ફેટી લીવરથી છુટકારો મેળવવા આ જાદુઈ પાનનો કરો ઉપયોગ, થશે ચમત્કારિક  ફાયદા

ફેટી લીવરથી છુટકારો મેળવવા આ જાદુઈ પાનનો કરો ઉપયોગ, થશે ચમત્કારિક ફાયદા

મોરિંગા (Moringa) આપણા આંગણામાં જોવા મળતા ‘ચમત્કારિક વૃક્ષો’માંથી એક છે. ભલે આપણે મોરિંગાના ફળના ફાયદાઓ વિશે જાણીએ છીએ, પરંતુ ઘણા લોકો જાણતા નથી કે મોરિંગાના પાંદડા લીવરના સ્વાસ્થ્ય (liver well being) ને સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે મોરિંગાના પાંદડા ખાસ કરીને ફેટી લીવરને રોકવા માટે સારા છે, જે આજના […]

વાંચન ચાલુ રાખો
બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

બંદૂક વાળી પિચકારીથી પાણીપુરી ખાવા લોકોની ભીડ, વીડિયો જોઈને મોજ પડી જશે, આ ભાઈ કંઈક નવું લાવ્યા

Final Up to date:Feb 25, 2026 11:57 PM IST સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાણીપુરીની લારી પર એક વ્યક્તિ બંદૂક વાળી પિચકારીથી લોકોને પાણીપુરી ખવડાવી રહ્યો છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Picture: Instagram@victual_diaries And instamart સોશિયલ મીડિયા પર અમુક વખત એવા વીડિયો વાયરલ થતા […]

વાંચન ચાલુ રાખો
એક હાથમાં ઈઝરાયેલી મેડલ તો બીજામાં ફિલિસ્તીનનું સન્માન: PM મોદીએ કૂટનીતિનો ચમત્કાર બતાવ્યો

એક હાથમાં ઈઝરાયેલી મેડલ તો બીજામાં ફિલિસ્તીનનું સન્માન: PM મોદીએ કૂટનીતિનો ચમત્કાર બતાવ્યો

Final Up to date:Feb 25, 2026 11:54 PM IST પીએમ મોદીને મળેલા આ બંને સન્માન ભારતની ડી-હાઈફનેશન નીતિની એક શાનદાર સફળતા દર્શાવે છે. દાયકાઓથી ભારતની વિદેશ નીતિ ઇઝરાયેલ અને ફિલિસ્તીનના ચશ્માથી એકબીજાને જોતી હતી પણ મોદી સરકારે આ ધારણાને બદલી નાખી. News18 યરુશલમમાં આજે કૂટનીતિનો એ ચમત્કાર થયો, જેની કલ્પના પણ આધુનિક વિશ્વ ઇતિહાસમાં ભાગ્યે […]

વાંચન ચાલુ રાખો
16 માર્ચે બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે, થઈ જશે માલામાલ!

16 માર્ચે બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે, થઈ જશે માલામાલ!

પંચાંગ અનુસાર 16 માર્ચ 2026ના રોજ એક ખાસ જ્યોતિષીય સંયોગ બનવા જઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી રાજયોગ કહેવામાં આવે છે. આ યોગ મંગળ અને ચંદ્ર એક સાથે આવવાથી બનશે. Source link

વાંચન ચાલુ રાખો
જાનવર જેવા પતિથી પત્ની કંટાળી, 80 લાખના દાગીના આપ્યા છતાં વધુ દહેજ માગતા: પોલીસમાં ફરિયાદ નોંધાઈ

જાનવર જેવા પતિથી પત્ની કંટાળી, 80 લાખના દાગીના આપ્યા છતાં વધુ દહેજ માગતા: પોલીસમાં ફરિયાદ નોંધાઈ

CNN title, emblem and all related components ® and © 2026 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN title and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
મલ્ટીગ્રેન લોટ ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો, પોષક તત્તોનો છે ભંડાર

મલ્ટીગ્રેન લોટ ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો, પોષક તત્તોનો છે ભંડાર

Multigrain Chapati Flour : શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે લોકો વિવિધ પ્રકારના લોટની રોટલી ખાય છે. મોટા ભાગના ઘરોમાં લોકો ઘઉં, મકાઈ કે બાજરીના લોટમાંથી બનેલી રોટલી બનાવીને ખાવામાં આવે છે. જો કે આ બધા લોટને એક સાથે મિક્સ કરશો તો તે મલ્ટીગ્રેનનો લોટ બની જશે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ […]

વાંચન ચાલુ રાખો
41 વર્ષની એ એક્ટ્રેસ, જે લગ્ન વગર માતા બનશે, પોતાના એગ ફ્રીઝ કરાવ્યા, સુંદરતામાં આજે પણ રૂપ રૂપનો અંબાર

41 વર્ષની એ એક્ટ્રેસ, જે લગ્ન વગર માતા બનશે, પોતાના એગ ફ્રીઝ કરાવ્યા, સુંદરતામાં આજે પણ રૂપ રૂપનો અંબાર

બોલિવૂડની 41 વર્ષની એ એક્ટ્રેસ જે પોતાના એગ ફ્રીઝ કરાવી ચૂકી છે. જેથી આ એક્ટ્રેસ લગ્ન વગર માતા બનશે. પોતાની પર્સનલ લાઈફ અને સુંદરતાને લઈને આ એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે કોણ છે આ એક્ટ્રેસ જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

ટી20 વર્લ્ડ કપમાં યજમાન શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર, ન્યૂઝીલેન્ડ સામે 61 રને હાર મળી

Final Up to date:Feb 25, 2026 10:55 PM IST ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટ પર 107 રનમાં સમેટાઈ ગઈ. News18 નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે સુપર 8ની બીજી મેચમાં શ્રીલંકાને 61 રન હરાવી ટી20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે. ન્યૂઝીલેન્ડ તરફથી આપવામાં આવેલા 169 રનના ટાર્ગેટનો પીછો […]

વાંચન ચાલુ રાખો
પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી: 60 વર્ષના દાદા સાથે 38 વર્ષ નાની દુલ્હને લગ્ન કર્યા, વીડિયો થયો વાયરલ

Final Up to date:Feb 25, 2026 10:40 PM IST 60 વર્ષીય હકીમ બાબર, જે એક પ્રસિદ્ધ હકીમ છે અને અલ નૂર હોસ્પિટલના માલિક હોવાનું પણ કહેવાય છે. તેમણે એક યુવતી સાથે નિકાહ કર્યા છે. News18 પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાંથી એક એવા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. 60 […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદીને મળવા એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા, જુઓ દિગ્ગજ નેતાઓની હળવાશની ક્ષણ

પીએમ મોદીને મળવા એરપોર્ટ પર નેતન્યાહૂના પત્ની ભગવા વસ્ત્રો પહેરીને આવ્યા, જુઓ દિગ્ગજ નેતાઓની હળવાશની ક્ષણ

Final Up to date:Feb 25, 2026 10:29 PM IST પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત ખૂબ જ રસપ્રદ અને યાદગાર ક્ષણ સાથે શરૂ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જ્યારે પીએમ મોદી તેલ અવીવ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂ ભગવા રંગનો ડ્રેસ પહેરીને તેમનું સ્વાગત કરવા […]

વાંચન ચાલુ રાખો
‘ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ,’ ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા?

‘ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ,’ ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા?

Final Up to date:Feb 25, 2026 10:25 PM IST પીએમ મોદી હાલ ઇઝરાયલના પ્રવાસે ગયા છે. જ્યાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ દ્વારા ભારતના એ શૂરવીરોને યાદ કર્યા જેમણે તેમના દેશ માટે લડાઈ લડી હતી. જાણો તેમણે શું કહ્યું. ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા? નવી દિલ્હી: ઇઝરાયલ અને ભારતની મિત્રતા ઘણી જૂની છે. આ મિત્રતા […]

વાંચન ચાલુ રાખો
ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

ઈઝરાયેલી સંસદમાં પીએમ મોદીનું સ્વાગત સ્પીકરે નમસ્તે ઈન્ડિયા બોલીને કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. તેમણે ભારતમાં યહૂદીઓને આપવામાં આવતા સન્માનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે યહૂદીઓને ઘર આપ્યું. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચતા મોદી-મોદીના નારા લાગ્યા હતા. ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂએ સંસદમાં કહ્યું કે, પીએમ મોદી મિત્રથી વધારે […]

