ મસાલા સાથે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. ઘરે જ પુરીના જગન્નાથના મંદિર […]

વાંચન ચાલુ રાખો
jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

Ahmedabad jagannath rath yatra 2026 reside: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આજે 16 જુલાઈ 2026, ગુરુવારે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.  અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 Ahmedabad Jagannath Temple : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે. તેના આગલા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાનને સોનાવેશમાં શણગારવામાં આવે છે. આખા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદની જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે સદીઓ જૂનો ઇતિહાસ, ભવ્ય પરંપરાઓ અને હિન્દુ-મુસ્લિમ એકતા એટલે કે સામ્પ્રદાયિક સૌહાર્દનું જીવંત પ્રતીક છે. ઓડિશાના પુરી પછી દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા છે. આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે, જેને લઈ ભક્તો […]

વાંચન ચાલુ રાખો
Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Ahmedadaba Jagannath Rathyatra Historical past : અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra 2026: રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર

Rathyatra Ahmedabad 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં ગજરાજ ભડકે નહીં અને બેકાબૂ ન થાય તેની માટે ખાસ દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા જોવા પુરી જવું છે? જગન્નાથ મંદિરમાં દર્શન સાથે આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં

રથયાત્રા જોવા પુરી જવું છે? જગન્નાથ મંદિરમાં દર્શન સાથે આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં

Source link

વાંચન ચાલુ રાખો