ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન, સમગ્ર પંથકમાં શોકની લહેર!

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન, સમગ્ર પંથકમાં શોકની લહેર!

Final Up to date:Mar 06, 2026 10:04 PM IST ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ બે ટર્મથી ભાજપના ધારાસભ્ય હતા અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી રહ્યા હતા. તેમના અવસાનથી સ્થાનિક રાજકારણ અને ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે. News18 આણંદ: ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે. દુઃખદ […]

વાંચન ચાલુ રાખો
ટમેટાની ખેતી કરીને પસ્તાયા 25 ગામના ખેડૂતો

ટમેટાની ખેતી કરીને પસ્તાયા 25 ગામના ખેડૂતો

સોજીત્રામાં 25 ગામમાં 1500 હેક્ટર જમીનમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતો પર કોઈની જાણે નજર લાગી ગઈ હોય તેવું લાગે છે. કેમ કે, ખેડૂતો ડાંગર અને ઘઉંની ખેતી કરતા હતા. પરંતુ ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા. પરંતુ આ વર્ષે સોજીત્રા તાલુકાના 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાના પાકનું વાવેતર કર્યું છે, હાલ ટામેટાની ખેતી ખેડૂતો […]

વાંચન ચાલુ રાખો
ભાઈએ જ ભાઈના ઘરમાંથી ઘરેણા અને ડોલરની ચોરી કરી

ભાઈએ જ ભાઈના ઘરમાંથી ઘરેણા અને ડોલરની ચોરી કરી

આણંદના સોજિત્રાના કાસોર ગામમાં પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના ઘરમાં ચોરી કરી હતી, જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કાસોર ગામે કરિયાણાની દુકાન ધરાવતા અમિત પટેલે તેના નજીકના સગાની દીકરી નડિયાદમાં લગ્ન પ્રસંગે ગયો હતો. જ્યાં તેના મકાનમાં આરોપી કેતૂલ પટેલે તેના ઘરમાં ઘૂસીને દાગીના અને ડોલરની ચોરી કરી હતી. જેનો ભેદ ગણતરીના કલાકોમાં […]

વાંચન ચાલુ રાખો