ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત, આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખવાનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત, આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખવાનો મોટો નિર્ણય

વૈશ્વિક સ્તરે ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર પડી છે. ક્રૂડ ઓઇલ અને ગેસ સહિત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તબક્કાવાર વધારો થતાં વિદેશથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. પુસ્તકો બનાવવા માટે વપરાતા રો-મટિરિયલ પણ વિદેશથી આયાત થતો હોવાથી તેના ભાવો પણ વધી ગયા છે. આ આર્થિક ભારણ વચ્ચે પણ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પૂર્વ IPS નીનામા અને રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો આ પક્ષ પલટાની રાજકીય અસર

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પૂર્વ IPS નીનામા અને રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો આ પક્ષ પલટાની રાજકીય અસર

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ગુરુવારે બે અગ્રણી વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારા ગુજરાત કેડરના IPS અધિકારી એમ.એલ. નિનામા અને આમ આદમી પાર્ટી (AAP) સાથે સંબંધો તોડી નાખનારા રાજુ કરપડા સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. નિનામાએ તેમની નિર્ધારિત નિવૃત્તિ તારીખના ત્રણ […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલનઃ  પક્ષ-વિપક્ષના નેતા અને અભિનાતા એક મંચ પર દેખાયા, જાણો શું હતો એજન્ડા અને કોણે શું કહ્યું?

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલનઃ પક્ષ-વિપક્ષના નેતા અને અભિનાતા એક મંચ પર દેખાયા, જાણો શું હતો એજન્ડા અને કોણે શું કહ્યું?

Abhyuday Mahasammelan in Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું વિવિધ મુદ્દાઓ ઉપર ચિંતન કરવા માટે અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રામકથા મેદાનમં અડધી રાત્રે આ સમ્મેલન યોજાયું હતું.  અડધી રાત્રે યોજાયેલા આ સમ્મેલનમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. […]

વાંચન ચાલુ રાખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

આર્થિક રીતે નબળા વર્ગને રાજકીય ક્ષેત્રે પણ અનામત મળે તેવી માંગ સાથે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વર્ષો પહેલા અનામત આંદોલનના કેન્દ્રમાં રહેલા અનેક જાણીતા ચહેરાઓ ફરી એક મંચ પર જોવા મળ્યા હતા. દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા સહિતના આગેવાનો વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી […]

વાંચન ચાલુ રાખો