Ancestral Property: વારસામાં મળેલા ઘર, સોનું કે અન્ય મિલકત પર કેટલો ટેક્સ ભરવો પડે?

Ancestral Property: વારસામાં મળેલા ઘર, સોનું કે અન્ય મિલકત પર કેટલો ટેક્સ ભરવો પડે?

બ્લોગ BLOG
Spread the love



જો તમને કોઈ મિલકત વારસામાં મળી હોય, તો સ્વાભાવિક રીતે તમારા મનમાં એ પ્રશ્ન થાય કે વારસાગત સંપતિ પર ટેક્સ ભરવો પડે કે નહીં? ઘણા દેશોમાં મૃત વ્યક્તિની મિલકતના વારસા પર તેના વારસદારોને કર ચૂકવવો પડે છે. જોકે, ભારતમાં હાલમાં મિલકત, પૈસા અથવા અન્ય વસ્તુઓના વારસા પર કોઈ સીધો કર નથી. આ વિશે આવકવેરા વિભાગનો શું નિયમ છે તેના વિશે જાણીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *