અમદાવાદ સ્થિત આસારામ આશ્રમને મોટી રાહત, બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો કેમ

અમદાવાદ સ્થિત આસારામ આશ્રમને મોટી રાહત, બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો કેમ

સુપ્રીમ કોર્ટે અમદાવાદ સ્થિત આસારામના આશ્રમને એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આશ્રમની જમીન અંગે 4 મે સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે. ગુજરાત સરકાર 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે રમતગમતના માળખાગત વિકાસ માટે આ 45,000 ચોરસ મીટરના પ્લોટ પર ફરીથી કબજો મેળવવા માંગે છે. આશ્રમ ટ્રસ્ટે અતિક્રમણ અને લીઝની શરતોના […]

વાંચન ચાલુ રાખો