હર્ષ સંઘવીના હસ્તે પોલીસને મળશે 500 નવા જનરક્ષક વાહનો
રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.25 ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને 500 નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરવામાં આવશે. રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ 500 નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે. […]
વાંચન ચાલુ રાખો