વરસાદની ઋતુમાં 5 વસ્તુઓ ઘરમાં ફેલાવી શકે છે ‘બીમારી’, સાફ કરવાની સાચી રીત જાણો

વરસાદની ઋતુમાં 5 વસ્તુઓ ઘરમાં ફેલાવી શકે છે ‘બીમારી’, સાફ કરવાની સાચી રીત જાણો

Monsoon cleansing suggestions: વરસાદની ઋતુ ગરમીથી રાહત આપે છે પરંતુ તે પોતાની સાથે અનેક સમસ્યાઓ પણ લાવે છે. વરસાદી પાણી, ભેજ અને પાણી ભરાવાથી મચ્છર, ફૂગ, બેક્ટેરિયા અને જંતુઓનું જોખમ વધે છે. આ ઋતુ દરમિયાન કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ઘરના ઘણા વિસ્તારો એવા છે જ્યાં ભેજ એકઠો થાય છે, જેના કારણે […]

વાંચન ચાલુ રાખો
Monsoon Well being Suggestions: ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે આ 5 ઘરેલુ ઉપચાર, સીઝનલ બીમારીથી બચાવરશે

Monsoon Well being Suggestions: ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે આ 5 ઘરેલુ ઉપચાર, સીઝનલ બીમારીથી બચાવરશે

Monsoon Well being Suggestions For Increase Immunity : ચોમાસાની સીઝન વરસાદની સાથે સાથે ઘણી બીમારીઓ પણ લાવે છે. વરસાદમાં પલળવાથી શરદી ઉધરસ, તાવ, મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ થવાનો ડર રહે છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઠંડા અને ભેજ વાળા વાતાવરણમાં શરીરને સ્વસ્થ્ય રાખવું જરૂરી છે. જો તમને ચોમાસામાં શરીરમાં અસ્વસ્થતા અને […]

વાંચન ચાલુ રાખો
વરસાદમાં સ્લિપર કેમ લપસી જાય છે? જાણો કારણ અને જોખમ ઘટાડવા માટેની સરળ ટિપ્સ

વરસાદમાં સ્લિપર કેમ લપસી જાય છે? જાણો કારણ અને જોખમ ઘટાડવા માટેની સરળ ટિપ્સ

Why slippers slip in rain : ચોમાસામાં ઘણા લોકો ભીના રસ્તા, સીડી અથવા ટાઇલ્સ પર ચાલતી વખતે અચાનક લપસી જાય છે. ઘણીવાર લોકો માત્ર વરસાદને દોષ આપે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં ચપ્પલની ગ્રીપ પણ તેનું મોટું કારણ હોઈ શકે છે. જો તમે પણ વરસાદમાં લપસી જવા માંગતા ના હોય તો પહેલા એ સમજવું મહત્વપૂર્ણ છે […]

વાંચન ચાલુ રાખો
વરસાદની સીઝનમાં શું કરવું અને શું ન કરવું? યોગ આયર્વેદ નિષ્ણાંત પાસેથી જાણો ચોમાસામાં સ્વસ્થ્ય રહેવાના નિયમ

વરસાદની સીઝનમાં શું કરવું અને શું ન કરવું? યોગ આયર્વેદ નિષ્ણાંત પાસેથી જાણો ચોમાસામાં સ્વસ્થ્ય રહેવાના નિયમ

Monsoon Well being And Way of life Suggestions : ઉનાળાની ભયંકર ગરમી બાદ ચોમાસાનો પહેલો વરસાદ દરેકને રાહતનો અહેસાસ કરાવે છે, પરંતુ આ સુખદ હવામાન તેની સાથે અનેક પ્રકારના ચેપ, પેટની બીમારી, ફ્લૂ અને ફંગલ ચેપનું જોખમ પણ લઈને આવે છે. આયુર્વેદ અનુસાર વરસાદની સીઝનમાં શરીરનો વાત દોષ અસંતુલિત થઈ જાય છે અને આપણું પાચનતંત્ર […]

વાંચન ચાલુ રાખો
વરસાદમાં નાહવાના ફાયદા: જાણો કેમ વરસાદનું પાણી સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

વરસાદમાં નાહવાના ફાયદા: જાણો કેમ વરસાદનું પાણી સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

Why Bathing in Rain is Useful: વરસાદની ઋતુ શરૂ થતાં જ ચારેય તરફ ખુશીનો માહોલ છવાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં ભીંજાવું માત્ર આનંદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે? આયુર્વેદ અને લોકવાયકાઓમાં વરસાદના પાણીને અમૃત સમાન પવિત્ર અને ગુણકારી માનવામાં આવ્યું છે, જે શરીરની અનેક […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં વધી જાય છે મચ્છરોનો ત્રાસ? આ 5 કુદરતી ઉપાયોથી ઘરને કરો ડેન્ગ્યુ મુક્ત

ચોમાસામાં વધી જાય છે મચ્છરોનો ત્રાસ? આ 5 કુદરતી ઉપાયોથી ઘરને કરો ડેન્ગ્યુ મુક્ત

ચોમાસાની શરૂઆત થતાં જ ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાનો વિષય બની જાય છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતો એડિસ મચ્છર દિવસના સમયે કરડે છે, જે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. બજારમાં મળતા કેમિકલયુક્ત લિક્વિડ કે મોસ્કિટો કોઇલ શ્વાસના દર્દીઓ અને બાળકો માટે નુકસાનકારક હોય છે. આથી ઘરમાં હાજર કુદરતી અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ […]

વાંચન ચાલુ રાખો
વરસાદની ઋતુમાં કયા ત્રણ રોગો થવાની શક્યતા વધુ હોય છે? જાણી લો

વરસાદની ઋતુમાં કયા ત્રણ રોગો થવાની શક્યતા વધુ હોય છે? જાણી લો

વરસાદની ઋતુ એક તરફ રાહત અને ઠંડક લાવે છે, તો બીજી તરફ તે અનેક રોગોનું જોખમ પણ વધારે છે. આ ઋતુ દરમિયાન ભેજ, ગંદુ પાણી, મચ્છરોમાં વધારો અને દૂષિત ખોરાક સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન ચેપી અને વાયરલ રોગોનું જોખમ ઝડપથી વધે છે. ચાલો જાણીએ તેમના વિશે. મેક્સ હોસ્પિટલના ડૉ. રોહિત […]

વાંચન ચાલુ રાખો