’25 મિનિટનું ભાષણ આપ્યું, તમે જોયું તે ભાગી ગયા હતા’, સંસદમાં પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધી

’25 મિનિટનું ભાષણ આપ્યું, તમે જોયું તે ભાગી ગયા હતા’, સંસદમાં પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર નિશાન સાધ્યું છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તમે જોયું કે વડા પ્રધાન સંસદમાંથી કેવી રીતે ભાગી ગયા. વડા પ્રધાન મોદીએ 25 મિનિટનું ભાષણ આપ્યું. તમે કહો, શું તેમણે અમેરિકા વિરુદ્ધ […]

વાંચન ચાલુ રાખો
LPG મારામારી: લોકોમાં ચિંતાનો માહોલ, 8 LPG ટેન્કર હોર્મુઝ બોર્ડર પાસે તહેનાત; ભારતે કહ્યું- “દેશમાં ગેસની કમી નહીં થાય”

LPG મારામારી: લોકોમાં ચિંતાનો માહોલ, 8 LPG ટેન્કર હોર્મુઝ બોર્ડર પાસે તહેનાત; ભારતે કહ્યું- “દેશમાં ગેસની કમી નહીં થાય”

Final Up to date:Mar 13, 2026 1:46 PM IST દેશમાં LPG ગેસની અછત સર્જાઈ છે, આ વચ્ચે ભારતની LPG શિપમેન્ટની સુરક્ષિત અવરજવર માટે ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે પણ અનેક વખત ફોન પર ચર્ચા થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં 8 […]

વાંચન ચાલુ રાખો
હવે 10 ડોલર પણ મોંઘુ થયું ક્રૂડ તો ભારત પર આવી પડશે આફત! કેટલા રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ?

હવે 10 ડોલર પણ મોંઘુ થયું ક્રૂડ તો ભારત પર આવી પડશે આફત! કેટલા રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ?

Final Up to date:Mar 06, 2026 2:20 PM IST SMC ગ્લોબલ સિક્યોરિટીઝની નિષ્ણાત વંદના ભારતી કહે છે કે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ભારતની ગ્રોથ, એનર્જી સપ્લાય અને મોંઘવારી પર પણ જોખમ ઊભું થઈ શકે છે. ક્રૂડ ઓઈલ ન્યૂઝ નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયેલ […]

વાંચન ચાલુ રાખો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ક્રૂડ બજારમાં મચ્યું તોફાન! શું 100 ડોલરની પાર નીકળવાની છે કિંમત?

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ક્રૂડ બજારમાં મચ્યું તોફાન! શું 100 ડોલરની પાર નીકળવાની છે કિંમત?

Final Up to date:Mar 02, 2026 10:24 AM IST રવિવારે ઓવર-ધ-કાઉન્ટર કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ લગભગ 10 ટકા ઉછળીને 80 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું. એક્સપર્ટ્સનું માનવું છે કે, જો સ્થિતિ વધારે બગડે છે, તો કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
યુદ્ધની ભારતના અર્થતંત્ર પર શું અસર થશે, કઈ વસ્તુઓના ભાવ વધશે?

યુદ્ધની ભારતના અર્થતંત્ર પર શું અસર થશે, કઈ વસ્તુઓના ભાવ વધશે?

ખાડી દેશોમાં થઈ રહેલા યુદ્ધની વચ્ચે સવાલ એ થાય છે કે શું આ યુદ્ધની અસર ભારતમાં થશે? ઘણા નિષ્ણાંતોના મતે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો દેશમાં મોંઘવારી વધી શકે છે. ત્યારે જાણો આ યુદ્ધની સ્થિતીમાં ભારતના અર્થતંત્ર પર શું અસર થશે તેને લઈને સંપૂર્ણ માહિતી. Source link

વાંચન ચાલુ રાખો