વાંચન ચાલુ રાખો
પંજાબ નેશનલ બેન્કે FDના વ્યાજદરોમાં કર્યો ફેરફાર, જાણો હવે 1 લાખ જમા કરાવવા પર કેટલું મળશે ફિક્સ વ્યાજ

પંજાબ નેશનલ બેન્કે FDના વ્યાજદરોમાં કર્યો ફેરફાર, જાણો હવે 1 લાખ જમા કરાવવા પર કેટલું મળશે ફિક્સ વ્યાજ

Final Up to date:Feb 25, 2026 10:16 PM IST જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રૂપિયા મૂકવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. દેશની મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે (PNB) 3 કરોડ રૂપિયાથી ઓછી જમા રકમ પર વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. PNBના વ્યાજદરમાં ફેરફાર અમદાવાદ: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રૂપિયા […]

વાંચન ચાલુ રાખો
34 વર્ષીય યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું, સમાજને પ્રેરણા આપી

34 વર્ષીય યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું, સમાજને પ્રેરણા આપી

Gujarat Information : નાડોદા રાજપૂત સમાજના યુવકના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે. બોપલ અમદાવાદમાં રહેતા 34 વર્ષીય વિપુલસિંહ પરબતભાઇ જાદવનું બીમારીના કારણે નિધન થયું હતું. આ પછી તેમના પરિવારે યુવકના બંને ચક્ષુઓનું દાન કરીને સમાજમાં ચક્ષુદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદકાના વતની અને હાલ […]

વાંચન ચાલુ રાખો
શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

સફદરજંગ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડૉ. દીપક સુમન સમજાવે છે કે કેળામાં વિટામિન B6 અને સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તબીબી વિજ્ઞાન પાસે એવા કોઈ પુરાવા નથી કે કેળા ખાવાથી શરદી થાય છે અથવા તે વધુ ખરાબ થાય છે. એ વાત સાચી છે કે જો કોઈને ઉધરસ કે કફની […]

વાંચન ચાલુ રાખો
રણજી ટ્રોફી ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે બબાલ, મેચ વચ્ચે જ ફટકાર્યા દંડ, જુઓ વીડિયો

રણજી ટ્રોફી ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે બબાલ, મેચ વચ્ચે જ ફટકાર્યા દંડ, જુઓ વીડિયો

Ranji Trophy Last : રણજી ટ્રોફી 2025-26ની ફાઈનલ મેચ જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની ટીમો વચ્ચે હુબલીમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે મેદાન પર જોરદાર હોબાળો મચી ગયો હતો. જમ્મુ-કાશ્મીરનો કેપ્ટન પારસ ડોગરા બેટીંગ કરી રહ્યો હતો તે જ સમયે શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા કર્ણાટકના કે.વી.અનીશ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પારસે […]

વાંચન ચાલુ રાખો
GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

GSHSEB Examination Pointers: ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની પરીક્ષા આવતીકાલથી શરૂ, વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વની ગાઈડલાઈન જાહેર

દેશના મોટાભાગના રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને જે હજુ સુધી શરૂ થઈ નથી તે પણ હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં શરૂ થઈ રહી છે. આ જ રીતે ગુજરાતમાં ગુરુવાર (26 ફેબ્રુઆરી, 2026) થી 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 2025-26 શૈક્ષણિક […]

વાંચન ચાલુ રાખો
કાળી દ્રાક્ષ ખાવી કે લીલી દ્રાક્ષ ખાવી, હેલ્થ માટે કઈ વધારે સારી? જાણો બંન્ને વચ્ચેનું અંતર 

કાળી દ્રાક્ષ ખાવી કે લીલી દ્રાક્ષ ખાવી, હેલ્થ માટે કઈ વધારે સારી? જાણો બંન્ને વચ્ચેનું અંતર 

દ્રાક્ષ ખાવાના શોખીનો મોટા ભાગે કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ બંન્ને ખાતા હોય છે. જોકે આજે અમે તમને જણાવીશું કે બંન્ને દ્રાક્ષ ખાવાથી તમને શું ફાયદા થતા હોય છે અને બંન્ને શું અંતર છે તેના વિશે વિગતવાર માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામે ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જી.બી. સોલંકી, છોટા ઉદેપુર […]

