પોતાના જન્મદિવસ પર અનંત અંબાણીએ જામનગરમાં વન્યજીવન યુનિવર્સિટીનો પાયો નાખ્યો, પશુચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસક્રમો ચલાવાશે

પોતાના જન્મદિવસ પર અનંત અંબાણીએ જામનગરમાં વન્યજીવન યુનિવર્સિટીનો પાયો નાખ્યો, પશુચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસક્રમો ચલાવાશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), […]

વાંચન ચાલુ રાખો
મેન ઇન બ્લુએ ઇતિહાસ રચ્યો: નીતા અંબાણીએ ખેલાડીઓના જુસ્સાને કરી સલામ, સમજાવ્યું- આ જીત કેમ ખાસ

મેન ઇન બ્લુએ ઇતિહાસ રચ્યો: નીતા અંબાણીએ ખેલાડીઓના જુસ્સાને કરી સલામ, સમજાવ્યું- આ જીત કેમ ખાસ

Final Up to date:Mar 09, 2026 12:10 AM IST નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ પુરુષ ટીમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ જીતને દરેક ભારતીય માટે ગર્વની વાત ગણાવી અને કહ્યું કે, ઘરઆંગણે આ સફળતા અત્યંત ખાસ છે. ટીમ ઈન્ડિયાની જીત પર નીતા અંબાણીએ શું કહ્યું? અમદાવાદ: T20 […]

વાંચન ચાલુ રાખો
અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

દ્વારકા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણીની સાથે દ્વારકાધીશના દર્શન કર્યા છે. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે. પદયાત્રાના છેલ્લા પડાવમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અનંત અંબાણી સાથે જોડાયા […]

વાંચન ચાલુ રાખો
અનંતની પદયાત્રા બાદ નીતા અંબાણી અને રાધિકાએ વર્ષાવ્યો પ્રેમ, જુઓ શું કહ્યુ?

અનંતની પદયાત્રા બાદ નીતા અંબાણી અને રાધિકાએ વર્ષાવ્યો પ્રેમ, જુઓ શું કહ્યુ?

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. અનંત અંબાણી સાથે આજે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા […]

વાંચન ચાલુ રાખો
લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

દ્વારકા: દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા. અનંત અંબાણી સતત 10 દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ […]

વાંચન ચાલુ રાખો
જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા: રિલાયન્સ ગૃપના અનંત અંબાણી સતત દસ દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા શરૂ કરી હતી. તિથી પ્રમાણે આજે રામનવમીએ અનંત અંબાણીનો જન્મ દિવસ પણ છે અને પોતાના જન્મ દિવસે અનંત અંબાણી દ્વારિકાધિશના દર્શન કર્યા. તેમની સાથે પત્ની રાધિકા અને માતા નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

Final Up to date:April 06, 2025 7:11 AM IST આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરી છે. દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. જામનગર: આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. દસ દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણીએ […]

વાંચન ચાલુ રાખો