અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
કાલે 12 જૂન છે. બરાબર એક વર્ષ પહેલાં આ જ દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરેલ એર ઇન્ડિયાનું પ્લેન AI 171 પલકવારમાં જ મોતના જહાજમાં ફેરવાઈ ગયું હતું. આ ગોઝારા પ્લેન ક્રેશમાં વિમાનમાં સવાર 241 અને જમીન પર રહેલા 19 મળીને કુલ 260 નિર્દોષ લોકોના શ્વાસ કાયમ માટે થંભી ગયા હતા. એક વર્ષ પછી પણ, […]
વાંચન ચાલુ રાખો