ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો, 10 પોઈન્ટમાં તમામ માહિતી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, જાણો લક્ષણો અને બચાવના ઉપાયો, 10 પોઈન્ટમાં તમામ માહિતી

ચોમાસાની શરૂઆત સાથે જ ચેપી રોગોની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીઓની સાથે ગુજરાતમાં હાલમાં ચાંદીપુરા વાયરસનો ખતરો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચેપી રોગથી અત્યાર સુધીમાં 5 બાળકો મૃત્યુ પામ્યા છે. જોકે આમાંથી ચાર બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચાંદીપુરા વાયરસ સીધા મગજ પર હુમલો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં પ્રથમ BSL-4 લેબ: વૈશ્વિક બાયોમેડિકલ હબ બનવાની શક્યતા

ગુજરાતમાં પ્રથમ BSL-4 લેબ: વૈશ્વિક બાયોમેડિકલ હબ બનવાની શક્યતા

Final Up to date:Jan 15, 2026 7:05 PM IST ગુજરાતમાં BSL-4 લેબોરેટરીનો ઉદ્દેશ્ય ખૂબ જ ગંભીર અને ચેપી રોગચાળા સામે સંશોધન અને નિદાન માટે સુવિધાઓ ઊભી કરવાનો છે. આ લેબ બાયો-મેડિકલ રિસર્ચનું વૈશ્વિક હબ બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાતમાં પ્રથમ BSL-4 લેબ ગાંધીનગર : છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો […]

વાંચન ચાલુ રાખો