ચાણક્ય નીતિથી જાણો સાચી પેરેન્ટિંગ ટિપ્સ, દરેક માતા-પિતાને કામ લાગશે

ચાણક્ય નીતિથી જાણો સાચી પેરેન્ટિંગ ટિપ્સ, દરેક માતા-પિતાને કામ લાગશે

chanakya niti parenting suggestions : આચાર્ય ચાણક્ય પ્રાચીન ભારતના મહાન વિદ્વાનોમાંના એક હતા. તેમના દ્વારા લખાયેલા નીતિ શાસ્ત્રમાં જીવનના દરેક પાસાંનો ઉલ્લેખ છે, જે તેમણે ખૂબ જ સરળ રીતે સમજાવ્યા છે. જો ચાણક્ય નીતિમાં લખેલી બાબતોને વર્તમાન જીવનમાં અમલમાં મૂકવામાં આવે તો ઘણી બધી બાબતો સરળ બની શકે છે.   ચાણક્ય નીતિમાં પેરેન્ટિંગ વિશે પણ ઘણી […]

વાંચન ચાલુ રાખો
ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો પેઢીઓથી ચાલતી આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ – Gujarati Information | Why Do Indian Dad and mom Make Infants Put on a Silver Moon Pendant? The Actual Conventional and Astrological Purpose

ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો પેઢીઓથી ચાલતી આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ – Gujarati Information | Why Do Indian Dad and mom Make Infants Put on a Silver Moon Pendant? The Actual Conventional and Astrological Purpose

ચંદ્ર અને ચાંદીનો શું છે સંબંધ? જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મન, ભાવનાઓ, શાંતિ અને માનસિક સંતુલનનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. બીજી તરફ ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચાંદી ધારણ કરવાથી ચંદ્રના શુભ પ્રભાવને મજબૂત કરવામાં મદદ મળે છે. આ જ કારણે નાના બાળકોને ચાંદીનો ચંદ્ર પહેરાવવો અત્યંત શુભ ગણાય […]

વાંચન ચાલુ રાખો
બાળકનું ભણવામાં મન નથી લાગતું; રમત ગમ્મત સાથે અભ્યાસને આ રીતે  બનાવો મનોરંજક

બાળકનું ભણવામાં મન નથી લાગતું; રમત ગમ્મત સાથે અભ્યાસને આ રીતે બનાવો મનોરંજક

Youngster Research Ideas: બાળકને ભણવામાં મન નથી લાગતું ત્યારે માતાપિતાને ઘણીવાર સમજાતું નથી કે શું કરવું. મોટાભાગના માતાપિતા ઠપકો આપીને ભણવાનો આગ્રહ કરે છે. પરંતુ આ બાળકને પુસ્તકોથી દૂર લઈ જઈ શકે છે અને થોડા સમય પછી તેને અભ્યાસ કરવો બોજ લાગી શકે છે. હકીકતમાં દરેક બાળકની શીખવાની રીત અલગ હોય છે, તેથી અભ્યાસ પર […]

વાંચન ચાલુ રાખો
બાળકોનું ભણવામાં ધ્યાન કેવી રીતે લગાવવું? ખીજાયા વગર ભણાવવા અપનાવો આ 5 સરળ પેરન્ટિંગ ટિપ્સ

બાળકોનું ભણવામાં ધ્યાન કેવી રીતે લગાવવું? ખીજાયા વગર ભણાવવા અપનાવો આ 5 સરળ પેરન્ટિંગ ટિપ્સ

આજકાલ બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવો એ માતા-પિતા માટે એક મોટો પડકાર છે, કારણ કે બાળકો ઘણીવાર ભણવાનું નામ સાંભળતાની સાથે જ ભાગી જવાનો પ્રયાસ કરે છે. આવી પરિસ્થિતિઓમાં માતા-પિતા વારંવાર તેમની ધીરજ ગુમાવી દે છે અને બૂમો પાડતા, ગુસ્સે થતા અથવા ક્યારેક શારીરિક શિસ્તનો આશરો લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ […]

વાંચન ચાલુ રાખો
મચ્છર ભગાડવાનું લિક્વિડ બાળકો માટે કેટલું સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી ચેતવણી – Gujarati Information | Little one Hospitalized After Swallowing Mosquito Repellent Liquid; Docs Share Essential Security Ideas

મચ્છર ભગાડવાનું લિક્વિડ બાળકો માટે કેટલું સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી ચેતવણી – Gujarati Information | Little one Hospitalized After Swallowing Mosquito Repellent Liquid; Docs Share Essential Security Ideas

