થાઈલેન્ડના ધર્મગુરુઓ પહોંચ્યા દ્વારકાધીશના મંદિરે
દ્વારકાધીશના જગત મંદિરમાં થાઈલેન્ડના ધર્મગુરુએ દર્શન કર્યા હતા. દ્વારકાના કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્નાએ તેમનું સ્વાગત કર્યું હતું. વહીવટદાર અને પ્રાંત અધિકારી સહિતના આગેવાનો પણ થાઈલેન્ડના ધર્મગુરુનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, મંદિર ખાતે આવેલ શારદાપીઠમાં ધર્મગુરુઓ તેમજ સ્થાનિક બ્રાહ્મણો અને જગતગુરુ શંકરાચાર્યના અનુયાયુઓ દ્વારા ધર્મ સભા યોજાઈ […]
વાંચન ચાલુ રાખો