વરસાદમાં નાહવાના ફાયદા: જાણો કેમ વરસાદનું પાણી સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

વરસાદમાં નાહવાના ફાયદા: જાણો કેમ વરસાદનું પાણી સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

Why Bathing in Rain is Useful: વરસાદની ઋતુ શરૂ થતાં જ ચારેય તરફ ખુશીનો માહોલ છવાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં ભીંજાવું માત્ર આનંદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે? આયુર્વેદ અને લોકવાયકાઓમાં વરસાદના પાણીને અમૃત સમાન પવિત્ર અને ગુણકારી માનવામાં આવ્યું છે, જે શરીરની અનેક […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં વધી જાય છે મચ્છરોનો ત્રાસ? આ 5 કુદરતી ઉપાયોથી ઘરને કરો ડેન્ગ્યુ મુક્ત

ચોમાસામાં વધી જાય છે મચ્છરોનો ત્રાસ? આ 5 કુદરતી ઉપાયોથી ઘરને કરો ડેન્ગ્યુ મુક્ત

ચોમાસાની શરૂઆત થતાં જ ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાનો વિષય બની જાય છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતો એડિસ મચ્છર દિવસના સમયે કરડે છે, જે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. બજારમાં મળતા કેમિકલયુક્ત લિક્વિડ કે મોસ્કિટો કોઇલ શ્વાસના દર્દીઓ અને બાળકો માટે નુકસાનકારક હોય છે. આથી ઘરમાં હાજર કુદરતી અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ […]

વાંચન ચાલુ રાખો
વરસાદની ઋતુમાં કયા ત્રણ રોગો થવાની શક્યતા વધુ હોય છે? જાણી લો

વરસાદની ઋતુમાં કયા ત્રણ રોગો થવાની શક્યતા વધુ હોય છે? જાણી લો

વરસાદની ઋતુ એક તરફ રાહત અને ઠંડક લાવે છે, તો બીજી તરફ તે અનેક રોગોનું જોખમ પણ વધારે છે. આ ઋતુ દરમિયાન ભેજ, ગંદુ પાણી, મચ્છરોમાં વધારો અને દૂષિત ખોરાક સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન ચેપી અને વાયરલ રોગોનું જોખમ ઝડપથી વધે છે. ચાલો જાણીએ તેમના વિશે. મેક્સ હોસ્પિટલના ડૉ. રોહિત […]

વાંચન ચાલુ રાખો