તેલ વગર બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાણીવાળું લીલા મરચાંનું અથાણું, નોટ કરી લો રેસીપી

તેલ વગર બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાણીવાળું લીલા મરચાંનું અથાણું, નોટ કરી લો રેસીપી

No oil pickle: રાજસ્થાનના લીલા મરચાંનું અથાણું જેને ‘કાંજી કી મિર્ચ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાની સૌથી સારી વાત એ છે કે તેમાં બિલકુલ તેલની જરૂર નથી પડતી અને તેનું તીખું, મસાલેદાર ખારું પાણી પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બનાવવામાં […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions : અથાણું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી

Well being Suggestions : અથાણું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી

Pickle Advantages And Sied Results : અથાણાં વિના ભારતીય ભોજનની થાળી અધૂરી માનવામાં આવે છે. પરાઠા, થેપલા હોય કે દાળભાત થોડુંક અથાણું સ્વાદ બમણો કરી દે છે. કેરી, લીંબુ, લીલા મરચાં, લસણ, આદુ જેવી વિવિધ શાકભાજી માંથી બનેલા અથાણા મીઠું, તેલ અને મસાલાથી તૈયાર કરવામાં આવે છે. જો કે, હાલના સમયે અથાણાં વિશે ઘણી ગેરસમજો […]

વાંચન ચાલુ રાખો