શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. આ આખા મહિનામાં શિવભક્તો મહાદેવની પૂજા કરે છે અને શ્રાવણના સોમવારે વ્રત રાખીને ભગવાન શિવ પાસે સુખ-સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને મનોકામના પૂર્તિની પ્રાર્થના કરે છે. ઘણી મહિલાઓ પણ પૂરા શ્રદ્ધાભાવથી શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે. પરંતુ આ દરમિયાન તેમના મનમાં એક પ્રશ્ન […]

વાંચન ચાલુ રાખો
ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો પેઢીઓથી ચાલતી આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ – Gujarati Information | Why Do Indian Dad and mom Make Infants Put on a Silver Moon Pendant? The Actual Conventional and Astrological Purpose

ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો પેઢીઓથી ચાલતી આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ – Gujarati Information | Why Do Indian Dad and mom Make Infants Put on a Silver Moon Pendant? The Actual Conventional and Astrological Purpose

ચંદ્ર અને ચાંદીનો શું છે સંબંધ? જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મન, ભાવનાઓ, શાંતિ અને માનસિક સંતુલનનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. બીજી તરફ ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચાંદી ધારણ કરવાથી ચંદ્રના શુભ પ્રભાવને મજબૂત કરવામાં મદદ મળે છે. આ જ કારણે નાના બાળકોને ચાંદીનો ચંદ્ર પહેરાવવો અત્યંત શુભ ગણાય […]

વાંચન ચાલુ રાખો
ઓફિસમાં ‘ગરોળી’ કે તેનું ‘બચ્ચું’ દેખાવું એ ‘શુભ કે અશુભ’? આ સંકેતો બદલી શકે છે ‘તમારું નસીબ’, જાણી લો વાસ્તુશાસ્ત્રના નિયમો – Gujarati Information | Seeing a Lizard within the Workplace Auspicious or Inauspicious Vastu Shastra Astrology and Vastu Ideas Reveal the Reality

ઓફિસમાં ‘ગરોળી’ કે તેનું ‘બચ્ચું’ દેખાવું એ ‘શુભ કે અશુભ’? આ સંકેતો બદલી શકે છે ‘તમારું નસીબ’, જાણી લો વાસ્તુશાસ્ત્રના નિયમો – Gujarati Information | Seeing a Lizard within the Workplace Auspicious or Inauspicious Vastu Shastra Astrology and Vastu Ideas Reveal the Reality

ધ્યાન રાખો કે, જો ઓફિસમાં ગરોળી દેખાય, તો તેને ક્યારેય મારવી ન જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. જો તેને બહાર કાઢવી જ હોય, તો લાકડીની મદદથી ડરાવીને બહાર કાઢી શકાય. જો ઓફિસમાં ગરોળીનું નાનું બચ્ચું જોવા મળે, તો તે નવી શરૂઆત અને બિઝનેસના ગ્રોથ (Progress) નું પ્રતીક છે. આનો અર્થ એ થાય છે કે, […]

વાંચન ચાલુ રાખો
રાતના સમયે અંતિમ સંસ્કાર કેમ નથી થતા, મૃત્યુ બાદ આત્મા પોતાના શરીર પાસે જ હોય છે? જાણો ગરુડ પુરાણ મુજબ આનું કારણ

રાતના સમયે અંતિમ સંસ્કાર કેમ નથી થતા, મૃત્યુ બાદ આત્મા પોતાના શરીર પાસે જ હોય છે? જાણો ગરુડ પુરાણ મુજબ આનું કારણ

હિન્દુ ધર્મમાં રાતના સમયે કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. આના પાછળ ઘણા બધા તર્ક રહેલા છે. જાણો ગરુડ પુરાણ પ્રમાણે કે શા માટે રાતના સમયે અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. Source link

વાંચન ચાલુ રાખો
દાદીમાની વાતો : પીરિયડ્સ દરમિયાન કન્યા લગ્નની તમામ વિધિ કરી શકે ? જાણો શાસ્ત્રો શું કહે છે – Gujarati Information | Dadi maa ni vaato good ethical story Grandma Knowledge Can a bride carry out all the marriage rituals throughout her interval? – Dadi maa ni vaato good ethical story Grandma Knowledge Can a bride carry out all the marriage rituals throughout her interval?

દાદીમાની વાતો : પીરિયડ્સ દરમિયાન કન્યા લગ્નની તમામ વિધિ કરી શકે ? જાણો શાસ્ત્રો શું કહે છે – Gujarati Information | Dadi maa ni vaato good ethical story Grandma Knowledge Can a bride carry out all the marriage rituals throughout her interval? – Dadi maa ni vaato good ethical story Grandma Knowledge Can a bride carry out all the marriage rituals throughout her interval?

Marriage rituals during times: લગ્ન એ બે લોકો અને તેમના પરિવારો વચ્ચેનો સુમેળ ભર્યો સંબંધ છે. જે દરેક વ્યક્તિએ જીવનમાં નિભાવવો મહત્વપૂર્ણ છે. લગ્ન જેવા સમારોહના પ્રસંગે, પરિણીત યુગલ વચ્ચે ઘણી વિધિઓ કરવામાં આવે છે અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ ભાગ લે છે. સ્ત્રીના જીવનમાં લગ્નનો પ્રસંગ જેટલો ખાસ હોય છે, તેટલો જ માસિક […]

વાંચન ચાલુ રાખો