ગિફ્ટ સિટીમાં દારૂ પીવો સસ્તો થયો, વેટમાં મોટો ઘટાડો અને સ્પેશિયલ ડ્યુટી નાબૂદ

ગિફ્ટ સિટીમાં દારૂ પીવો સસ્તો થયો, વેટમાં મોટો ઘટાડો અને સ્પેશિયલ ડ્યુટી નાબૂદ

ગુજરાતમાં વર્ષોથી કડક દારૂબંધી અમલમાં હોવા છતાં ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) આ નિયમમાંથી મુક્ત છે. જોકે રાજ્ય સરકારે ઐતિહાસિક રીતે ત્યાં દારૂના સેવન પર મસમટો ટેક્સ લાદ્યો છે. જકો હવે એક મોટા નિર્ણયમાં ગુજરાતની ભાજપ સરકારે હવે GIFT સિટીમાં દારૂના ભાવ ઘટાડ્યા છે. બે અલગ અલગ નોટિફિકેશન દ્વારા રાજ્ય સરકારે વિદેશી દારૂ […]

વાંચન ચાલુ રાખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં 20% અનામતનો લાભ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં 20% અનામતનો લાભ મળશે

ગુજરાત સરકારે રાજ્યના ભૂતપૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-III કેડરની જગ્યાઓ માટે સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 20% અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વધુમાં મુખ્યમંત્રીએ ભૂતપૂર્વ અગ્નિવીરોને આવી ભરતી માટે શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવાનો અને નિર્ધારિત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટછાટ આપવાનો નિર્ણય […]

વાંચન ચાલુ રાખો
નાનાજી કાલિદાસ મહેતા કોણ છે? આર્થિક સંકટમાં ગુજરાત સરકારને ઉધાર નાણાં આપ્યા, જુહી ચાવલા સાથે ખાસ સંબંધ

નાનાજી કાલિદાસ મહેતા કોણ છે? આર્થિક સંકટમાં ગુજરાત સરકારને ઉધાર નાણાં આપ્યા, જુહી ચાવલા સાથે ખાસ સંબંધ

અભિનેત્રી અને બિઝનેસ વુમન જુહી ચાવલાની ગણતરી બોલિવૂડની સૌથી ધનિક હસ્તીઓમાં થાય છે. હુરુન રિચ લિસ્ટ અનુસાર જુહી ચાવલા અંદાજિત નેટવર્થ 7,790 કરોડ રૂપિયા છે. તો તેમના પતિ જય મહેતાનું બિઝનેસ સામ્રાજ્ય લગભગ 17,500 કરોડ રૂપિયાનું માનવામાં આવે છે. અવારનવાર તેમની સંપત્તિની ચર્ચા તેમની આઇપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડીને કરવામાં આવે છે, તેમા […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આગામી તા. 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને […]

વાંચન ચાલુ રાખો
ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો નવતર પ્રયોગ સફળ, ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી ખીલી ઉઠી

ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો નવતર પ્રયોગ સફળ, ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી ખીલી ઉઠી

Dholera Drum Plantation Mission: ધોલેરામાં ઉદ્યોગોના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પુરતા પગલાં લેવામાં આવ્યા છે. અર્ધ-શુષ્ક આબોહવા ધરાવતા આ વિસ્તારમાં તીવ્ર સૂર્યકિરણો, સખત્ત ખારાશવાળી જમીનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બને છે. આ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ધોલેરાનાં એક્ટિવેશન એરિયાનાં બ્લોક નંબર 29માં વન વિભાગે નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં વિરડા જેવું […]

વાંચન ચાલુ રાખો
હવે ગુજરાતના શહેરો વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનશે, 2030 સુધીમાં તમામ સિટીને વાયર ફ્રી કરી દેવાશે

હવે ગુજરાતના શહેરો વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનશે, 2030 સુધીમાં તમામ સિટીને વાયર ફ્રી કરી દેવાશે

Gujarat Authorities Wire Free Metropolis mission : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરતા “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય અંગે મીડિયા સાથે સંવાદ કરતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વાયર ફ્રી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટર હબ બનશે, દેશના પ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના, ₹ 100 કરોડની જોગવાઇ

ગુજરાત મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટર હબ બનશે, દેશના પ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના, ₹ 100 કરોડની જોગવાઇ

Gujarat Companies Commissionerate : ગુજરાત મેન્યુફેક્ચરિંગ બાદ ભારતનું સર્વિસ સેક્ટર હબ બનવાની દિશામાં મકકમ પગલાં સાથે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયની જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ

ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ તાર ફેન્સીંગ માટે ખેડૂતોને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતના પ્રવાસન વિભાગમાં કરિયર બનાવવાની સુવર્ણ તક,  23 મે સુધી કરો અરજી

