યુઝર્સ માટે ફ્રી રહેશે UPI ટ્રાન્ઝેક્શન, સરકારે જણાવ્યું વેપારીઓ માટે શું રહેશે વ્યવસ્થા?

UPI fee expenses: કેન્દ્ર સરકારે શનિવારે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા પેમેન્ટ અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. સરકારે કહ્યું કે  યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. જોકે આગામી દિવસોમાં કેટલાક પસંદ કરેલા વેપાર સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શન માટે નજીવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરી શકાય છે. લોકસભામાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ […]

વાંચન ચાલુ રાખો
કેન્દ્ર સરકાર તરફથી અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર

કેન્દ્ર સરકાર તરફથી અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજુર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 852.93 […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ, મેટ્રોના ફેઝ-2A ને આપી મંજૂરી, બનશે 5 નવા સ્ટેશન

અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ, મેટ્રોના ફેઝ-2A ને આપી મંજૂરી, બનશે 5 નવા સ્ટેશન

કેન્દ્ર સરકારે અમદાવાદને મોટી ભેટ આપી છે અને શહેરમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર સુધી ચાલનારા શહેરના મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ₹2,169.04 કરોડના ખર્ચે શહેરના 6.032 કિલોમીટરના પટમાં મેટ્રો ટ્રેન નેટવર્કના વિસ્તરણ માટે મંજૂરી આપવામાં […]

વાંચન ચાલુ રાખો
સોના પછી હવે ચાંદી પર કડકાઈ, મોદી સરકારે ચાંદીના બારની આયાત પર લગાવ્યો તાત્કાલિક પ્રતિબંધ

સોના પછી હવે ચાંદી પર કડકાઈ, મોદી સરકારે ચાંદીના બારની આયાત પર લગાવ્યો તાત્કાલિક પ્રતિબંધ

સોના અંગેના નિર્ણય બાદ સરકારે હવે ચાંદી અંગે એક મોટું પગલું ભર્યું છે. શનિવારે સરકારે ચાંદીની આયાતને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત શ્રેણીમાં આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાઇસન્સ જરૂરી છે. નોંધનીય છે કે અત્યાર સુધી ચાંદીની આયાત ‘મુક્ત’ શ્રેણીમાં આવતી હતી. સરકારના આ પગલાનો હેતુ દેશના વધતા આયાત બિલને રોકવા અને કિંમતી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ, રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન સેવાનો નવો રૂટ જાહેર

અમદાવાદ એરપોર્ટ બનશે વર્લ્ડ ક્લાસ, રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન સેવાનો નવો રૂટ જાહેર

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય તે પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “અમે તેને વિશ્વ કક્ષાના એરપોર્ટમાં પરિવર્તિત કરીશું. હાલમાં આયોજન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે.” ગુજરાતના અન્ય […]

વાંચન ચાલુ રાખો
જનગણના 2027: વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરુ, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગનો પ્રારંભ

જનગણના 2027: વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરુ, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગનો પ્રારંભ

Gujarat Census 2027 : જનગણના અધિનિયમ, 1948ની કલમ 4 અને જનગણના નિયમો, 1990ના નિયમ 3ની જોગવાઈઓ અનુસાર, ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્ય માટે જનગણના અધિકારીઓની નિમણૂંક અંગે એક જાહેરનામું બહાર પાડેલ છે. આ નિમણૂંક્તિઓ 2027ની જનગણનાના સફળ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નિમણૂંક થયેલ દરેક જનગણના કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાજ્યભરમાં […]

વાંચન ચાલુ રાખો
8માં પગાર પંચ પર સૌથી મોટું અપડેટ, ખુદ સરકારે સંસદમાં કહ્યું પગાર અને પેન્શનમાં શું બદલાશે

8માં પગાર પંચ પર સૌથી મોટું અપડેટ, ખુદ સરકારે સંસદમાં કહ્યું પગાર અને પેન્શનમાં શું બદલાશે

જાણો સંપૂર્ણ માહિતી :- સરકારના જણાવ્યા અનુસાર, 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર ધોરણ, ભથ્થાં, પેન્શન માળખું અને સેવા શરતોની સમીક્ષા કરશે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ? EPF સેલેરી લિમિટ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ

પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ? EPF સેલેરી લિમિટ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ

EPF wage restrict : ભારતમાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ના યોગદાન માટે પગાર મર્યાદા માટેની તેમની લાંબા સમયથી માંગ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી રહી છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર ઘણા મજૂર સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે સરકાર ઇપીએફઓની પગાર મર્યાદા વર્તમાન 15,000 […]

વાંચન ચાલુ રાખો