અમદાવાદ સહિત આ મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, જાણો કોને-કોને મળી જવાબદારી

અમદાવાદ સહિત આ મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, જાણો કોને-કોને મળી જવાબદારી

municipal firms: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આ પછી રાજ્ય સરકાર દ્વારા નવી અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે આગામી ચૂંટણી સુધી તમામ […]

વાંચન ચાલુ રાખો
અમિત શાહે મહાઆરતી કરી તે વિસ્તાર હેરિટેજ કોરિડોર બનશે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી તૈયારી

અમિત શાહે મહાઆરતી કરી તે વિસ્તાર હેરિટેજ કોરિડોર બનશે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી તૈયારી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાશિવરાત્રી નિમિત્તે વડોદરાના ઐતિહાસિક સુર સાગરની વચ્ચે 112 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની મૂર્તિની મહા આરતી કરી હતી. આ મહા આરતી વાર્ષિક શિવયાત્રાના સમાપન સમયે કરવામાં આવે છે. જોકે આ કાર્યક્રમને મળેલા પ્રતિસાદને પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ જૂના શહેરમાં હેરિટેજ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે.  VMC કમિશનર આઈએએસ અરુણ મહેશ […]

વાંચન ચાલુ રાખો