ગુજરાતના પ્રવાસન વિભાગમાં કરિયર બનાવવાની સુવર્ણ તક, 23 મે સુધી કરો અરજી

રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ દ્વારા 14 દિવસનું પ્રશિક્ષણ આપવામાં આવશે. ગુજરાત તેના સમૃદ્ધ અને ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત […]

વાંચન ચાલુ રાખો
આસારામના મોટેરા સ્થિત આશ્રમ પર ચાલશે બુલડોઝર, ગુજરાત હાઈકોર્ટનો જમીન વિવાદ મામલે મોટો ચુકાદો

આસારામના મોટેરા સ્થિત આશ્રમ પર ચાલશે બુલડોઝર, ગુજરાત હાઈકોર્ટનો જમીન વિવાદ મામલે મોટો ચુકાદો

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા આસારામ આશ્રમને લગતી કાનૂની લડાઈ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આશ્રમની અપીલ ફગાવી દીધી છે, જેના કારણે કોઈપણ ક્ષણે તેને તોડી પાડવાનો માર્ગ સાફ થઈ ગયો છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના અગાઉના ચુકાદાને સમર્થન આપ્યું હતું. જેમણે જમીન પાછી મેળવવાના કલેક્ટરના આદેશને માન્ય રાખ્યો […]

વાંચન ચાલુ રાખો
‘જો કોઈ સલીમ સુરેશ બનીને જીવન બરબાદ કરશે તો…’ હર્ષ સંઘવીએ ‘લિવ-ઇન’ સંબંધો પર કર્યા આકરા પ્રહાર

‘જો કોઈ સલીમ સુરેશ બનીને જીવન બરબાદ કરશે તો…’ હર્ષ સંઘવીએ ‘લિવ-ઇન’ સંબંધો પર કર્યા આકરા પ્રહાર

તાજેતરમાં ગુજરાતની ભાજપ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદો પસાર કર્યો છે. આ પગલા સાથે ગુજરાત આવું કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ પહેલા ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની સરકારે રાજ્યભરમાં UCC લાગુ કર્યું હતું. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, હર્ષ સંઘવીએ UCC ને રાષ્ટ્ર માટે આવશ્યકતા ગણાવી હતી. તેમણે જણાવ્યું […]

વાંચન ચાલુ રાખો
કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂત મિત્રો પાક અથવા ઉત્પાદનોને સુરક્ષિત રાખવા આટલું જરૂર કરો

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂત મિત્રો પાક અથવા ઉત્પાદનોને સુરક્ષિત રાખવા આટલું જરૂર કરો

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. 21 માર્ચ, 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં […]

વાંચન ચાલુ રાખો
જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર

જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને 19 માર્ચ 2026થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.  જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ 2001ના ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં LPG સાથે PNG કનેક્શન ધરાવતા લોકોએ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે

ગુજરાતમાં LPG સાથે PNG કનેક્શન ધરાવતા લોકોએ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે

સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. આ […]

વાંચન ચાલુ રાખો
નર્મદા પરિક્રમાની તડમાર તૈયારીઓ: રાજ્ય સરકાર રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

નર્મદા પરિક્રમાની તડમાર તૈયારીઓ: રાજ્ય સરકાર રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ જ સનાતન પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે કે જ્યાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે પરિક્રમા કરીને આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો અનુભવ મેળવે છે. ગુજરાત સરકાર પણ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને આડેહાથ લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોને લઈ હજુ પણ કોઈ જાણકારી નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી. ગાંધીનગર વિધાનસભા […]

વાંચન ચાલુ રાખો
નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી પર હિસ્ટ્રી શીટરે કરી ટિપ્પણી! જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?

નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી પર હિસ્ટ્રી શીટરે કરી ટિપ્પણી! જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?

આજે ગુજરાત સરકાર દ્વારા 37 ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરાઈ છે. જે બાબતે હિસ્ટ્રી શીટર નિખિલ દોંગાની ટિપ્પણી સામે આવી છે, સાથે જ ગોંડલના જયરાજસિંહ જાડેજાનું નિવેદન પણ હાલ ચર્ચામાં છે. Source link

વાંચન ચાલુ રાખો
UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ શુક્રવારે (6 માર્ચ, 2026) સિવિલ સર્વિસ પરીક્ષા 2025 ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. પરિણામોની સાથે કમિશને ટોપર્સની પણ જાહેરાત કરી છે. રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે તમિલનાડુની રાજેશ્વરી સુવે એમ. એ બીજું સ્થાન મેળવ્યું. ટોપર્સની યાદીમાં છોકરીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ટોપ 25 રેન્ક ધારકોમાં અગિયાર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત, ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ: ગુજરાત સરકારના બે મિશન

ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત, ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ: ગુજરાત સરકારના બે મિશન

ગુજરાતને આધુનિક, સલામત અને સ્માર્ટ રાજ્ય બનાવવા તરફ પગલાં લેતા રાજ્ય સરકારે ગુરુવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. સરકારે શહેરોને ઇલેક્ટ્રિક વાયરોના ફસાવાથી મુક્ત કરવા માટે “ગુજરાત વાયર-મુક્ત શહેર મિશન” શરૂ કર્યું, અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે “મુખ્યમંત્રી નિર્મલ ગ્રામ યોજના” માટેના બજેટમાં પણ નોંધપાત્ર વધારો કર્યો. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ આ બે નિર્ણયોની […]

વાંચન ચાલુ રાખો
Gujarat Liquor Allow Replace: ગુજરાતમાં 2 વર્ષમાં 1161 નવી લિકર પરમિટ મંજૂર, વિધાનસભામાં સરકારે આપી માહિતી

Gujarat Liquor Allow Replace: ગુજરાતમાં 2 વર્ષમાં 1161 નવી લિકર પરમિટ મંજૂર, વિધાનસભામાં સરકારે આપી માહિતી

રાજ્ય સરકારે મંગળવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે, એક વર્ષમાં ગુજરાતમાં અધિકૃત દારૂ પરમિટ માટે નવી અરજીઓમાં ત્રણ ગણો વધારો થયો છે અને કુલ 650 થી વધુ અરજીઓનો વધારો થયો છે. જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દારૂના પરમિટ અંગે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો કે 21 જાન્યુઆરી, 2024 […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સીધી ભરતીનું આયોજન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સીધી ભરતીનું આયોજન

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત જાહેર સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ના વિઝનને સાકાર કરવા અને રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને […]

વાંચન ચાલુ રાખો
Energy Hall: આયુષ ઓકના સચિવાલયમાં આંટાફેરા વધ્યાં, તો જેપી ગુપ્તાએ કોની સાથે કરી મુલાકાત?

Energy Hall: આયુષ ઓકના સચિવાલયમાં આંટાફેરા વધ્યાં, તો જેપી ગુપ્તાએ કોની સાથે કરી મુલાકાત?

Final Up to date:Feb 23, 2026 10:53 PM IST પાંચમી વખત બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આગામી વર્ષ માટે 4.08 લાખ કરોડ રાખ્યું છે. એટલે કે બજેટ કરતાં જાહેર દેવાનો આંકડો વધી રહ્યો છે. ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 50 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું છે. અનેક પોલીસ અધિકારીઓને બદલીની […]

વાંચન ચાલુ રાખો
Marriage Registration Guidelines: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

Marriage Registration Guidelines: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

Marriage Registration Certificates Guidelines In Gujarat : ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર કર્યા છે. હવે લગ્ન નોંધણી માટે વર વધુના માતાપિતાના ડિક્લરેશનની પણ જરૂર પડશે. લગ્ન નોંધણી પ્રમાણપાત્ર માટે અરજી કરનાર યુવક યુવતીના માતાપિતાને આ મામલે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. નિયમોનું સંતોષજનક રીતે પાલન […]

વાંચન ચાલુ રાખો
Gujarat Finances 2026: જાણો કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી બજેટ પોથીની ખાસિયત, આદિવાસીઓના ‘કંસરી દેવી’નું ચિત્ર ચર્ચામાં

Gujarat Finances 2026: જાણો કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી બજેટ પોથીની ખાસિયત, આદિવાસીઓના ‘કંસરી દેવી’નું ચિત્ર ચર્ચામાં

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ નાણાકીય વર્ષ 2026-27 માટે ₹ 4 લાખ 8 હજાર 53 કરોડનું (₹ 4,08,053 કરોડ)નું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. જ્યારે ગત વર્ષનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. આમ ગુજરાતના બજેટનું કુલ કદ 10 ટકા જેટલું વધ્યું છે. જોકે હાલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાસે રહેલી ગુજરાતની બજેટ પોથી પર સૌ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Funds 2026-27: બજેટમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

Gujarat Funds 2026-27: બજેટમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

Gujarat Funds 2026-27: આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત બજેટ 2026-27 વિધાનસભામાં રજૂ કર્યું. બજેટ રજૂ કરતા પહેલા રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના એક્સ હેન્ડલ પરથી બે તસવીરો શેર કરી હતી. તેમણે એક્સ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે,”વિકસિત ગુજરાતને નવી ઊર્જા પ્રદાન કરી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ના સપનાઓને નવી દિશા આપતું ગુજરાત બજેટ 2026-27 આજરોજ […]

વાંચન ચાલુ રાખો