હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી, ‘ભૂતિયા ડિમોલિશન’ બાદ મોટી કાર્યવાહી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં બુલડોઝર કાર્યવાહી અને અનધિકૃત ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દર્શાવેલા કડક વલણ બાદ રાજ્ય શાસનમાં મોટી હલચલ મચી ગઈ છે. હાઈકોર્ટની ટિપ્પણીઓના 24 કલાકની અંદર જ સરકારે 2009 બેચના IAS અધિકારી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. ‘ભૂતિયા ડિમોલિશન’ બાદ ખુરસી ગઈ 30 મે, […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરી, અહીં જુઓ યાદી કોને કઈ જવાબદારી સોંપાઈ?

ગુજરાત સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરી, અહીં જુઓ યાદી કોને કઈ જવાબદારી સોંપાઈ?

Gujarat 72 IAS officers transferred : ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે બુધવારે વહેલી સવારે જ મોટો નિર્ણય લીધો હતો. GAD દ્વારા સવાર સવારમાં જ IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં કૂલ 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે સાથે સાથે નવી નિમણૂકો પણ કરતા અનેક જિલ્લાઓને નવા કલેક્ટરો અને […]

વાંચન ચાલુ રાખો