Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ

Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે.  અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે […]

વાંચન ચાલુ રાખો
Khichdi Recipe: રથયાત્રા સ્પેશિયલ ખીચડો રેસીપી, પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદ જેવો સાત્વિક સ્વાદ આવશે

Khichdi Recipe: રથયાત્રા સ્પેશિયલ ખીચડો રેસીપી, પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદ જેવો સાત્વિક સ્વાદ આવશે

Jagannath Puri Temple Khichdi Bhog Recipe : રથયાત્રા એટલે ભક્તિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ છે. અષાઢી બીજના પવિત્ર દિવસે ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં ભગવાન જગન્નાથને ખાસ ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ‘ખીચડો’ મુખ્ય છે. આ ખીચડી લસણ ડુંગળી વગર, એકદમ સાત્વિક અને ખાસ મસાલા સાથે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. ઘરે જ પુરીના જગન્નાથના મંદિર […]

વાંચન ચાલુ રાખો
Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Ahmedadaba Jagannath Rathyatra Historical past : અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા જોવા પુરી જવું છે? જગન્નાથ મંદિરમાં દર્શન સાથે આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં

રથયાત્રા જોવા પુરી જવું છે? જગન્નાથ મંદિરમાં દર્શન સાથે આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં

Source link

વાંચન ચાલુ રાખો