ચા પીવાથી તમારા ચયાપચયની ગતિ ધીમી પડી શકે છે. જ્યારે તમે ચા પીઓ છો, ત્યારે તમને કંઈ ખાવાનું મન થતું નથી, આવી સ્થિતિમાં તમે નાસ્તો નથી કરતાં. જ્યારે તમે નાસ્તો છોડી દો છો, ત્યારે તમારો મેટાબોલિક રેટ ધીમો પડી જાય છે, જેના કારણે દિવસભર ઉર્જાનો અભાવ થઈ શકે છે.