વાંચન ચાલુ રાખો
કાચું નારિયેળ ખાવાના સ્વાસ્થ્ય લાભો, જાણો કેટલું ખાવું અને ખાવાની યોગ્ય રીત

કાચું નારિયેળ ખાવાના સ્વાસ્થ્ય લાભો, જાણો કેટલું ખાવું અને ખાવાની યોગ્ય રીત

Uncooked Coconut Well being Advantages: પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતું કાચું નારિયેળ ઘણા ખરા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે. કાચા નારિયેળનું યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકાય છે. ચાલો જાણીએ કાચા નારિયેળ ખાવાના કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે. કાચું નારિયેળ રોગપ્રતિકારક શક્તિ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે […]

વાંચન ચાલુ રાખો
30 હજારની લાંચમાં પકડાયેલા કર્મચારી પાસેથી કરોડો રૂપિયા મળ્યા

30 હજારની લાંચમાં પકડાયેલા કર્મચારી પાસેથી કરોડો રૂપિયા મળ્યા

30 હજાર રૂપિયાની લાંચ માગતા અધિકારીને ત્યાંથી કરોડો રૂપિયા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી વિગત પ્રમાણે ઓડિશાના ભુવનેશ્વરમાં સ્ટેટ વિજિલન્સની ટીમને કોલસાની ખાણનું લાઈસન્સ ધરાવતા એક વેપારીની ફરિયાદ મળી હતી કે, કટક સર્કલના ખાણ વિભાગમાં ફરજ બજાવતા દેવબ્રત મોહંતી નામના સરકારી અધિકારી તેમની પાસે લાંચ માંગી રહ્યા છે. જે ફરિયાદને આધારે ઓડિશા સ્ટેટ […]

વાંચન ચાલુ રાખો
અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, દર્શને જવાના હોય તો જાણો નવો સમય

અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, દર્શને જવાના હોય તો જાણો નવો સમય

આ વખતે હોળીના દિવસે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં અંબાજી ખાતે હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઇ અંબાજી મંદિર પણ બંધ રહેશે. પૂનમના દિવસે દર્શનન આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી માર્ચે સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, CCTV: પૂરપાટ આવેલી કારે ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પણ પાડી દીધી

અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, CCTV: પૂરપાટ આવેલી કારે ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પણ પાડી દીધી

Final Up to date:Feb 25, 2026 8:18 PM IST અમદાવાદના કે.કે.નગરમાં હોન્ડા સિટી કાર પૂરપાટ ગતિએ અકસ્માત સર્જતા ઘરનો લોખંડનો ગેટ તોડી દીવાલ પાડી, ટુ-વ્હીલર પણ નુકસાન કર્યું છે. CCTVમાં કેદ થયેલી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. News18 અમદાવાદ: શહેરમાં બેફામ ગતિએ વાહન ચલાવવાનો જીવલેણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આવો જ […]

વાંચન ચાલુ રાખો
70percentથી વધુ ચાર્જ ન કરતા, નહીં તો થશે ભડકો! દિગ્ગજ કંપનીએ 40 હજાર ગાડીઓ પાછી મંગાવી, બેટરીમાં મોટી ખામી હોવાનું સ્વીકાર્યું

70percentથી વધુ ચાર્જ ન કરતા, નહીં તો થશે ભડકો! દિગ્ગજ કંપનીએ 40 હજાર ગાડીઓ પાછી મંગાવી, બેટરીમાં મોટી ખામી હોવાનું સ્વીકાર્યું

રોયટર્સના અહેવાલ અનુસાર, આ રિકોલમાં Volvo EX30 ઇલેક્ટ્રિક એસયુવીના કુલ 40,323 યુનિટ સામેલ છે. તેમાં સિંગલ મોટર એક્સટેન્ડેડ રેન્જ અને ટ્વિન મોટર પરફોર્મન્સ વેરિયન્ટનો સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, હાઈ વોલ્ટેજ બેટરી પેકના વધુ ગરમ થવાનો ખતરો છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. Source link

વાંચન ચાલુ રાખો