જો બાળક ભૂલથી લિક્વિડ પી લે તો શું કરવું? જો તમને જરાય શંકા જાય કે બાળકે લિક્વિડ ગળી લીધું છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. બાળકને જબરદસ્તીથી ઉલ્ટી કરાવવાનો પ્રયાસ ક્યારેય ન કરવો. જો બાળકને ઉધરસ આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, ઉલ્ટી થાય, સુસ્તી કે બેચેની જણાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલ […]

વાંચન ચાલુ રાખો
બાળકો પર ગુસ્સો કર્યા કે સજા આપ્યા વગર શિસ્ત શીખવવાની 7 સ્માર્ટ પેરન્ટિંગ ટિપ્સ

બાળકો પર ગુસ્સો કર્યા કે સજા આપ્યા વગર શિસ્ત શીખવવાની 7 સ્માર્ટ પેરન્ટિંગ ટિપ્સ

શિસ્તને જીવનમાં સફળતાનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે. તેને માત્ર સફળતા જ નહીં પણ માનસિક શાંતિ અને લક્ષ્યોની પ્રાપ્તિની ચાવી પણ માનવામાં આવે છે. તેના વિના, જીવન વિક્ષેપ, તણાવ અને નિષ્ફળતાનો શિકાર બને છે. આજના ઝડપી ગતિવાળા આધુનિક યુગમાં જીવન જેટલી ઝડપથી આગળ વધે છે તેટલી જ ઝડપથી શિસ્ત પાછળ રહી જાય છે. લોકો મોડા […]

વાંચન ચાલુ રાખો
બાળકને લાગ્યું છે મોબાઈલનું વળગણ? બસ આ 5 ટિપ્સ અપનાવો, ફોન સામે પડ્યો હશે તો પણ નહીં જોવે!

બાળકને લાગ્યું છે મોબાઈલનું વળગણ? બસ આ 5 ટિપ્સ અપનાવો, ફોન સામે પડ્યો હશે તો પણ નહીં જોવે!

આધુનિક જીવનશૈલીમાં સ્માર્ટફોન એક જરૂરિયાત બની ગઈ છે, પરંતુ બાળકો માટે તે એક નશા જેવું સાબિત થઈ રહ્યું છે. ઓનલાઈન ક્લાસ હોય કે મનોરંજન, બાળકો કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહે છે. નિષ્ણાતોના મતે, વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બાળકોમાં એકાગ્રતાનો અભાવ, આંખોની નબળાઈ, ઊંઘમાં ખલેલ અને ચીડિયાપણું પેદા કરે છે. જો તમે પણ તમારા બાળકના […]

વાંચન ચાલુ રાખો
સાળંગપુરનું કહીને ગોવા પહોંચી ગઈ BBAની વિદ્યાર્થિની, ઇન્સ્ટાગ્રામના મિત્રોએ જરૂર પડી ત્યારે જે કર્યું તે જાણી ચોંકી જશો

સાળંગપુરનું કહીને ગોવા પહોંચી ગઈ BBAની વિદ્યાર્થિની, ઇન્સ્ટાગ્રામના મિત્રોએ જરૂર પડી ત્યારે જે કર્યું તે જાણી ચોંકી જશો

Final Up to date:Mar 10, 2026 3:30 PM IST સોશિયલ મીડિયાની ઝાકઝમાળ ભરેલી દુનિયા પાછળ કેટલું અંધારું હોઈ શકે છે, તેનો જીવંત અને ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામના આભાસી મિત્રોના ભરોસે ઘર છોડી નીકળી ગયેલી BBAની એક વિદ્યાર્થિનીને જ્યારે વાસ્તવિકતાની ઠોકર લાગી, ત્યારે તેને સમજાયું કે લોહીના સંબંધોથી મોટું બીજું કંઈ નથી. સાળંગપુર […]

વાંચન ચાલુ રાખો
શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

સફદરજંગ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડૉ. દીપક સુમન સમજાવે છે કે કેળામાં વિટામિન B6 અને સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તબીબી વિજ્ઞાન પાસે એવા કોઈ પુરાવા નથી કે કેળા ખાવાથી શરદી થાય છે અથવા તે વધુ ખરાબ થાય છે. એ વાત સાચી છે કે જો કોઈને ઉધરસ કે કફની […]

વાંચન ચાલુ રાખો